Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં અને પ્રતિદિન દ્રવ્યપૂજા સ્વરૂપ પોતાના જ પિતાએ ઉપવનમાં બનાવેલા બાવન જિનાલયવાળા શ્રી સુમતિનાથ પ્રભુના દેરાસરે પૂજા કરે. એક વખત ત્યાં જ એક પૂજય મુનિવર પધાર્યા. તેઓ ગણધર શ્રી ચક્રાયુધ નામ તરીકે પ્રખ્યાત હતાં ! શ્રી ગણધર ભગવંતની દેશના સાંભળવા રાજા પધાર્યા. પૂજયશ્રીએ દેશનામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થનું વર્ણન સંભળાવવા લાગ્યા. એ વર્ણન સાંભળતા રાજાને એ મહાતીર્થ પ્રતિ અપૂર્વ ભાવ પ્રગટ્યા.. આવા તીર્થની યાત્રા તો વહેલામાં વહેલી કરવી જ રહી અને પણ એ એકલા નહિ ચતુર્વિધ સંઘ સાથે. એમાં વિશેષ લાભ મળે એટલે સંઘ લઈને સમેતશિખરજી પહોંચ્યા. દરેક ટૂંકે ભાવથી યાત્રા કરી... એની પુણ્યસ્મૃતિમાં આ ટૂંકનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. અરિહંત ચેઈયાણ કરવું. થોય શાંતિ નિણંદા અચિરાનંદા શિવકલ્પકંદા નમે ઇન્દ્ર ચન્દા પડખંડરાયા પદ ચકી પાયા તીર્થશધ્યાયા શિવ મે સિધાયા (૭૫) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90