Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora
Catalog link: https://jainqq.org/explore/020623/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રીસમ્મેતશીખરજીની ભાવા 1) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Lea For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સમેતશિખરજીની ભાવયાત્રા આશીર્વાદદાતા પરમપૂજ્ય આચાર્યશ્રી યંતસેન સૂ.મા.સા. પ્રેરણાદાતા શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા.ના શુશીષ્યા શ્રી કનક પ્રભાશ્રીજી મ.સા. શ્રી સમેતશિખરજી ભાવયાત્રા પ્રસંગે વોરા હાલચંદભાઈ ખેતસીભાઈ પરિવાર તરફથી (તા. ૯-૯-૨૦૦૧) For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રાપ્તિસ્થાન વોરા બાબુલાલ હાલચંદ પાર્શ્વ પબ્લિકેશન નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફ રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧. આવૃત્તિ : ૨૦૦૧ ટાઈપસેટિંગ અને મુદ્રક જે. પી. ગ્રાફિક્સ રામદ્વારા, પખાલીની પોળ, રાયપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧. For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવના પ.પૂ. આચાર્ય રાષ્ટ્રસંત સાહિત્યમનીષી શ્રી જ્યંતસેન સૂ.મા.સા.ના આજ્ઞાનું વર્ત શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ.સા. તેમજ તેમની શુશીષ્યાશ્રી કનક પ્રભાશ્રીજી મ.સા. આદિ ઠાણાં દસનું ચોમાસું થયેલ તેમની નિશ્રામાં આરાધનાનો પ્રવાહ ખૂબ જ ચાલ્યો. દ્રવ્યક્ષેત્ર કાળભાવે ભાવ યાત્રાની આરાધના શ્રી સંઘમાં થયેલ તેમાં ચડતા પરિણામે વોહરા હાલચંદભાઈ ખેતશીભાઈ પરિવારે (તેમના સુપુત્રી બબલદાસભાઈ, બાબુલાલભાઈ, હીરાભાઈ, પૂનમચંદભાઈ) ચડતા પરિણામે સમેતશિખરજીની ભાવયાત્રા શ્રી સંઘને કરાવીને તેમને તેમના મનોરથ પુરા કરેલ સંવત ૨૦૫૭ના ભાદરવા વદ-૬ રવિવાર. ૯-૯-૨૦૦૧ દોશી સેવંતીલાલ વાડીલાલ For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહામોંઘા અને મહામૂલાં મળેલા આપણા તીર્થનો મહિમા અપરંપાર છે... એની યાત્રા કરવાથી જ તો અઢળક પુણ્ય બંધાય... પણ એનું સ્પર્શન કરો, દર્શન કરો અરે માત્ર સ્મરણ કરી ને તો પણ જબ્બર લાભ પ્રાપ્ત થાય તેવું આપણા મહાપુરુષોએ જણાવ્યું છે. એમ કહેવાય છે કે શત્રુંજય તીર્થને અનુલક્ષીને વર્ષમાં આવતા અમુક દિવસો જેવાં કે કાર્તિકી પૂનમ, ફાગણ તેરસ, ચૈત્રી પૂનમ, અખાત્રીજ આદિના દિવસોમાં પ્રભુ શ્રી સીમંધર સ્વામી પણ પોતાની દેશનામાં શ્રી શત્રુંજય મહાતીર્થનું વર્ણન કરતાં હોય છે. તીર્થંકર પ્રભુની અમોઘવાણીમાં થતું શ્રી શત્રુંજય મહાતીર્થનું માત્ર વર્ણન સાંભળતાં ત્યાં ઉપસ્થિત પુણ્યાત્માઓ એવા તો ભાવવિભોર બની જાય છે, શત્રુંજયગિરિ પ્રત્યે માત્ર પોતાની કલ્પનાથી એવા ભાવિત બની જાય છે કે ત્યાં ને ત્યાં જ ઘનઘાતી ચારે ય કર્મોનો ભુક્કો બોલાવી તે જ ક્ષણે કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે. - હવે કલ્પના કરો કે જેના માત્ર સ્મરણમાં આટલી જબ્બર તાકાત તો એના દર્શનમાં, સ્પર્શનમાં કે પૂજનમાં કેવી જોરદાર તાકાત ધરબાયેલી હશે? For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આથી તો સવારે સકલતીર્થના પાઠ દ્વારા મુખ્ય મુખ્ય તીર્થોનું સ્મરણ કરવાનું વિધાન દર્શાવ્યું છે ને? સમેતશિખરજી પણ એવું જ ગરવું તીરથ છે. એની યાત્રા પણ મહાલાભકારી દર્શાવી છે. એની સાક્ષાતયાત્રા તો કેવી ફળવતી છે એ આપણે આગળ જોઈશું પણ એની ભાવયાત્રાય સુખકારી ને દુઃખહારી છે. આજે આપણે એની ભાવયાત્રામાં જોડાવાનું છે. પૂજય ગુરુદેવશ્રીના મુખે તેનું વર્ણન સાંભળવાનું છે. બની શકે તો આંખો બંધ રાખી ગુરુદેવશ્રી જે જે વર્ણન કરે છે તે તીર્થો અને મૂળનાયક પ્રભુને સાક્ષાત્ કરતાં રહો પણ, મનથી તો આપણે એની એવી જ કલ્પના કરવાની છે કે આપણે ઘણા મોટા વિશાલ સમુદાય સાથે ભળ્યા છીએ અને વાજતે ગાજતે નીકળ્યા છીએ... સર્વપ્રથમ આપણા નવરંગપુરા જૈન સંઘના પ્રમુખ દેરાસરે શ્રી મુનિસુવ્રત સ્વામીને ભેટી લઈએ એ દાદાની પરમકૃપાથી આપણી યાત્રા નિર્વિને પૂર્ણ થવા પામે છે. કેવા અદ્દભુત લાગે છે દાદા મુનિસુવ્રત સ્વામી... બધા હાથ જોડીને બોલો મ For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ જગન્મહામોહનિદ્રા પ્રત્યુષસમયોપમમ્ મુનિસુવ્રત નાથસ્ય, દેશના વચનં તુમઃ હે પ્રભો ! તારા આશીર્વાદ લઈને અમો નીકળીએ છીએ અમને કોઈ વિદન નહિ નડે એવો પુરો વિશ્વાસ છે. ચાલો, હવે બધા સાથે જ... અહોહોહો.. કેવું ભવ્ય વાતાવરણ છે. કેવો મોટો જનસમુદાય છે. પેલા બેન્ડવાળા પણ ધૂન ગાઈ રહ્યા છે. ચાલો આપણે પણ સાથે ગાવા લાગીએ... (રાગ... ધૂન મચાવો અરિહંતની રે) ચાલો શિખરજી જઈએ રે હો યાત્રાના રસિયા યાત્રાના રસિયા શિવસુખ રસિયા, ચાલો... ડગ ડગ ભરતાં કષ્ટ ઉઠાવો કષ્ટ ઉઠાવો ને કર્મ ખપાવો કર્મ ખપાવી સુખ પામીએ રે શિખરજીના તીર્થનો મહિમા છે ભારી For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાવન તીરથ છે મનોહારી મુક્તિની મંઝિલ પામીએ રે હો, વીશ વીશ જિનવર મોક્ષે સિધાવ્યા અનંત આત્માએ કર્મ ખપાવ્યા કર્મ ખપાવવા ગાઈએ રે હો, વીશ વીશ છટ્ટનું તપ છે મોટું પણ કાયરને લાગે છે છેટું રસિયાને લાગે ના મોટું રે હો. ઓહોહો... તલ્લીન બની ગયા સહુ ! પણ એમાં અમદાવાદ તો કેટલું દૂર રહી ગયું... રે ગુજરાત ગયું ને મધ્યપ્રદેશ ગયું. અરે છેક ઉત્તરપ્રદેશમાં આવી ગયા...! ઓહ ! આ ધરતી તો વારાણસીની... થોડી ક્ષણોનું મ્યુઝીક... સંગીત... પછી... આ ધરતી છે : વારાણસીની ભેલુપૂરની ભૂમિ ! હા. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવંતના જન્મ દ્વારા પાવન બનેલી એ જ ભેલુપૂરની ભૂમિ !! શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનો જ્યાં જન્મ થયો હતો, ત્યાં જ તે સ્થળે, આ કેવી નમણી અને નાજુક શ્રી શામળા પાર્શ્વનાથ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવંતની ૨૫૦૦ વર્ષ પુરાણી મનોહારિણી સુંદર મૂર્તિ સોહી રહી છે. મૂલનાયક શ્રી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંત અને અન્ય જિનમૂર્તિઓ – શ્રી શાંતિનાથ, શ્રી નેમિનાથ વગેરે પ્રભુજીઓ પણ કેવા સરસ છે ! અને આ ભમતિમાં જુઓ... નાની અનોખા પ્રકારની કેટલી પ્રાચીન પ્રતિમાજી છે ! બધા સાથે મળીને બોલો કમઠે ધરણેન્દ્ર ચ, સ્વોચિતં કર્મ કુતિ, પ્રભુસ્તુલ્યમનોવૃત્તિઃ, પાર્શ્વનાથઃ શ્રિયેઽસ્તુ વઃ ॥ ચાલો... હવે ગંગાના ઘાટે આવેલા શ્રી પાર્શ્વપ્રભુજીના દેરાસરે જઈએ... જુઓ; આ સામે ભાગિરથી ગંગાના નીર હિલોળા લઈ રહ્યા છે. આ એ સ્થળ છે : જ્યાં ગંગાના કિનારે હજારો વર્ષ પહેલાં ધૂણી ધખાવીને કમઠ તપાસ બેઠો હતો. એણે ધખાવેલી ધૂણીના લાકડામાં એક સર્પ બળી રહ્યો હતો. શ્રી પાર્શ્વકુમારે જ્ઞાનબળથી આ જાણ્યું.. અને તેઓ અશ્વારૂઢ બનીને અહીં આવ્યા અને બળતા સર્પને તેમણે બચાવ્યો. નવકાર મહામંત્ર સંભળાવીને તેઓને શાતા આપી. સર્પ નાગરાજ ધરણેન્દ્ર બન્યા. - For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સ્થળે કેવું સુંદર અને ભવ્ય જિનાલય છે !! ચાલો... મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવંતની સન્મુખ આપણે વંદન – ચૈત્યવંદન કરીએ. ચૈત્યવંદન જય જય જગચિંતામણી જંગ નાયક જિનરાજ અશ્વસેન કુલ દિનમણિ નગરી આહોરમાંજ અહિલંછન તનુ શોભતો નીલવર્ણ સુખકાર વામાનંદન વંદીયે પામીજે ભવપાર સુરીશ્વર રાજેન્દ્રજી તેવીશમા જિનરાજ. પ્રમોદરૂચિ મોય દીજીયે વંછિત શિવસુખ કાજ સ્તવન લગાઈ દેતુ મનકો પ્રભુ ભક્તિ મે તન કો વચન કો વર અર્પણ જીવન ધન કો લગાઈ હે. આજ જાવે કાલ જાવે જાવે દિવસ ને રાત ભૈયા કિસકા હૈ સંગાથ પ્રભુ ભક્તિ મેં લગાદે અપને - ૨ જીવન કે હર ક્ષણ કો લગાઈ દે. - - . (૧૦) - - - - - - - - - - - - - - - For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ કરતે પાર ઉતરતે ભક્તિ જગ મેં મહાન ભૈયા ભક્તિ સે કલ્યાણ । સચ્ચે દિલ સે ભક્તિ કરકે... ૨ પાર ઉતર ભવરણ કો લગાઈ દે... ભક્તિ ભાવે કર સુખ પાવે ભક્તિ ભય હરનાર ભૈયા ભક્તિ પરમ ઉદાર ઈસ દુનિયા મેં ભક્તિ તારક કહતે હૈં જન-જન કો લગાઈ દે... આતમ શાન્તિ કારક-તારક ભક્તિ શિવદાતાર ભૈયા ભક્તિ જગદાધાર સોચ સમઝ માનવ તું દિલ મે. કર લે પ્રભુ ભજન કો લગાઈ દે... સુરીશ્વર રાજેન્દ્ર બતાઈ ભક્તિ ગુણ ભંડાર ભૈયા ભક્તિ સે જયકાર જયન્તસેન પ્રભુ પારસ ચરણે... ૨ લગાદે સચ્ચી લગનકો લગાઈ દે. ૧૧ For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir થોય દર્શન શુચિકારી તપ્ત સંસાર વારી વિઘન વિપદ હારી – ભાવના શુદ્ધિ ધારી જગતિ જયકારી – વાણી રાજેન્દ્ર કેરી ઘરત જયન્તચિત્તે – દુર ભવચક્ર કેરી. ત્યારબાદ, વાજતે-ગાજતે આપણે સહુ ભદૈની જઈએ. અહોહો ! આ એ ધન્ય ધરતી ઉપર આપણે આવી ઊભા છીએ કે જયાં પ્રભુશ્રી સુપાર્શ્વનાથ સ્વામીજીના ચારચાર કલ્યાણકો – ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન થાય છે. ખરેખર આ ભૂમિ કેવી ભાગ્યવંતી છે ! કેવો સુંદર યોગ ! ભેલપૂરમાં પાર્શ્વનાથ તો ભદૈનીમાં સુપાર્શ્વનાથ... પાર્શ્વ-સુપાર્શ્વ સાથે ને સાથે.! ચાલો અહીં ખૂબ ભાવપૂર્ણ હૃદય વડે પ્રભુજીનાં દર્શન-વંદન કરીએ.. બધા સાથે બોલો. સ્તુતિ શ્રી સુપાર્શ્વજિનેન્દ્રાય, મહેન્દ્રમણિતાંઘયે, નમતુર્વર્ણ સંઘ, ગગનાભોગભાસ્વતે. ૧ ૨ For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થોય વાણી જીનવરની પરમાનંદ પ્રદાય સૂરિ રાજેન્દ્ર ભાષી સમનસરણ સુખદાય ધરો યતીન્દ્ર કહતે નિશ્ચલ મનવચકાય જય જયન્તસેન નિત સુખસમ્પતિ સવિ થાય અહીંથી હવે આપણે ચાલો; વિહાર કરીને પહોંચીએ ! શિખરજીની યાત્રા કરવા ચાલો આપણે જઈએ. સિંહપુરની યાત્રા કરવા. ચાલો આપણે જઈએ ! લો. આ સિંહપુરી આવી પણ ગયું. ભગવાન શ્રી શ્રેયાંસનાથ સ્વામીજીના ચાર ચાર કલ્યાણકો – ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળજ્ઞાન જ્યાં થયા હતા એવી ધર્મવંતી ધરા છે. સિંહપુરીની. જુઓ. સામે કેવું સુંદર સોહે છે : અગિયારમાં શ્રેયાંસપ્રભુજીનું દહેરાસર? અને કેવી સુન્દર રમણીય સોહે છે શ્રેયાંસનાથ પ્રભુની પ્રતિમા ! ચાલો; સહુ સાથે મળી ગાઈએ. ૧૩ - For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવરોગાજંતુનાં મગદંકારદર્શન, નિઃશ્રેયસશ્રીરમણ , શ્રેયાંસદ શ્રેયસેડતુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય જિન વચન ભવ સંતાપ હારી સૌખ્યકારી સર્વદા; જગ સૂરિવર રાજેન્દ્ર કહતે આત્મગુણ કી સંપદા | ઇસ લોક મેં હૈ દ્વાદશાંગી, ગ્રંથ ગુણ્ડિત ગણધરા; વર જયન્તસેન યતીન્દ્ર ગુરુપદ સેવના હૈ અઘહરા / વાહ ! આ જિનાલયની આસપાસ વિશાળ બગીચો છે. આ બગીચો વિધવિધ રંગબેરંગી સુગંધીદાર ફૂલો અને ગુલાબોના પમરાટથી પુલકિત બન્યો જણાય છે. જુઓ : સુંદર અને વિશાળ આ આશ્ર વૃક્ષો ! મનહરણા આ ઉદ્યાનથી મંડિત પ્રભુજીનું જિનાલય અને આ જિનાલયમાં શ્રેયાંસનાથ પ્રભુજી કેવા મનોહારી અને મનભાવન છે !!! ચાલો; હવે ચન્દ્રપુરી જઈએ. જુઓ આ ગંગાનદીનો રમણીય કિનારો દેખાય છે ને? ત્યાં નમનીય શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર કેવું ભવ્ય દીસે (૧૪ For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. અહીં પહેલાં ચન્દ્રપુરી નામની નગરી હતી. આજે તો આ ચન્દ્રપુરી નાનકડું ગામડું છે. ચન્દ્રપુરી એટલે આઠમા ચન્દ્રપ્રભસ્વામીજીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણકોથી ધન્ય બનેલી ધર્મધરા. અરે ! આ ધરતીની રજકણને ય માથે લગાડે. આ ભૂમિનો સ્પર્શ પણ ભાગ્યવંતાઓને જ મળે છે છે ! જુઓ... પેલા ભાગ્યશાળી તો ગંગાનું નીર લઈને આવ્યા અને તેને ગાળીને શુદ્ધ કરીને શરીરે સ્નાન કરીને હવે જિનપૂજા અને ચૈત્યવંદન રૂપી ભાવ સ્નાન કરી રહ્યા છે ! વાહ ! કેવી સરસ ભક્તિ ! સહુ સાથે બોલો ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્રઃ મરિચિર્નિચોયજ્વલા, મૂર્તિમૂર્ત સિત ધ્યાન, નિમિત્તેવ શ્રિયેડસ્તુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય સૂરિરાજેન્દ્ર મુખભારતી એ, ભાવ ભરે ભરપૂર તો ! જયન્તસેન નિત સદ્હે એ, કરમ ભરમ ચકચૂર તો ! ચન્દ્રપ્રભસ્વામીજી ઉપરાંત, આ મહાવીરસ્વામી ! આ For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમિનાથ અને આ પાર્શ્વનાથ આદિ જિનબિમ્બો ય જુહારવા જેવા છે ! નમો જિણાણે, નમો જિણાણે ! આ સઘળા જિનવરોને ભાવપૂર્ણ નમસ્કાર ! હે ભગવંતો ! આપને કરેલો ભાવભર્યા નમસ્કારોથી અમારા સર્વ ભયો નાશ પામો !! વિનાશ પામો ! ચાલો... હવે આપણે જઈએ પટણાની પુણ્યભૂમિ પર ! આ જુઓ.. પેલો “અગમકૂવો' છે ! આ કૂવા માટે એમ કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાના ૯૯ ભાઈઓને કાપીને કૂવામાં ફેંકી દીધા હતા. તેથી આને “અગમકૂવો' કહેવાય છે. કેટલાક ઈતિહાસના જાણકારોના મંતવ્ય પ્રમાણે આ કૂવાની પાસેના સ્થળે સર્વ પ્રથમ વાર “આગમ વાંચના થઈ હતી. તેથી તેનું સાચું નામ “આગમકૂવો' છે. ચાલો. આગળ વધો ! આ પેલું સ્થળ છે તે “ગુલઝારી બાગ’ કહેવાય છે. આ સ્થળમાં પરમ સુશ્રવાક સુદર્શન શેઠ મોક્ષે પધાર્યા હતા. તેમની આ દેરી છે. દર્શન કરો એ મહાશ્રાવકના ! બધા સાથે મળીને બોલો... (૧૬ For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ અભયારાણી હતી પટરાણી શેઠ સુદર્શને મોદીજી, થાકી શીલવંતા નર ઉપર, આળ જ દીધી ખોટીજી, સજા ફૂલીની રાજા દવે, શૂલી સિંહાસન થાવેજી, શેઠ સુદર્શન થયાં અહીં ધ્યાની, વંદુ તેહના પાયજી. અને આ નજદીકમાં છે તે સ્થૂલભદ્રજીનાં પગલાં છે આ જ ભૂમિ ઉપર રૂપકોશાનો મહેલ હતો. જયાં રૂપકોશાનું સ્નાન-તળાવ હતું, ત્યાં તે પદ્મહદ સરોવર આજે કેવળ કાદવનો ભંડાર છે ! આ કામવિજેતા સ્થૂલભદ્રજીનાં પગલાં જુઓ. ત્રણ પ્રદક્ષિણા આપો. આ મહાત્મા તો જૈનશાસનના ઇતિહાસમાં અજોડ હતાં. એમના ચરણોમાં ચાલો ભાવથી વંદન કરીએ અને આપણી જનમોજનમની વાસનાઓનો વિલય માંગીએ. ચાલો સાથે ગાઈએ... સ્તુતિ કોશા વેશ્યા બોધવા કાજે, આવી રહ્યા ચિત્રશાલજી કોશા વેશ્યા ચાર મહિના, લટકા મટકા મારેજી પણ શીલવંતા મુનિવર મોટા, વેશ્યા કરે પ્રતિબુદ્ધજી સ્થૂલભદ્રના ચરણે વંદન, કરતાં આતમ શુદ્ધજી ૧૮ લોગસ્સનો કાઉસગ્ગ. ૧૮ ખમાસમણાં. ૧૭ For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થૂલભદ્રજીની માળાનો જાપ અનુકૂળતા મુજબ કરી શકાય. ચાલો હવે આપણે પટણા સિટિમાં ગઈ ચોવીશીના તીર્થંકર પરમાત્મા શ્રી વિશાળનાથ પ્રભુને ભેટીએ. અહો ! મનોહારિણી, ભવોદધિતારિણી આ મૂર્તિ કેવી સુંદર દીસે છે !! નમો જિણાણે પ્રભુ ! ચાલો : ચૈત્યવંદન કરીએ. અરે ! બહાર કયાં ચાલ્યા ? અહીં ઉપર આવો. ઉપરના માળે : બારસો વર્ષ પ્રાચીન શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની સુંદર પ્રતિમા છે. પ્રતિમાજી બનાવતાં એના ઉપર જ વસ્ત્ર-આભૂષણો કોતરાયેલાં છે. અહો ! કેવી સુંદર લાગે છે; આ પ્રતિમા ! હજી આપણી યાત્રા ઘણી લાંબી છે. હવે અહીંથી સીધા કુંડલપુર જવાનું છે. મ્યુઝિક પ્રયાણ થઈ રહ્યું હોય તેવું ! અહો ! આ નાલંદા-કુંડલપુરની ભૂમિ ઉપર આપણે આવી ઊભા. આ બે ગામ છે, છતાં એક જ શહેર જેવું છે !!! ચાલો ! હવે કુંડલપુર જઈએ. અહો આ સામે દેખાય (૧૮) For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે તે પાંચ શિખરોથી શોભતું