Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 78
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - (૨૧) હવે અહીંથી થોડા નીચે ઉતરવાનું છે. એટલે આ આવી : મહાવીર સ્વામી પ્રભુજીની ટૂંક ! જોકે મહાવીર સ્વામી ભગવાન તો એકાકી છઠ્ઠના પચ્ચખાણે સમવસરણમાં પર્યકાસને બેસીને આસો વદ અમાવાસ્યાના પાવાપુરીમાં મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા હતા. પરંતુ પ્રભુ આ તીર્થે જરૂર પધાર્યા છે. તેથી તેમના દર્શનાર્થે અહીં તેમની ટૂંક બનાવાઈ છે. (૨૨) અહીંથી વધુ થોડાં નીચે ઉતરીએ એટલે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીની ટૂંક આવે છે. લો. આ આવી તે સુપાર્શ્વનાથ પ્રભુની પ્રભાસ નામે પ્રસિદ્ધ ટૂંક ! સ્તુતિ આત્મર્ણા કી શુભભાવના હો નિત્ય જો જાગૃત કરે કર્માવરણ કો દૂર કરને શક્તિ કા સિંચન કરે. સુપાર્શ્વ જિન ગયે મોક્ષ અગણિત મુનિ હુએ નિષ્કામ છે કર જોડ ટુંક પ્રભાસ કો મમ કોટિ-કોટિ પ્રણામ હે આ ટૂંકમાં ઉપર ઃ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાન ૫૦૦ મુનિઓ સાથે માસક્ષપણના અંતે કાઉસગ્ગ મુદ્રામાં -૭૬) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90