________________
ઓગસ્ટથી નવેમ્બર. )
ખતે એક પૂર્વનું જ્ઞાન હતુ.
મુખ્યલેખ,
2 શ્વેતામ્બર દષ્ટિએ
ભાના અદ્ભુત સામ વર્ષ આપણી પામર યુદ્ધને અભિપ્રાય બાંધવા માટે અનેક સાધને માજીદ છે.
વિ॰ સં॰ ૯૬૦ માં થયેલા દિગમ્બરા ચા અમૃતચંદ્રસૂરિ અને ૯૯૪ માં થયેલ સર્વ દેવસુર શ્વેતામ્બરાચાય એ એક હારના સંવત્ પહેલાંના સમર્થ મહાત્મા ગણી, આપણે હવે મુસલમાની સમયની શરૂઆતમાં દાખલ થશું' મુસલમાનની ચઢા ઈ સ૦ ૧૦૨૪ માં પ્રથમ મહમદ ગઝનવીથી શરૂ થઇ. આ સમય પછી બન્ને સંપ્રદાયાના મહાત્માએની ઉત્પતિ સંબધે કેવી સ્થિતિ રહી તે હવે આપણે જોઇએ. આપણે તેમ કરીએ તે પહેલાં ૪૦ સ॰ ૧૦૦૦ વી પહેલાંના ઉમાસ્વાતિ ત્રિ॰ સં ૧૦૧ માં થયાનુ દિગતિહાસ આપણુને જે ઉપર કહ્યું તે વિચારીશું
દિગમ્બરામાં વિક્રમશકની પછી આઠ અ ગના પાડી બીજા ભદ્ર બ્રાહ્માચાર્ય સાત અ ગના પાડી લેાડાચાય, એક અંગના પાડી અલિ, માધનન્તિ, ધરસેન, પુષ્પદંત, ભુ તલ. ભુતલિ પછી અંગજ્ઞાનના વિચ્છેદ થયાનું દિગમ્બરા માને છે. ભુતવલિ પછી વિ॰ સ૦ ૨૬ માં ગુપ્તશુપ્તિ,, વિ॰ સ` ૩૬ માં માધવનન્દ્રિ, વિસ ૪૦ માં જિનચંદ્ર, અને વિ॰ સ૦૪૯ માં જગત્ વિખ્યાત “સમયસાર નાટક” અને ખીજાં અનેક શાસ્ત્રાના રચયિતા કુન્દ્રાચાર્ય થયા. કુન્દકુન્દાચાય પછી તેના શિષ્ય, તત્વાર્થસૂત્રના” પ્રણેતા
મ્બરા માને છે. (ઉમાસ્વાતિના વર્ષ વિષે શ્વેતામ્બરાના અભિપ્રાય ભિન્નતાવાળે છે, પ્રસંગવશાત્ એનું ચારિત્ર આપવા ઇચ્છા છે) ઉમાસ્વાતિ પછી અનેક સમ આ દિગમ્બરેામાં થયા છે; જેવા કે, ભદ્રસ્વામિ, પૂજ્યપાદસ્વામિ.
તેા સ્પષ્ટ થશે કે ભગવાન મહાવીરના પછીથી તે વિશ્વ સં॰ ની શરૂઆત સુધીમાં અને વિ॰ સં॰ ની શરૂઆતથી તે મુસલમાની સમયની શરૂઆતસુધીમાં શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને સંપ્રદાયે એકબીજાની ર૫ાઁ કરવામાં ન્યુનતા ન પામે તેવા જ્ઞાનવીર્ય ધરાવનાર પુરૂ ઉત્પન્ન કર્યાં છે. મુસલમાની સમયની શરૂઆત પછીથી આ સ્થિતિ બદલાઇ ગઇ છે. દિગમ્બરેમાં જો કે કેટલાક સમર્થ્ય મહાત્મા આપણે ઉપર પડેલા સમયના ભાગમાંના ત્રીજા ભાગમાં ઉત્પન્ન થયાછે તથાપિ મુખ્યપણે ત્રીજા ભાગથી એટલે કે મુસલમાની સમયની શરૂઅ ત પછીથી દિગમ્બરેાની આ સંબંધે અવનતિ થી શરૂ થઇ છેઃ અને શ્વેતામ્બરાની ઉન્નતિ આ સ સંબધ થઇ છે. મુસલમાની સમય ૪૦ ૧૭૦૦ ના સકા ૧૦૨૪ થી તે ઇ સ૦ સુધી મુસલમાની રાજસત્તાના સંબંધમાં શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ હતા. આવા મુસલમાની પ્રબળ રાજઅમલના વખતમાં જૂદા જૂદા પ્રકારના જે મહાત્માએ શ્વેતામ્બરેમાં ઉત્પન્ન સમર્થ થયા છે તેવા ખીજા કાઇ પણ સમયમાં થયા નથી. એમ કહીએ કે, મુસલમાની
મહાત્માસમન્ત
Ash
ત્રિ॰ના પાંચમાં સૈકા પછી લગભગ વિ॰ ના દશમાં સકા અને તેની આસપાસ એટલે કે મુસલમાની સમયની શરૂઆઆત સુધીના પ્રખ્યાત મહાત્માઓમાં શ્વેતામ્બરામાં શ્રી ઝુરિભદ્રસુરિ, જિનભદ્રગણિક્ષમાશ્રમ, વનવાસી ગચ્છસ્થાપક શ્રી સદેવસુર (વિ॰ સં૦ ૯૯૪) છે. દિગમ્બરમાં શ્રીમદભટ્ટ અકલક શ્રી નૈમિત્રદ્ર સિદ્ધત્તિ ચક્રવત્તિ, ગુણભદ્રાચાર્ય, શ્રી વિદ્યાનન્દી, શ્રી અભયનન્દ્રિસુરિ યશસ્તિત્રકચ પુ”ના કોઁસામદેવ અને આપણે પડેલા સમયના આ વિભાગને અંતે ૬૦ માં કુંદકુંદાચાયના સમયસાર” ઉપર આત્મખ્યાતિ ટીકા લખનાર અમૃતચંદ્રસુરિ છે. શ્રી હુરિઞદ્રસુર, જિનભક્ષમાશ્રમણ સ્પાદિ શ્વેતામ્પર અને શ્રી અકલંક દેવ, શ્રી નેમીગદ્ર સિદ્ધાં। ચક્રવ્રુતિ આદિ દિગમ્બર
મહા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com