જિનાલય કેવું ભવ્ય છે !! મૂળનાયક શ્રી ઋષભદેવની પ્રતિમા સંપ્રતિ મહારાજાના સમયની છે. પ્રભુજીના દર્શન કરો. દર્શનદેવ-દેવસ્ય... દર્શન પાપનાશન, દર્શન સ્વર્ગસોપાન, દર્શનમોક્ષસાધનમ્ | આ કુંડલપુર એટલે દેવાધિદેવ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પ્રથમ માતા-પિતા અર્થાત ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણીનું ગામ ! આ જ ધન્ય ભૂમિમાં માતા દેવાનંદાની કૂખે શ્રીવર્ધમાન કુમારનો પુણ્યાત્મા ૮ર દિવસ ગર્ભ-અવસ્થામાં રહ્યો હતો ! અને આ કુંડલપુર એ જ છે : ભગવાન શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીની જન્મભૂમિ ! આ કુંડલપુરનું બીજું નામ ગોબરગામ' પણ છે. સ્તુતિ Íવ ગુબ્બર જન્મ શ્રીમદ્ ઇન્દ્રભૂતિ મુનીશ કા ! વસુભૂતિ પૃથ્વી માત નન્દન ગણપતિ વાગીશ કા / યહ તીર્થ કુડલપુર કહાતા વર્તમાન લલામ હૈ | પ્રાચીન તમ ઇસ તીર્થ કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ ! ૧૯ For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો ! હવે જઈએ નાલંદા ! જુઓ આ નાલંદાના જિનાલયમાં પણ મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવંત વિરાજે છે; ઉપરાંત શ્રી શાંતિનાથ, શ્રી મહાવીર સ્વામી અને શ્રી પાર્શ્વનાથ પ્રભુજીની શ્યામવર્ણી પ્રતિમાઓ તથા શ્રી ગૌતમસ્વામીજીના પગલાં અત્યંત પ્રાચીન અને કેવા આફ્લાદકારી છે !!! ચાલો, હવે 12 કિ.મી.નો વિહાર કરીને આપણે ઝટપટ રાજગૃહીમાં પહોંચીએ. લો. આ આવ્યું રાજગૃહી ! અહીં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામીજીનું જિનાલય કેવું સરસ છે ! દાદાની પ્રતિમા ખરેખર દિવ્ય લાગે છે ! અને આ લાલ રંગનું કોતરણીવાળું, કલા-કોતરણીઓથી યુક્ત આ જિનાલય કેટલું ભવ્ય લાગે છે ! ચૈત્યવંદન : પદ્મ પ્રભુ ને વાસુપૂજ્ય દોય રાતા લહિયે ચન્દ્ર પ્રભુ ને સુવિધિનાથ દો ઉજ્જવલ કહિયે મલ્લિનાથને પાર્શ્વનાથ દો નીલા નિરખ્યા (20) For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનીસુવ્રત ને નેમનાથ દો અંજન સરિખા સોલે જિન કંચન સમા એહવા જિન ચોવીશ ધીર વિમલ પંડિત તણો જ્ઞાન વિમલ કહે શિષ્ય. સ્તવન : ધન્ય દિવસ આજ, મુનિસુવ્રત મહારાજ મારા અન્તર વૈરી વારજો । મલ્યા પુણ્યે જિનરાજ, ત્રણ ભુવન શિરતાજ મારા અન્તર વૈરી વારજો ! ક્ષમા નમ્રતાનો દિલ વાસ હો ભાવ શુદ્ધિનો નિત્ય નિવાસ હો. પ્રભુ રહીને હજુર, મારી સુણજો જરૂર મારા અન્તર... ૧ અનાશક્તિનો નાથ વિકાસ હો, દૃષ્ટિવાદનો સત્ય પ્રકાશ હો. સુણો ત્રિભુવન તાત, સ્વામી હૈયાની વાત મારા અન્તર...૨ મારા હૈયે સરલતા હો ભરી, સ્નેહ સમતા રહો દિલ હર ઘડી ચાહું નિત્ય સ્વામી, સુણજો અન્તર્યામી મારા અન્તર... ૩ શત્રુ મિત્ર પ્રતિ સમભાવ હો, દ્વેષ ઇર્ષ્યાનો હૈયે અભાવ હો મારું એક જ પણ, કર્યું જીવન અર્પણ મારા અન્તર... ૪ સૂરિ રાજેન્દ્ર દિલમાં પધારજો, સૂરિ યતીન્દ્ર આસ્થા વધારજો કહે જયન્તસેન પ્રભુ સાંભલજો વેણ મારા અન્તર... ૫ ૨૧ For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નમો જિણાણું ! નમો જિણાણા! પ્રભુજીના દર્શન કરો. રાજગૃહીમાં પાંચ પર્વતો આવેલા છે. ચાલો.. આપણે એ પાવન ગિરિઓની યાત્રા કરવા જઈએ... આ જુઓ : પહેલો પર્વત વિપુલાચલગિરિ ! નીચે તળેટીએ મહાવીર પ્રભુજીના અતિપ્રાચીન પગલાં છે. તેને ભાવથી પ્રણામ કરીએ. અરિહંત ચેઈયાણ કરવું. થોય પ્રભુ વીર વંદન, દુરિત ખંડન, તીર્થ મંડન વિભુવરા, ભવ વારિધિ જિન તરણ તારણ, નિત્ય પૂજિત સુરનરા, જિનચંદ હરતે, ફંદ ભવને, કંદ શિવતરૂ જયકરા, ત્રલોક તારક, અધ નિવારક નાથ નિર્મલ સુખકરા || - હવે પર્વત ચડવા માંડો. આ પર્વત ઉપર, પરમતારક | શ્રી મુનિસુવ્રતસ્વામીના ચાર કલ્યાણકો જયાં થયા છે તે પુણ્યભૂમિ પર તે પરમતારક પ્રભુના પગલાં છે. નમો જિણાણું ! અને આ બાજુ બાળમુનિ અઈમુત્તા કેવલીના અતિ પ્રાચીન (પ્રાયઃ ૧૮૨૫ની સાલની) કાળા આરસમાં કોતરેલી સુંદર પ્રતિમાજી છે. અનંત વંદન હો અઈમુત્તા કેવળીને ! (૨ રમ For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો ! ચાલો ! હવે વિપુલાચલગિરિએથી નીચે ઉતરી ને આપણે બીજા રત્નગિરિ પર્વતની જાત્રા કરવા જઈએ ! યાત્રિકો ! આ પર્વતનું ચઢાણ જરા આકરું છે. પણ ગભરાશો નહિ ! શાસનદેવો આપણી સાથે જ છે ! અહોહો ! જોતજોતામાં તો આપણે ગિરિવર ચઢી ગયા. જુઓ : શાંતિનાથ ભગવાનની ચૌમુખ આકારે સુંદર જિનપ્રતિમાઓ અહીં હતી. તેમાં મુખ્ય બાજુ અને ડાબી બાજુ જિનમૂર્તિઓ છે. પરંતુ અન્ય બે જિનમૂર્તિઓ અહીં નથી. કદાચ તે ચોરાઈ ગઈ હોવાનો સંભવ છે. શ્રી શાંતિનાથ ભવંતની ચરણપાદુકાઓ વિરાજીત છે. ચાલો ત્યાં વંદન કરીએ. અરિહંત ચેઈયાણ કરવું. થોય પ્રમાણ નય નિક્ષેપ ગ્રંથિત, અંગ બાહ્ય પ્રવિષ્ઠ હૈ, મદ મોહ માયા તમ વિદારક, આત્મ સાધન ઇષ્ટ હૈ, સૂરિવર રાજેન્દ્ર ભાષિત સુખદ સંપદ કારિણી, વાણી યતીન્દ્ર જયન્ત વન્દ, વિમલ ભવનિધિ તારિણી // બોલો બધા સાથે : શ્રી શાંતિનાથ ભગવાન કી જય. - ૨૩ For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો. હવે રત્નગિરિથી નીચે ઉતરીને રોડે રોડે થોડું ચાલશો એટલે ત્રીજો ઉદયગિરિ પર્વત આવશે. અહો ! આપણે તો ત્રીજા ગિરિ ઉપર પણ આવી ગયા. અહીં ગિરિ ઉપર દેરીમાં મૂળનાયક પરમાત્માની જગ્યાએ સુંદર ગોખલો વિદ્યમાન છે. પરંતુ તેમાં પ્રભુજી જ નથી. ડાબી બાજુએ ચન્દ્રપ્રભસ્વામીજી અને જમણી બાજુએ પાર્શ્વનાથ ભગવંતની ચરણ પાદુકાઓ છે. ચાલો! અહીં પ્રભુજીનું ચૈત્યવંદન કરીએ. અરિહંત ચેઈયાણ કરવું. થાય પરમ સુખદા વિમલ વાણી, તાપ શાન્તિ સુકારિણી, શુભ ભાવ વર્ધક, સિદ્ધિ સર્જક, રાગ દ્વેષ નિવારિણી, નય ભંગી ભાષી, ગુણ વિકાસી, સૂરિ રાજેન્દ્ર સર્વદા, કર જ્યન્ત સૂરિ યતીન્દ્ર વંદન, ભાવ ભક્તિ ઘર સદા // હવે આપણે ચોથા પર્વત-સુવર્ણગિરિ પર જઈએ. આ પહાડનો ચઢાવ લાંબો છે. અંદાજે દોઢ કિ.મી. છે. ૧OOO પગથિયાઓનું ચઢાણ અને જંગલમય માર્ગ છે. એકલા જવાની પરવાનગી અપાતી નથી. પણ આપણે તો સમૂહમાં છીએ. આપણને શો વાંધો ? (૨૪ For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - પર્વતની તળેટીમાં આ જે કૂવો દેખાય છે તેને લોકો શાલિભદ્રનો ભંડાર કહે છે. આ પર્વત ઉપર શ્રીચન્દ્રપ્રભસ્વામીજી, શ્રી મહાવીર સ્વામીજી તથા આદીશ્વર પ્રભુજીની ચરણ પાદુકા વિરાજે છે. ચાલો ! સહુ સાથે પ્રભુ-સમક્ષ ચૈત્યવંદન કરીએ. પાંચમો પર્વત છે. વૈભારગિરિ. તેનું બીજું નામ ‘ભાવગિરિ છે. પહાડની પાછળની બાજુએ શાલિભદ્રજીનો | ભંડાર અને રોહિણેય ચોરની ગુફા આવેલી છે. સરસ્વતી દેવીની ખંડિત છતાં આ મૂર્તિ કેવી ભવ્ય દીસે છે ! ખોદકામ કરતાં મળી આવેલી પ્રભુ મહાવીર નિજમાતા ત્રિશલાદેવી સાથે સૂતા છે, તે મૂર્તિ સરસ લાગે છે. આ પર્વત ઉપર શ્રી શાંતિનાથ પ્રભુજીનું શિખરબદ્ધ જિનાલય છે. ચાલો ! પ્રભુજીના ભાવથી દર્શન કરીએ. ચૈત્યવંદન શાંતિ જિનેશ્વર સાહિબા જગ શાંતિ કરનાર અખિલાનંદી નિરખતા હૈયે હર્ષ અપાર અકલંકી અવિકલ દશા, આત્માનંદી નાથ શરણ ગ્રહણ પ્રભુ તાહરૂ તારો પકડી હાથ તું તારક જગ દિન મણિ તું દેવાધિદેવ (૨૫) For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - તુજ પદ પંકજ સેવના, શક્તિ દા નીતમેવ સૂરિ રાજેન્દ્ર નમો નમો નિત્યાનંદ જિણંદ જયન્તસેન શાંતિપ્રદા નિરખ્યા જ્ઞાન નિણંદ. સ્તવન હો વિતરાગી ! ભવના બંધન મારા નાથ નિવારજો. હો બડભાગી | દર્શન તારું પામ્યો મિથ્યા વારજો. કુગુરૂ કુસંગે પરિવરિયો, લખ ચોરાશી ફેરા ફરિયો ભવ સાયરથી નહિ - નિસ્તરીયો... હો વીતરાગી.. ૧ નહી દીધું દેતાને વાર્યા, તપ શીયલને પણ મેં નહીં ધાર્યા પ્રભુ ! અનંત જન્મ એથી હાર્યા. હો વીતરાગી. ર પર અવગુણ જીભ થકી