Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સ્થળે કેવું સુંદર અને ભવ્ય જિનાલય છે !! ચાલો... મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવંતની સન્મુખ આપણે વંદન – ચૈત્યવંદન કરીએ. ચૈત્યવંદન જય જય જગચિંતામણી જંગ નાયક જિનરાજ અશ્વસેન કુલ દિનમણિ નગરી આહોરમાંજ અહિલંછન તનુ શોભતો નીલવર્ણ સુખકાર વામાનંદન વંદીયે પામીજે ભવપાર સુરીશ્વર રાજેન્દ્રજી તેવીશમા જિનરાજ. પ્રમોદરૂચિ મોય દીજીયે વંછિત શિવસુખ કાજ સ્તવન લગાઈ દેતુ મનકો પ્રભુ ભક્તિ મે તન કો વચન કો વર અર્પણ જીવન ધન કો લગાઈ હે. આજ જાવે કાલ જાવે જાવે દિવસ ને રાત ભૈયા કિસકા હૈ સંગાથ પ્રભુ ભક્તિ મેં લગાદે અપને - ૨ જીવન કે હર ક્ષણ કો લગાઈ દે. - - . (૧૦) - - - - - - - - - - - - - - - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90