Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 80
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમલ અવિનાશી, કર્મ શત્રુ વિનાશી !. પરમ ગુણ રાશી, પામીયા નાથ ખાસી છે. (૨૩) અહીંથી થોડાં વધુ નીચે ઉતરીએ એટલે વિમલનાથ પ્રભુજીની નિર્મલ ટૂંક આવે છે. સ્તુતિ સંયોગ ઓર વિયોગ કા હી દુઃખ હરને કે લિયે શાશ્વત અનુપમ આત્મગુણ સે હૃદયભરને કે લિયે પ્રભુ વિમલગિરિ પર મોક્ષ પાયે ઈસ ગિરિ આરામ છે વિમલગિરિ ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે. આ ટૂંકે તેરમા વિમલનાથ ભગવંત ૬ હજાર મુનિવરો સાત માસક્ષપણના અંતે કાઉસગ્ગ મુદ્રામાં જેઠ વ. ૭ની મધરાત પૂર્વે મોક્ષે પધાર્યા હતા. આ ટૂંક ઉપર કુલ : ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર અને ૭૪ર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ ટૂંકનો જીર્ણોદ્ધાર ભરતક્ષેત્રમાં કોઈ વ્યક્તિએ નહિ, પણ જંબૂદ્વીપના મધ્યભાગે આવેલા મહાવિદેહક્ષેત્રના For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90