ગાયા, પર અવગુણ કાનો ને ભાયા નહીં જાણું અવગુણ દુ:ખ દાયા હો વીતરાગી.. ૩ પર નારીમાં હું લલચાયો, ભવ-ભવમાં એથી અથડાયો પુણ્યોદયે તુમ શરણે આયો... હો વીતરાગી. ૪ તમે રાગ-દ્વેષથી મુક્ત થયા, અમે રંગરાગથી યુક્ત રહ્યા અમે ભુલ્યા તારા વચન કહ્યા.. હો વીતરાગી... ૫ સૂરી રાજેન્દ્ર પદવી ધારી, યતીન્દ્ર ચરણ પાવનકારી જાઉં જયન્તસેન તરસ બલિહારી... હો વિતરાગી. ૬ -(૨૬ For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ શાંતિ જિગંદા શિવ સુખ કંદા પરમાનંદી દિગંદાજી જ્ઞાન દીપક ભવ ભયના જીવક દાયક સૌખ્ય સુનંદાજી આતમ રિપુગણ હતા સંતા પરમ પૂજ્ય શિવ કંતાજી સૂરિ રાજેન્દ્ર જયન્તસેનને દાયક સત્ય સુખંથાજી. ચાલો ! આ બાજુમાં મુનિસુવ્રતસ્વામીજીના દેરાસરે જઈએ. અહીં ઋષભદેવ, શાંતિનાથ, નેમિનાથ અને પાર્શ્વનાથ પ્રભુજીની ચરણપાદુકાઓ આવેલી છે. બધા તીર્થકર દેવોને નમસ્કાર ! નમો જિણાણું ! ધનાશાલીભદ્ર અહીં આ જ પર્વત ઉપર ધગધગતી શિલા ઉપર અનશન કરીને દેવલોકની પ્રાપ્તિ કરી હતી. અહીં એમની ઊભી અવસ્થાવાળી મૂર્તિઓના દર્શન કરીએ. (સમય હોય તો અત્રે ગુરુવંદન અને ૧૨ લોગ્ગસ્સનો કાઉસગ્ન કરાવવો.) (ઠીક લાગે તો) ધગધગતી શિલા પર સૂઈ જઈને બધાને એક લોગસ્સનો કાઉસગ્ગ અને ધન્ના શાલિભદ્રનું ધ્યાન. “બોલો બોલો રે શાલિભદ્ર ! દો વરિયા” સઝાય. ગાઈ શકાય. પ્રભુ મહાવીરના ગણધરો આ જ પર્વત પર For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણ પામેલા. ચાલો ! તે સહુને અનંત વંદન કરીએ. રાજગૃહીથી વિહાર કરીને, ૧૫ કિ.મી. ચાલીને આપણે પાવાપુરી પહોંચવાનું છે. ચાલો ! ચાલો ! ઝટપટ ચાલો ! (સંગીત : મ્યુઝિક...) લો... આપણે પાવાપુરીની પુણ્યભૂમિ ઉપર આવી ઊભા છીએ. આ જુઓ આપણો સંઘ જલમંદિરના દ્વારે આવી ઊભો છે. જય જય શ્રી મહાવીર ! ત્રિશલાનંદન વીર કી ! જય બોલો મહાવીર કી ! (વીરધૂન) જુઓ ! મહાવીરનું નામ પણ મનમાં કેવી અજબ મીઠાશ અને તનમાં ગજબનું જોશ ભરી દે છે ! અહો આ જળમંદિરનો દ00 ફુટ લાંબો પુલ જુઓ. આ જળમંદિરની આસપાસના વિશાળ જળરાશિમાં વિકસિત બનેલાં અસંખ્ય કમળો જુઓ ! એ કમળપત્રો પર પડતાં જળબિંદુઓ ! અરે ! ક્યાંક કમળપત્રો પર સર્પો સૂતેલા પણ દેખાય છે. વાતાવરણ કેવું રળિયામણું લાગે છે મંદ મંદ મીઠો મીઠો પવન... પૂલ પર દોડતા યાત્રિકો ! આહાહા ! કેવું સરસ લાગે છે, આ રમણીય દૃશ્ય ! રોમરાજી કેવી વિકસ્વર બની જાય છે; નહીં ? -(૨૮) For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મને સમક્ષ કલ્પના ખડી કરો કે સાક્ષાત્ વીરપ્રભુ સ્વયં સંદેહ અહીં ઊભા છે અને સ્તુતિ કરો. – સ્તુતિ ગાવી. વીરઃ સર્વસુરાસુરેન્દ્રમાહિતો, વીરંબુધાઃ સંશ્રિતાઃ વીરેણાભિહતસ્વકર્મનિચયો, વીરાયનિત્ય નમઃ | વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલ, વીરસ્યઘોરંતપો, વિરે શ્રીધૃતિકીર્તિકાન્તિ નિચય: શ્રીવીર ! ભદ્ર દિશા પછી ચૈત્યવંદનમાં “વીર મને તારો. મહાવીર મને તારો.” સ્તવન ગાવું. પ્રભુ પ્રત્યે સાચી પ્રીત બંધાય ત્યારે ભાવોર્મિઓ હૈયાના તારને કેવી રીતે ઝણઝણાવી જાય છે, તે તમે જોયું ને? ચાલો. અહીંથી આપણે ગુણિયાજી તીર્થ જવાનું છે. ભાઈ ! હવે જલદી કરજો. શિખરજી તીર્થ હવે નજીક ને નજીક આવી રહ્યું છે. (મ્યુઝિક વિહાર થઈ રહ્યો છે.) આ આવ્યું; ગુણિયાજી તીર્થધામ. ગુણિયાજી પહેલાં ગુણશીલ” નામક વનધામ હતું. અહીં પ્રભુ મહાવીર દેવે ચાતુર્માસ વીતાવેલું. ચાતુર્માસમાં જિનવર વીરની પાવન વાણી સાંભળીને હજારો પુણ્યાત્માઓએ શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો (૨૯) For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતો. સરોવરની વચ્ચે કેવું સુંદર જિનમંદિર શોભી રહ્યું છે. જયાં ભગવાન શ્રી મહાવીર પ્રભુજીની મનોહારિણી મૂર્તિ પ્રતિષ્ઠિત છે. ચાલો. વંદન કરીએ વીરને ! અને તરીએ ભવજળ નીરને ! નમો જિણાણું આ જુઓ જિનાલયની બહાર ચારે ખૂણાની છત્રીઓમાં ભગવાન વીરની પાદુકાઓ છે. પવિત્ર ભૂમિમાં પ્રથમ ગણધર ગૌતમ સ્વામીજી ! ને કેવળજ્ઞાની પ્રાપ્તિ થઈ હતી. અને તેઓ અહીં જ નિર્વાણ પામ્યા હતા. બોલો : અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામી કી જય ! (અહીં ગૌતમસ્વામીનો જાપ – યથા સમયે કરાવાય.) શ્રી ગુણીયાજી તીર્થ ઉસ દેવશર્મ વિપ્ર કો ઉપદેશ દે આને લગે, જ્ઞાત કરકે મોક્ષ પ્રભુ સુર ગગન સે જાને લગે | ઇન્દ્રભૂતિ બાત સુન પ્રભુ વિરહ વિહલ હો ગયે, વિલાપ કરકે બાલ જ્યાં પ્રભુ નામ રટતે રહ ગયે . વહ ભૂમિ જર્દા પર ભાઈ ઉનને ભાવના એકત્વ કી, બન ગઈ હૈ ભૂમિ પાવન બાત કહતી તત્ત્વ કી ! ભાવ સે ભવ કો ભગાયા જ્ઞાન કેવલ ધામ હૈ | યહ ગુણીયા તીર્થ જિસકો કોટિ કોટિ પ્રણામ હૈ | (૩૦) For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હવે આપણે આગળ વધવાનું છે. લચ્છવાડ પહોંચીને ત્યાંથી પાંચ કિ.મી. વિહાર કરીને એક સાંકડી નદીના ચારપાંચ પટ વટાવીશું એટલે ક્ષત્રિયકુંડની તળેટી આવશે. જુઓ : આ આવી તળેટી. અહીં પ્રભુ વીરના બે કલ્યાણકો – જન્મ અને દીક્ષા થયેલાં છે. ચાલો આપણે આ પર્વત ચઢવાની શરૂઆત કરીએ. મ્યુઝિક) લો. આપણે પર્વત ઉપર આવેલા ભગવાન શ્રીમહાવીરદેવના શિખર બંધી જિનાલયે આવી પહોચ્યા. જુઓ, ચારે બાજુ પર્વતીય પ્રદેશ અને બગીચાની વચ્ચે આવેલુ આ જિનાલય કેવું ભવ્ય અને રમણીય લાગે છે. મૂળનાયક પ્રભુ વીરની આ પ્રતિમા કેવી સુંદર, અભુત અને આહલાદક છે!!! દુનિયામાં ક્યાં જોડો ન જડે એવી આ પ્રતિમા છે. હોય જ ને ! એ બનાવી છે કોણે? રાજા નંદિવર્ધને, ભગવાનના જ મોટાભાઈએ પછી શી ખામી રહે ? ચાલો, ચૈત્યવંદન કરીએ. આ પર્વત ઉપરના “જ્ઞાતખંડ વનમાં જ પ્રભુ વીરે દીક્ષા લીધી હતી. પ્રભુ વીરના ચ્યવન, જન્મ અને દીક્ષા કલ્યાણકોની ધન્ય ધરતી એટલે જ આ ક્ષત્રિયકુંડ તીર્થ ! ૩૧. For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ પ્રભુ વીર કા હૈ ચ્યવન જન્મ ઔર કલ્યાણક કહા । દીક્ષા ગ્રહણ કી હૈ યહાઁ પર તીર્થ તારક હૈ મહા || પર્વત નદી કો પાર કર યાત્રા અનુપમ ધામ હૈ । ક્ષત્રિયકુંડ પવિત્ર ભૂમિ કોટિ કોટિ પ્રણામ હૈ ॥ સ્તવન મહાવીર પ્રભુ પ્યારા, તૂ સબ કા તારણહારા | તેરા શરણા પાયા ઉસને ભવ સે પાયા કિનારા, મહાવીર. દૃઢપ્રહરી જૈસે હિંસક, ઉનકો તને તારે, ઉનકો અર્જુનમાલી સેઠ સુદર્શન, ઓર અનેક ઉબારે, ઔર, કરૂણાધારી વાણી તેરી, દૂર કરે અંધિયારા, મહાવીર. શ્રેણિક તેરા આશ્રય પાકર, તીર્થપતિ પદ પાયા; તીર્થપતિ. પુણિયા શ્રાવક મેઘકુંવર ને, જીવન સફલ બનાયા, જીવન. પંથ ભૂલે પથ કો પાકર કે, સુખ પાયે દુ:ખિયારા, મહાવીર. પંચમકાલ વિરહ પ્રભુ તેરા, તુજ આગમ આધારા, તજ. મિથ્યાતમ ઘનઘોર તથાપિ, ભવ્ય જીવન રખવાલા, ભવ્ય. ભવ ભવ મેં તૂ એક સહારા, તૂ મુઝ પ્રાણાધાર, મહાવીર. ૩૨ For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂરિ રાજેન્દ્ર હો સુર નર પૂજિત, આનન્દ મંગલ કારા, આનંદ સૂરિ યતીન્દ્ર જ્ઞાન દિયા તબ, વન્દન લખલખ વારા, વન્દન “જયન્ત” ચરણ સેવકહૈ તેરા, અન્તર કર ઉજિયારા, મહાવીર ચાલો : હવે આપણે ઋજુવાલિકા નદીએ જવાનું છે. આ આવી ઊભું : ઋજુવાલિકા તીર્થ. એનું બીજું નામ બરાકર તીર્થ ! ઋજુવાલિકા એટલે તીર્થકર ભગવાન શ્રી મહાવીરદેવની કેવળજ્ઞાન ભૂમિ ! આ ધરા ખરેખર પાવન છે. ૨૫૪૮ વર્ષ પૂર્વની આ ઘટનાને નજર સમક્ષ લાવો. એ ઘટનાને, એ દિવ્યપળોને, કેવળજ્ઞાન પ્રાપ્તિની એ પાવન ક્ષણોને, મનની કલ્પના ચક્ષુ સમક્ષ ખડી કરો. જુઓ ! આ તરણતારણહાર પરમપિતા મહાવીર ભગવાન... કેવાં શાંત અને પ્રશમરસ ઝરતાં નયન !. અનંત તેજસ્વિતાના કેન્દ્રીકરણ સમું કેવું આ દિવ્યમુખ છે !! કેવા ગોદોહિકાઆસને વિરાજે છે વિભુ !! એમના મુખની