________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ) ચાલો. આગળ આ આવી તે અનંતનાથ ભગવંતની સ્વયંભૂગિરિ નામની ટૂંક છે. પ્રભુ અનંતનાથ ભગવંતના પગલાનો ચરણસ્પર્શ કરો.
સ્તુતિ આત્મા તથા પરમાત્મા કા ભેદ પાને કે લિયે સંસાર ભ્રમણા દુર કર શિવ ધામ જાને કે લિયે અનંત પ્રભુ યહ મુક્તિ કી ત્રિવેગ કે જો સ્વાંગ હે યહ ટૂંક જાના હે સ્વયંભૂ કોટિ-કોટિ પ્રણામ હૈ.
અહીં અનંતનાથ પ્રભુજી આ ટૂંક ઉપર સાત હજાર | મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈ. સુ. પની રાતે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ ૯દ કોડાકોડી, ૧૭ કરોડ, ૧૭ લાખ, ૧૭ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે.
આ ટૂંકનો ઉદ્ધાર રાજા બાલસેને કરાવેલ હતો. તેઓ કોશાબીના રાજા હતાં. પરંતુ રાજા હોવા છતાં સંપત્તિની
For Private and Personal Use Only