પાછળ ભામંડળની ભવ્ય શોભા સમું ભામંડલ તેજનું કેન્દ્ર બનીને દીપે છે !! જે પ્રભુને થયેલા કેવળજ્ઞાનની પ્રાપ્તિના પ્રતીક સમું દીસે છે ! જગતમાત્રના હિતની ઝંખનામાંથી ઉત્પન્ન થયેલી “સવિ જીવકરું શાસનરસીની” ૩૩--- For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવ્ય કરૂણા જાણે સહજપણે ભેગી થઈને પ્રભુના મુખ પર કેવી વિલસી રહી છે !” ધૂન જગાવો : અરિહંતની.... રે હો ભક્તિના રસિયા.. ધૂન મચાવો : મહાવીરની રે હો ભક્તિના રસિયા... અહીં યથા સમય “ધૂન” જમાવાય. ચાલો : સામૂહિક ચૈત્યવંદન કરીને ભક્તિરસની લહાણ માણીએ. (વીરપ્રભુનું સ્તવન ભાવવાહી બોલવું.) સ્તવન તારો રે તારો રે, મહાવીર મને તારો એક જ તારો સહારો હો... પ્રભુજી.. હો પ્રભુજી તારો દર્શન તારું દુખ હરનારું, મન હરનારું મારું ત્રિશલાનન્દન ચરણે વન્દન, ધ્યાન ધરું છું તમારું ! સાચો રે સાચો રે, પ્રભુજી તારો સથવારો હો.... પ્રભુજી પ્રભુજી તારો સથવારો કંચનવરણી કાયા તારી, દેખી દિલ હર્ષાવે ! ક્ષત્રિયકુંડમાં જન્મ્યા સ્વામી, સુરનર તસ ગુણ ગાવે ! ૩૪ For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપો રે આપો રે. ભવજલથી કિનારો, હો પ્રભુજી, પ્રભુજી, તારો રે અક્ષય સુખનો સાગર છે તું. એકજ બિંદુ દેજે । મારે તો તું એકજ પ્યારો, દુર્ગુણ ને હરી લેજે । વારો રે વારો રે, ભવભ્રમણાને વારો, હો પ્રભુજી... પ્રભુજી, તારો રે સૂરિરાજેન્દ્ર નમે યતીન્દ્ર જગદીપક જયકારા, શાસન નાયક હું તુજ પાયક, માંગું પદ અવિકાર આવ્યો રે આવ્યો રે, જયન્ત પાર ઉતારો, હો પ્રભુજી પ્રભુજી, તારો રે. ચાલો, હવે આપણે સડસડાટ ચાલવા માંડીએ શિખરજી તરફ... ચાલો. શિખરજી તીર્થની યાત્રા કરવા મનમાં તલસાટ જાગ્યો છે. નયનો અધીર બન્યા છે. હૈયે હેતની હેલી ઉછળી રહી છે અને તનમાં તરવરતો તરવરાટ જાગ્યો છે. ચાલો; ઝટપટ ચાલો... સટપટ ચાલો. (મ્યુઝિક... વિહાર.) ૩૫ For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઓહ! આ દૂર દૂર દેખાય એ જ સમેતશિખરજી તીર્થ ! વાહ! આવી પહોંચ્યા આપણે... બોલો જોરથી જય શિખરજી ! જય સમેતશિખરજી ! જય શામળિયા પાર્શ્વનાથ કી જય !!! જય !! જય !!! - ઓહોહો ! કેટલો બધો આનંદ વર્તાય છે સહુના હૈયામાં ! જુઓ તો ખરા !! સહુ કેવા ઉમંગભેર નાચી રહ્યા છે. સહુના પગ આજે થરક થરક થરકી રહ્યા છે. આ આવી ગયું મધુવન... અને આવી ગઈ. આ શ્વેતાંબર કોઠી !! ચાલો અંદર સુંદર નવ-નવ જિનાલ્યો છે. અને મૂળનાયક શામળા પાર્શ્વનાથ ભગવંત તો ભારે સોહામણાં છે. ત્યાં આપણે ચૈત્યવંદન કરવાનું છે. લો. આ આવ્યું. જિનાલય શામળા પારસનાથનું !! ચૈત્યવંદનમાં “કોયલ ટહુકી રહી મધુવન મેં સ્તવન ગાવું, ગવડાવવું. ३६ For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તવન શીખરજી મધુવન મેં કોયલ ટહુંકી રહી મધુવનમેં, પાર્થશામળીયાજી બસો મેરે મનમે; કાશીદેશ વાણારસી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રિયકુલમેં, કોયલ ૧ બાલપણામાં અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં, કોયલ નાગ નિકાલા કાષ્ટ ચિરાકર, નાગકું કિયો સુરપતિ એક છીનમેં, કોયલ ૩ સંયમ લઈ પ્રભુ વિચરવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમેં, કોયલ૦૪ સમેતશિખર પ્રભુ મોક્ષે સિધાવ્યા, પાર્થજીકો મહિમા ત્રણ ભુવનમેં, કોયલ૦૫ ઉદયરતનકી એહી અરજ હૈ, દિલ અટક્યો તોરા ચરણ કમલમે. કોયલ૦ ૬ ચાલો, હવે ભોમિયાજી દાદા પાસે. બોલો ભોમિયાજી મહારાજ કી જય. (૩૭) For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભોમિયાજી આપણા સાધર્મિક છે. સમ્યગદષ્ટિ દેવ છે. શિખરજી તીર્થના અધિષ્ઠાયક છે. તેમને તમે શ્રાવકો “પ્રણામ કરો. સાધુ તેમને “ધર્મલાભ અને સહ પ્રાર્થના કરજો કે : “હ ભોમિયાજી ! અમારી શિખરજીની યાત્રા મંગળકારી બની રહો. આપ અમને સહાય કરજે. અમારી યાત્રાને આપ નિર્વિદન” બનાવજો અને હા ! તમે બધા પોતપોતાની શક્તિ અનુસાર ભોમિયાજીના ભંડારમાં નાણું અર્પણ કરજો હોં ! ચાલો... હવે બધાએ વાજતે ગાજતે ગિરિરાજની તળેટી તરફ પ્રસ્થાન કરવાનું છે. (સંગીત) લો. આ આવી તળેટી ! બોલો : શિખરજીની જય ! જય જય શિખરજી ! જય જય સમેત શિખરજી ! (ગગનભેદી બુલંદ નારાઓ) આ જુઓ ઃ શરૂઆતનો રસ્તો તો બહુ સરળ છે. જુઓ આ ડાબે હાથે છે તે ક્ષેત્રપાળની દેરી છે. હવે થોડું આગળ ચાલો અને હા ! આ આવી તે શિખરજી પર્વતની તળેટી છે અને આ સામે દેખાય છે ને તે આંબાના ઝાડ છે અને પેલું દેખાય છે તે ચંદનનું વન છે !!! કેવી સુંદર ઝાડી – વનરાજી અહીં વિલસે છે. (થોડું આગળ વધતાં) (૩૮) For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરૂઆતમાં આપણે અઢી કિ.મી. ઉપર ચઢી ગયા. આ હવે આવે છે. એ જગ્યાએથી બે રસ્તા પડે છે. આ ડાબી બાજુએ આપણે ચડીને જવાનું છે અને જમણી બાજુવાળો રસ્તે ટ્રેક્ટર જાય છે. એ રસ્તો ‘ડાક-બંગલા’ સુધી જાય છે. (થોડું આગળ વધતાં) અને હવે, આવી જ્યાં ભાતું અપાય છે. તે ધર્મશાળા બાજુમાંથી સનનન સનનન કરતો અવાજ આવી રહ્યો છે. તે શીતળ ઝરણાંનો અવાજ છે. આ “ગાંધર્વ નાળું” છે. અહીં નિરંતર મીઠો કલરવ કરતું શીતળ ઝરણું વહ્યા જ કરે છે. ચાલો... હવે આગળ ચઢીએ. ચઢાણ કપરું છે કેમ ? કંઈ નહિ ધીરે ધીરે ચઢીએ... ચાલો અર્ધે આવી ગયા. આ જુઓ અહીં બે રસ્તા આવે છે. એક રસ્તો ગૌતમસ્વામીની ટેકરીએ જવાય અને બીજો રસ્તો પારસનાથની ટૂંકે જાય છે. આપણે ગૌતમસ્વામીવાળા રસ્તે ઉપર ચઢવાનું છે. પાર્શ્વનાથ છેલ્લે જઈશું ! (થોડે આગળ વધ્યા બાદ) આ બે દેરીઓમાં કોઈ પૂજ્યોનાં પગલા છે. (નામ બરાબર ખબર નથી.) અને આ આવ્યું તે સીતાનાળું. અહીં બારેમાસ સતત પાણી વહ્યા જ કરે છે. ૩૯ For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલો... ભાઈ ઝટપટ ! હજી ઘણે ઊંચે જવાનું છે. ચઢો ! ચઢો ! ભાઈ ! ધીરે ધીરે ચઢતા રહો ! મનમાં પારસને રટતાં રહો ! અને આ આવ્યો તે ચોપરાકુંડ કહેવાય છે. અહીંથી આકરું અને સીધું ચઢાણ શરૂ થાય છે. પણ આ ચઢાણ પૂરું કર્યું કે તરત ગૌતમસ્વામીની ટૂંક આવશે. (સંગીત - મ્યુઝિક) લો. આવી પહોંચ્યા આપણે પ્રથમ ગણધર શ્રી. ગૌતમસ્વામીજીની ટૂંક ! ચાલો. પહેલાં ગુરુ ગૌતમને વંદી લઈએ. પછી સામેની ધર્મશાળામાં થોડીવાર ‘વિસામો કરીશું. બધા સાથે બોલો... અંગૂઠે અમૃત વસે, લબ્ધિતણાં ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. ગૌતમ સ્વામીને વંદન કરાવવું. ગૌતમ સ્વામીના જાપ. “ગૌતમ સ્વામીનું સંસ્કૃત-અષ્ટક” ગાઈ શકાય. પેલી દેખાય તે પાર્થ ટૂંક. ચારે બાજુ વાદળો સાથે (૪૦ For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગેલ કરતી બીજી ટૂંકો દેખાય છે. ચાલો હવે આપણે સામેની ધર્મશાળામાં જરા વિસામો કરીએ. હવે : અહીંથી આપણે “જળમંદિર તરફ જવાનું છે. ચાલો, નીચે ઉતરવા લાગો. આ આવ્યું : જળમંદિર. કેટલું સુંદર અને રળિયામણું જિનાલય છે !! મૂળનાયક શ્રી શામળા પાર્શ્વનાથ ભગવંત કેવા સુંદર અને સોહામણા લાગે છે. કમઠ ધરણેન્દ્ર ચ.” સ્તુતિઓ બોલાવવી. સામૂહિક ચૈત્યવંદન સુંદર સ્તવન સમૂહમાં ઝીલાવવું. (રાગ... બેના રે) | આવ્યા રે... આવ્યા અમે શિખરજી પાવન તીરથ માંય ! શિખરજી તીરથ તારક કહેવાય ! વીસ જિનેશ્વર, મુક્તિ સિધાવ્યા કર્મ કઠોર ખપાવ્યા-૨ / આત્મગુણો ને પ્રકટ કરીને, આસવ બંધ હટાવ્યા-૨ // લાવ્યા રે... ભાવના ફૂલ આ તીરથરાજ ગણાય . શિખર ૧/ અસંખ્ય મુનિવર શિવપદ પામ્યા, ભવ-ભવથી વિસરામ્યા મારા - ૧૪૧ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીરથ અનુપમ ભાવ જગાયા, સુર નર જસ ગુણ ગાયા ||રા. આવ્યા રે... સંઘ સકલ દર્શન થી હરખાયા શિખર રા. | પશુ-પક્ષી આ ગિરિ આવે, ત્રીજે ભવ શિવ પાવે-૨ // | મધુબન કી તરુ ઘટા મેં, કોકિલ કંઠ સુણાવે-૨ / કહેતા રે... ભાવથી ભવજલ પાર પમાયા શિખર ૩ ઉંચે શિખર પર ચન્દ્રપ્રભુજી, પારસનાથ બિરાજે-૨ વચલી ટુંકમાં અન્ય જિનેશ્વર, ગગન મણ્ડલ જય ગાજે-૨ શોભે રે... જલ મન્દિર આ મહિમાવત્ત કહાય ! શિખર ૪ સૂરિરાજેન્દ્ર તીરથ બતાવ્યું, યતીન્દ્ર જ્ઞાન કરાવ્યું - ૨ શાન્તિ સહ આ તીરથ અનુપમ, “જ્યન્ત’ મનમાં વસાવ્યું - ૨ વન્દો રે.. તીરથ વન્દન થી દુઃખ દૂર જાય ! તીરથ પણ (૧) અહીંથી હવે આપણી પરિક્રમા શરૂ થાય છે. અલગ અલગ ટૂંક ઉપર અલગ અલગ પ્રભુના ચરણ-કમલ વાંચવા મળશે. કોઈ ટૂંક ઉંચી તો કોઈ નીચી આવશે. પણ આપણે આપણા ઉલ્લાસને તો ઊંચો જ રાખવાનો છે. તો ચાલો, આપણે આગળ વધીએ. આ થોડું ઉપર ચડતાં જે આવી તે, આનંદ નામે પ્રસિદ્ધ અભિનંદન સ્વામીની ટૂંક છે. ૪૨ - For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ = તારણ તરણ કી નાવ હે સમ્મેત શિખરજી કહા મોક્ષ અભિનંદ પધારે, શ્રમણ ગણ દુ:ખાપહા આનંદ કંદ અમન્ત દાયક, દરશ જસ અભિરામ હૈ આનંદ ટુંક મનોજ્ઞ મેરા, કોટી - કોટી પ્રણામ હૈ ચોથા અભિનંદન સ્વામી આ ટૂંક ઉપર ૧૦૦૦ મુનિઓ સાથે ૧ મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં વૈ. સુ. ૮ના શુભ દિને દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા હતા. અહીં કુલ ૭૩ કોડાકોડી, ૭૦ કરોડ, ૧૭ લાખ, ૪૨ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે પધાર્યા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક લાખ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. ઘાતકીખંડના એક વિભાગના ઋદ્ધિમાન્ રાજા રત્નશેખરે ત્યાં રહ્યા રહ્યા સમ્મેત શિખરજી મહાતીર્થનો મહિમા સાંભળી આકર્ષાયા. પોતાની શક્તિ-લબ્ધિથી બે લાખ યોજનના લવણ સમુદ્રને ઓળંગી જંબૂદ્વીપના દક્ષિણ ભરતક્ષેત્રના છેડે આવેલા છેક સમેતશિખર મહાતીર્થની યાત્રા ૪૩ For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા પહોંચી ગયા. એટલું જ નહિ આનંદટૂંક ઉપર શ્રી અભિનંદન પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવીને જ સંતુષ્ટ થયાં ! અરિહંત ચેઈયાણ કરવું. થોય અભિનંદન વંદન, સેવિત સુરનર ઇન્દ્ર સુખ સંપત્તિ અક્ષય, દાયક પરમાનન્દ સંવર સુત ધરતા, સંવર ભાવ સુ સંત ત્રિભુવનના સ્વામી, ધ્યાવું ધારી ઉમંગ. (૨) આ આવી તે બારમા વાસુપૂજ્ય સ્વામીની ટૂંક | છે. જો કે વાસુપૂજ્ય સ્વામી ભગવંત શિખરજી પર નિર્વાણ પામ્યા નથી. તેઓ શ્રી દ00 મુનિવરો સાથે એક માસના અનશનપૂર્વક અષાડ સુ. ૧૪ ના દિવસે ચંપાપુરીમાં મંદારાહીલમાં મોક્ષે પધાર્યા હતા. પરંતુ આ ટૂંક અહીં વિ. સં. ૧૯૨૫ થી ૩૩ દરમ્યાન નિર્માણ કરાઈ છે. - ૪૪ For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થાય ત્રણ કાલના ત્રણ લોકના સહુ ભાવને જે જાણતા. પરભાવથી રહી દુર જે નિજ આત્મસુખને માણતા. અજ્ઞાનતમ હારક પ્રભુ, વસુરાય નંદન વંદિયે. પ્રભુ વાસુપૂજ્ય જિનેન્દ્ર જપતા પાપ કર્મ નિકંદીયે. (૩) ચાલો : હવે “સંભવનાથ” ભગવંતની દત્ત ધવલ નામની ટૂંક જઈએ. સ્તુતિ યહ દૃષ્ટિ સમ્યગૂ દાન દાતૃ નિર્મલા ભૂ અઘકરા સંભવન જિનેશ્વર મુક્તિપાઈ, તીર્થ પર કઈ મુનિવરા પ્રેરક સદા જો વિશ્વજનકો તીર્થ ભૂમિ કોટિ પ્રણામ હૈ વર ધવલ દત્ત ટુંક ઉસકો - કોટિ - કોટટિ પ્રણામ હૈ. અહીં (આ ટૂંક) ત્રીજા તીર્થકર સંભવનાથ એક હજાર મુનિઓ સાથે એક માસનું અનશન કરીને ચૈત્ર સુદ ૫ ના શુભ દિવસે નિર્વાણ પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૯ કોડા કોડી, ૯૨ લાખ, ૪૨ હજાર અને ૫૦૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૪ર લાખ પૌષધોપવાસનું ફળ મળ છે. For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ટૂંકમાં જીર્ણોદ્ધારનું વર્ણન ધર્મી મહત્તા અને સામર્થ્ય દર્શાવનારું છે. બંગદેશમાં તેમનગર નામનું નગર અને તેમાં હમદત્ત રાજા રાજય કરે. રાજાનું અંતઃપુર અનેક રાજરમણીઓથી રમણીય હતું. છતાં રાજાના હૃદયમાં વેદનાની તીણી ચીસ સતત ફૂલની જેમ ચૂભતી રહેતી હતી...! કેમકે રાજાને એક પણ સંતાનની પ્રાપ્તિ ન હતી. સંતાનની પ્રાપ્તિ જ વેદના દૂર કરી શકે તેમ હતી. એક દિસંભવનાથ પ્રભુના ચારૂક નામના ગણધર પધાર્યા. રાજા ચતુરંગીસેના અને પરિવાર સાથે વંદન કરવા ગયા. અત્તે પોતાની વેદના પણ વ્યક્ત કરી અને ઉપાયની પ્રાર્થના પણ કરી. ગણધર ભગવંતે ઉપાય તરીકે ધર્મારાધના બતાવી એમાં પણ તીર્થયાત્રાનું મહત્ત્વ ગાયું અને એમાં પણ સમેતશિખરજી તીર્થનું સવિશેષ મહત્ત્વ દર્શાવ્યું ! કે આ મહાતીર્થની યાત્રા તમામ કામનાને પૂર્ણ કરશે. સાંભળીને રાજા પ્રસન્ન બન્યાં અને યથાશીવ્ર શ્રી સમેત શિખરજીની યાત્રા કરવા રવાના થયાં. ભાવથી શિખરજીને ભેટ્યા અને પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ સાથે પાછા વળ્યા. તીર્થયાત્રાના પ્રભાવે જોઈએ તેવા સુંદર પુત્રરત્નની પ્રાપ્તિ ૪૬) For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - થઈ. આથી તીર્થ પ્રત્યે અધિક ભાવ જાગ્યો... અટલ પાત છરીપાળતો વિશાળ સંઘ કાઢ્યો... ચારૂક ગણધર સંભવનાથ પ્રભુના શિષ્ય હતાં આથી સંભવનાથ પ્રભુનું અતિસુંદર જિનાલય બનાવ્યું અને આ રીતે ટૂંકનો જીર્ણોદ્ધાર કરી, જીવનશ્રેયઃ પ્રાપ્ત કર્યું. અરિહંત ચેઈયાણ કરવું. થોય સંભવ જિનરાયા, માત સેના સુહાયા શાશ્વત પદ પાયા, વર્ણ સોવન કાયા કરતા સુર સેવા, ભક્તિ ભાવ ભરવા જિતારી સુત એવા, નાથ દેવાધિદેવા (૪) આ સામે દેખાય તે શીતલનાથ ભગવંતની વિદ્યુતગિરિ નામની ટૂંક છે. સ્તુતિ વલ્લી ભવ કી છેદના કો હે કૃપાણી સી ધરા મુનિ મોક્ષ પાયે કોટિ-કોટિ આત્મગુણ ઉજ્જવલ કરા શીતલ પ્રભુજી સિદ્ધિ પદ સે પાલિયા નિજ ધામ હૈ વિદ્યુત ગિરિવર ઈસ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સત્ત્વાનાં પરમાનન્દ અહીં દસમા તીર્થકર શીતલનાથ ભગવંત એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આજ સુધીમાં આ ટૂંક ઉપર ૧૮ કોડાકોડી, ચાર કરોડ, ૩૨ લાખ, ૪૨ હજાર અને ૯૭૫ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાની એક કરોડ પૈષધઉપવાસનું ફળ મળે છે. માલદેશના ભક્તિપુરના રાજા. મેઘરથ મુનિની દેશના સાંભળી ચતુર્વિધસેના સાથે શ્રી સમેતશિખરજી આવ્યા... પ્રભુભક્તિમાં સંપત્તિ ન્યોચ્છાવર કરી વિદ્યુતગિરિ નામની આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં સુધી સમેતશિખરજી તીર્થમાં જ રહ્યા અને પછી આનંદમાં સ્વસ્થાને આવી ભવ્ય ઉજમણું કરાવ્યું. અરિહંત ચેઈયાણ કરવું. થોય શીતલ જિનવર શીતલકારી જીવ જગત ઉપગારજી. જન્મ-મરણ સબ દુર હટાવી અજરામર પદ ધારીજી. નંદા માતા નંદન નિરૂપમ દેઢરથે નૃપકુલચન્દાજી. જન્મ ભદ્રિલપુર નેવુધનુષદેહ, અંક શ્રી વત્સસુનંદાજી. (૪૮) For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ) ચાલો. આગળ આ આવી તે અનંતનાથ ભગવંતની સ્વયંભૂગિરિ નામની ટૂંક છે. પ્રભુ અનંતનાથ ભગવંતના પગલાનો ચરણસ્પર્શ કરો. સ્તુતિ આત્મા તથા પરમાત્મા કા ભેદ પાને કે લિયે સંસાર ભ્રમણા દુર કર શિવ ધામ જાને કે લિયે અનંત પ્રભુ યહ મુક્તિ કી ત્રિવેગ કે જો સ્વાંગ હે યહ ટૂંક જાના હે સ્વયંભૂ કોટિ-કોટિ પ્રણામ હૈ. અહીં અનંતનાથ પ્રભુજી આ ટૂંક ઉપર સાત હજાર | મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈ. સુ. પની રાતે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ ૯દ કોડાકોડી, ૧૭ કરોડ, ૧૭ લાખ, ૧૭ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ ટૂંકનો ઉદ્ધાર રાજા બાલસેને કરાવેલ હતો. તેઓ કોશાબીના રાજા હતાં. પરંતુ રાજા હોવા છતાં સંપત્તિની For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઘણી ખામી હતી. મુનિને પૂછતાં જિનભક્તિ તરફ વિશેષ લક્ષ્ય કેળવવા પ્રેરણા કરી. આથી રાજા જિનભક્તિમાં તલ્લીન રહેવા લાગ્યો. એક વખત ગગનવિહારી કો મુનિરાજ આકાશમાંથી ઉતરી આવ્યા. રાજાએ ભાવથી વન્દનાદિ કર્યા. રાજાના મનોભાવ જાણી મુનિએ તેના ઉપાય તરીકે જણાવ્યું કે લાલકપડાં, લાલઆસન, લાલ માળાથી ભગવાન શ્રી અનંતનાથ સ્વામીની આરાધના કરો. રાજાએ એ મુજબ આરાધના શરૂ કરી ત્યારે અનંતનાથ પ્રભુના યક્ષ પાતાલદેવ અને અંકુશીદેવી પ્રગટ થયાં... અને રાજાના હાથમાં ચિંતાહર નામનો હાર આપ્યો અને કહ્યું આ હારથી તમો જે ઇચ્છા કરશો તે મુજબ મળશે પરંતુ સર્વપ્રથમ કલ્યાણકભૂમિ સમેતશિખર તીર્થની યાત્રા કરવા જજો. રાજા આ રીતની પ્રેરણા સાંભળી હારના પ્રભાવે સમેતશિખરજી પહોંચ્યા. ઠાઠ-માઠથી પરમાત્માની ભક્તિ કરી અને અનંતનાથપ્રભુ જે ટૂંક ઉપર નિર્વાણ પામ્યા છે તેવી સ્વયંભૂગિરિ પર ભવ્યજિનાલય બાંધી જીર્ણોદ્ધાર કરાવ્યો જે આજે પણ શાસ્ત્રોના પાને પ્રશંસાના પુષ્પો વેરી રહ્યા છે. પી) For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થોય અનંત નિણંદ ને વંદિયે ગણઘર જાસ પચાસ બાસઠ સહસ મુનિ સાધ્વી, બાસઠ સહસ પ્રકાશ લાખ દોય ને સહસ શ્રાવક નો પરિવાર સુરિ રાજેન્દ્ર ને વંદતા, હવે જય-જયકાર. ચાલો, અહીંથી આગળ વધીએ. (૬) હવે અહીંથી થોડું ચઢીએ. આ સામે દેખાણી તે આદિશ્વર ભગવંતની ટૂંક છે. ભાગવન શ્રી આદિશ્વરસ્વામી જોકે સમતશિખર ઉપર મોક્ષ પામ્યા નથી. પરંતુ આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજીના કથનાનુસાર “ઋષભદેવ પ્રભુ અને તેમના મુનિવરો સમેતશિખર પર પધાર્યા જરૂર છે. ઋષભદેવ ભગવાન તો દસ હજાર મુનિવરો સાથે છ દિવસના અનશનપૂર્વક પર્યકાસને અષ્ટાપદગિરિ ઉપર, પોષ વદ-૧૩ દિવસે પૂર્વાહન કાળે મુક્તિએ સીધાયા હતા. વિ.સં. ૧૯૨૫ થી ૧૯૩૩ દરમ્યાન, ભાવુકોના દર્શનાર્થે આ ટૂંકનું અહીં નિર્માણ કરાયું છે. -પ૧ For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થાય સિદ્ધાચલ મંડન રૂષભ નિણંદ દયાલ મરૂદેવા નંદન વંદન કરૂ ગણ કાલ એ તીરથ જાણી પૂર્વ નવ્વાણુ વાર આદેશ્વર આવ્યા જાણી લાભ અપાર. (૭) ચાલો, હવે આપણે ચન્દ્રપ્રભુની ટૂંક જઈશું. આ ટૂંક શિખરજીની સૌથી કઠિન ચઢાણવાળી ટૂંક કહેવાય છે. પણ આપણે તેની “યાત્રા” કર્યા વગર પાછા કેમ જવાય ? આ લો. ચન્દ્રપ્રભસ્વામીની લલિતઘટ ટૂંક આવી ગઈ. અહીંની દેરીએ પહોંચવા માટે પગથી ચઢવાની વ્યવસ્થા સારી છે. સ્તુતિ સન્માર્ગ કા દે દાન, સન્મતિ દાયકા જિન નાયકા. ચન્દ્રપ્રભુ વર મુક્તિ પાયે જ્ઞાયકા પદ ક્ષાયકા. મુનિરાજ પાયે મોક્ષ યહ પર તીર્થ નિર્મલ નામ છે. લલિતઘટ વર ટુંક હો મમ-કોટિ-કોટિ પ્રણામ છે. –(પર For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ટૂંક ઉપર આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભસ્વામી એક હજાર મુનિવરો સહિત એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્નમુદ્રામાં શ્રા. વ. ૭ના દિવસે બપોર પૂર્વે મોક્ષને પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૮૪ અજબ, ૭૨ કરોડ, ૮૦ લાખ, ૪ હજાર અને પપપ મુનિવરો મોક્ષમાં ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી સોળ લાખ પૌષધ-ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે. આ તીર્થનો ઉદ્ધાર કરનાર રાજા હતાં લલિતદત્ત કદાચ આ રાજાના નામના હિસાબે જ આ ટૂંકનું નામ પણ લલિતઘટ પડ્યું હશે. પુંડરિકનગરીનો આ રાજા ચતુર્વિધ સંઘ લઈને આ મહાતીર્થની યાત્રાર્થે આવેલા અને ત્યારે આ ટૂંકનો ઉદ્ધાર કરવાનો ભાવ થયેલો જે જીર્ણોદ્ધાર કરીને જ પરિપૂર્ણ થયેલ. સ્તવન તર્જ : રંગાઈ જાને રંગમાં પ્રભુ વંદના હો મારી, પ્રભુ ત્રણ જગત ઉપકારી શ્રી ચંદ્ર પ્રભુ મનોહારી પ્રભુ. લોક ત્રાતા લોક જ્ઞાતા, ભ્રાતા ત્રિભુવન ભાણ પ્રભુજી ધારૂ તુમચી આણ - ૫૩ ) For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહસેનના નંદિનરૂપમ હો જગમાં જયકારી પ્રભુ વંદના... ૧ ભવ ભગાયા, ભાવ જગાયા, લક્ષ્મણા દેવી લાલ પ્રભુજી જીવજગત રખવાલ વિશ્વવિધાયક નાયક લાયક અનંતકરૂણાધારી પ્રભુ વંદના... ૨ શ્વેતવર્ણી મુદ્રા શોભિત, દોઢસો ધનુષની કાય પ્રભુજી કાશ્યપ ગોત્ર સુહાય ચન્દ્રાનનામાં જન્મ તમારો, ભવ જલ તારણહારી પ્રભુ વંદના... ૩ આંતર શત્રુ દુર હ.ટાવી, આત્મિક ગુણ પ્રગટાય પ્રભુજી જગદીપક જિનરાય અગમ અગોચર લોકોત્તર ગુણ, અજરામર પદ ધારી પ્રભુ વંદના.૪ હિન્ન ગણધર પ્રથમ સાહિબ, વૃશ્ચિક રાશિ વિધાન પ્રભુજી નિર્મલ કેવલજ્ઞાન સહસ્રાવન સંયમધારી, અકલકલા અધિકારી પ્રભુ વંદના... ૫ નાથ નિરંજન કર્મ નિકંદન, અનુપમ આનંદ નુર પ્રભુજી ભક્તિકર ભરપુર વૈરાગ્યભાવના પ્રગટે નિરખત, ચરણે જાઉં બલિહારીપ્રભુ વંદના.૬ સૂરિ રાજેન્દ્રજી યોગીરાયા, યતીન્દ્ર મહિમાવંત પ્રભુ સાચા સદ્ગુરૂ સંત તાસકૃપાથી દર્શન પામ્યો, યંતસેન કરો પારી પ્રભુ વંદના... ૭ ૫૪ For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) હવે આપણે નીચેના ભાગે ઉતરવાનું છે અને શ્રી મુનિસુવ્રત ભગવંતની ટૂંકે જવાનું છે. સ્તુતિ પુંજન કરણ સે ગુણ કરણ કી ઓર જાને કે લિયે ચિરકાલ કે ઈન કર્મ પુદ્ગલ કો ખપાને કે લિયે મુક્તિ મુનિસુવ્રત દિયા ઉપદેશ રૂપ આયામ હે. નિર્જર ગિરીશ્વર ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હે. જુઓ : આ સામે દેખાય છે તે છે : વીસમા મુનિ-સુવ્રત ભગવંતની નિર્જરગિરિનામની ટૂંક ! મુનિસુવ્રત ભગવાન આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં વૈ. વ. ૯ની રાત્રે, રાતની શરૂઆતના ભાગમાં જ મોક્ષે ગયા હતા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કોડાકોડી, ૯૭ કરોડ, ૯ લાખ અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટુંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધઉપાસનું ફલ પ્રાપ્ત થાય છે. કોશલદેશની રત્નખાણસમી રત્નપુરી નગરીનો રાજા ૧૫ For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોમદેવ જિનધર્મનો અગ અનુરાગી રાજા હતો. અનેક તીર્થોની યાત્રા કરતાં જયારે સમેતશિખરજી આવ્યા ત્યારે મુનિસુવ્રતસ્વામીના જિનપ્રાસાદની હાલત ઘણી ગંભીર | નિહાળી. પોતાના બીજા-બધા કાર્યને ગૌણ કરી પોતાના જ ખર્ચે જીર્ણોદ્ધારની સાથે સુવિશાલ મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય જિનાલય બંધાવ્યું. જિનાલય પરિપૂર્ણરૂપે બંધાઈ ચૂકયું ત્યારે જ સોમદેવ રાજાએ હાશ અનુભવી અને ઠાઠથી પ્રતિષ્ઠાનો લાભ લઈ જીવન સાફલ્ય વર્યા. અરિહંત ચેઈયાણ કરવું. થાય આદિશ શાંતિ પાર્થ સુમતિ વિમલ જિનવર વંદીયે મુનિસુવ્રત પ્રભુ ગોડી પારસનાથ કર્મ નિકંદીયે જિનરાજ અભિનંદન પ્રભુશ્રી સુપાર્શ્વજિનભવભયહર ઉત્તુંગ જિનવર ચેત્ય શોભિત નયર થીરપુર મનહર (૯) ચાલો. હવે આપણે થોડા વધુ નીચે તરફ ઉતરીશું. એટલે પદ્મપ્રભુસ્વામીજીની મોહનગારી મોહનગિરિ નામની ટૂંક આવશે. (૫૬) For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જુઓ. આ સામે દેરી દેખાય છે તે પદ્મપ્રભ ભગવંતની ટૂંક છે. સ્તુતિ આત્મ સંબલ પ્રવર્લ્ડક પરમ પૂજય પ્રબોધકા પદ્મપ્રભુજી મુકિતનગરી પાઈ હે અવરોધક અનંતસુખકા ધામ હે પાયા હે પાયા અનંત મુકામ હે મોહનગિરિવર ટુંક કો મમ-કોટિ-કોટિ પ્રણામ હે આ ટૂંક ઉપર છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મ પ્રભસ્વામી ૩૦૮ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં કા.વ. ૧૧સના દિવસે બપોર પછી નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૮૭ લાખ, ૪૩ હજાર અને ૭૨૭ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ ઉપવાસનું ફળ યાત્રિકને પ્રાપ્ત થાય છે. બંગદેશની પ્રભાકરનગરીના સુપ્રભરાજા જયારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રાર્થ આવેલા ત્યારે જિનભક્તિ પ્રત્યેના અપૂર્વ-આદરથી આ ટૂંક પર આવેલા પાપ્રભસ્વામી ભગવંતના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૫૭) For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થાય વિશ્વાનંદ પ્રદા સદા સુમતિદા નિઃશેષ કર્માકુરા ભવ્યાંભોજ વિકાસ કા જયકરા મિથ્યાવરા ભાસ્કરા સેવા નિત્ય સુરાસુરેન્દ્ર કરતા, દુઃખો હરા કર્મણા શ્રી પદ્મપ્રભુ વંદના ચરણમાં, માતા સુસીમાંગજા (૧૦) ચાલો. અહીંથી થોડા વધુ નીચેના તરફ ઉતરીએ. એટલે હવે સુવિધિનાથ ભગવંતની સુપ્રભગિરિ નામની ટૂંક આવશે. આ સામે દેખાય છે તે નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવંતની દેરીમાં તે પ્રભુજીનાં પગલાં છે. અજ્ઞાન ઉચ્છેદન કરે સજ્ઞાન સે વાસિત કરે સધ્યાન કરકે કોટિ મુનિજન સિદ્ધિ પદ કો સંવરે સુવિધિ જિનવર મુક્તિ નારી પાઈ શિવ કા ઠામ હે સુપ્રભ ગિરિવર ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હે. For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવિધિનાથ જિનેશ્વર આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને પાસને કાઉસગ્ગ મુદ્રામાં ભાદરવા સુ. ૯ ના દિવસે બપોર બાદ ભલે પધાર્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૯ લાખ, ૭ હજાર અને ૭૮૦ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરનારને એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ ટ્રેક પર આવેલા સુવિધિનાથ પ્રભુના જિનમંદિરનો જીર્ણોદ્ધાર હેમપ્રભ નામના રાજાએ કરાવ્યો હતો, આ હેમપ્રજા રાજા એ શ્રીપુરનગરના રાજાસિંહાસનનો સ્વામી હતો. અરિહંત ચેઈયાણ કરવું. થોય સુવિધિ જીનવર જગ જયવત્તા ધ્યાવે હરદમ સંત મહંતા પાવે ભવજલ અંતા ! રાગ દ્વેષાદિ દુર હટાયા કેવલજ્ઞાન પામી શિવ સિધાય અજરામર પદ પાયા. (૧૧) ચાલો. હજી અહીંથી થોડા વધુ નીચેની તરફ ઉતરીશું. એટલે શ્રેયાંસનાથ ભગવંતની સંકુલ ગિરિનામની ટૂંક આવશે. પ૯ For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ સામે દેખાય છે તે : શ્રી શ્રેયાંસનાથ પ્રભુજીની - જો રાગ ઓર વિરાગ કા હે ભેદ સમજાતી સદા સમજ કરકે ભેદ કો મુનિ પદ લિયા શિવ સૌખ્યદા શ્રેયાંશ પ્રભુ લી મુક્તિ ભૂમિ નમત આત્મારામ હે. સર્કલ ગિરિવર ચરણ કમ સે કોટિ કોટિ પ્રણામ હે. અહીં અગિયારમા તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાન એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં અષાઢ વદ - ૩ ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર ૯૬ કોડાકોડી, ૯૬ કરોડ, ૯૨ લાખ, ૯૦ હજાર અને ૪ર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ - ઉપવાસનું ફળ મળ લાલનગર એટલે માલવદેશનું રળિયામણું નગર. જેવું રળિયામણું નગર એવો જ રળિયામણો ત્યાંનો આનંદસેન રાજા અને આ રાજાની ધર્મભાવના પર એવી જ (દ0) For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રળિયામણી... એકદા સમેતશિખરજીની ભાવથી યાત્રા કરી ત્યારે આ શિખર પર આવેલા શ્રેયાંસનાથ પ્રભુના પુરાણા જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અરિહંત ચેઈયાણ કરવું થોય નિત શ્રેય યથ પ્રભુ દાયકા જગનાથ કા ઉનાયકા શ્રેયાંસ જિન જય વિષ્ણુ સુત અજ્ઞાન તમ કા ક્ષાયકા ચલરાશિ લખ વર્ષાયુ જિનકા જન્મ સિંદપુર ધારકા અવિકારી મુદ્રા પરમ પાવન, ભવ્ય જન ભવ તારકા (૧૨) અહીંથી હવે આપણે પાછા ગૌતમ સ્વામીજીની ટૂંકની દિશા તરફ પાછા મળીશું. એટલે ત્યાં થોડે આગળ વધતાં મલ્લિનાથ ભગવાનની ટૂંક આવશે. આ આવી મલ્લિનાથ ભગવાનની સબલગિરિ નામની સ્તુતિ ભવ-ભાવ ઓર સ્વભાવ કા સહી જ્ઞાન પાને કે લિયે અસ્થિર મન કો સ્થિર કર ભ્રમ કો મિટાને કે લિયે (૬ ૧ For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હે મુક્તિ મલ્લીનાથ, પ્રભુ સુરનર કરત ગુણગ્રામ છે સબલગિરી ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે આ ટૂંક ઉપર : ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુ ૫૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ફાગણ સુ. ૧રની રાત્રે, રાતની શરૂઆતમાં મોક્ષે પધાર્યા. આ ટૂંક ઉપર ૯૬ કરોડ મુનિવરો મોક્ષે ગયા. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ ટૂંક ઉપર કિલિંગદેશના શ્રીપુરનગરના રાજા સમરદેવે જીર્ણોદ્ધાર કરાવ્યો છે એની ઘટના આ રીતની છે કે આ રાજા એક વખત પોતાના પરિવાર સાથે ફરતાં ફરતાં નગરની બહાર ઉપવનમાં પધારે છે ત્યાં વૃક્ષહેઠડ પ્રશાંત મુદ્રામાં એક મુનિવરને બિરાજેલા દીઠા. રાજાએ ભાવથી વન્દના કરી હિતશિક્ષા શ્રવણ કરવાની ભાવના વ્યક્ત કરી... મુનિવરે ગંભીરધ્વનિમાં ધર્મનું મહત્ત્વ સમજાવતાં નિર્વાણ કેમ પમાય? એનો માર્ગ બતાવ્યો એમાં જયાં તીર્થકર પ્રભુ નિર્વાણ પામ્યા હોય તે ભૂમિની આરાધના એ પ્રમુખ પરિબળ ૬ ૨. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે અને એમાં પણ સૌથી વધુ તીર્થકર-પ્રભુ સમેતશિખરભૂમિ ઉપર નિર્વાણપદને વર્યા છે. એટલે નિર્વાણપદને મુક્તિપદને પ્રાપ્ત કરવા માટે વીશ વીશ પ્રભુની નિર્વાણ સ્થલી સમાન સમેતશિખરજી મહાતીર્થ સર્વોત્કૃષ્ટ કક્ષાનું આલંબન ગણાય. આથી જ આ મહાતીર્થની યાત્રાનું ઊંચેરું મહત્ત્વ દર્શાવ્યું છે... મુનિવરની વાણી સાંભળી રાજા સમરદેવને સમેતશિખરની યાત્રા કરવાની ઉતાવળ જાગી... અને ઉતાવળે નાના સરખા સંઘ સાથે સમેતશિખરજી મહાતીર્થ પહોંચ્યા. ભાવથી યાત્રા કરી . અને ઠાઠ-માઠથી સત્તરભદીપૂજા ભણાવી અને એથીય વિશેષ લાભ મેળવવા શ્રી મલ્લિનાથ પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવી આ ભવનું ભવ્યાતિભવ્ય ભાતું બાંધી તૃપ્તિ માની. અરિહંત ચેઈયાણ કરવું. થોય પ્રમાણ નય નિક્ષેય ગ્રંથિત, અંગ બાહ્ય પ્રવિષ્ઠ હૈ, મદ મોહ માયા તમ વિદારક, આત્મ સાધન ઇષ્ટ હૈ, સૂરિવર રાજેન્દ્ર ભાષિત સુખ સંપદ કારિણી, વાણી યતીન્દ્ર જ્યન્ત વન્દ, વિમલ ભવનિધિ તારિણી ! (૩) For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩) ચાલો. હવે થોડા આગળ વધીએ. આ જુઓ : આ આવી : અરનાથ ભગવાનની નાટકિંગર નામે ટૂંક ! સ્તુતિ અક્ષય અનંત મુકામ દાતૃ બંધ મોચક નિર્મલા અણગાર અનંત-અનંત પદ લે ભાવના કર ઉજ્જવલા અરનાથ પ્રભુ ગયે મોક્ષ કરતે નમન સબ સિરનામ હૈ નાટકિગિર શુભ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈં આ ટૂંક ઉપર અઢારમા તીર્થંકર અરનાથ પ્રભુજી એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં માગ. સુ. ૧૦ની રાત્રે મોક્ષે પધાર્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૯૯ લાખ, ૯૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે પધાર્યા. આ ટૂંકની યાત્રા કરવાથી ૯૬ કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે. આ ટૂંકના જીર્ણોદ્ધારની ઘટના આ મુજબ છે કે ભદ્રપુરનગરના રાજા આનંદસેન પોતાની નગરની બહાર આવેલા પર્વત પર સ્થિત જિનાલયમાં પ્રતિદિન સેવાભક્તિ કરતાં હતાં. એક દિવસ પૂજા કરવામાં અત્યંત ભાવવિáલ ૬૪ For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બની ગયા ત્યારે ગરૂડ નામના યક્ષરાજ પ્રગટ થયાં અને રાજાને પ્રેરણા કરી કે વહેલી તકે સમેતશિખરજીની મહાતીર્થની યાત્રા કરવા પ્રયાણ કરો અને ત્યાં પરમાત્મા અરનાથપ્રભુનું જિનમંદિર જે બિસ્માર હાલતમાં ભોગ બની ગયું છે તેનો પુનરુદ્ધાર કરો. ગરૂડયક્ષની આ રીતની પ્રેરણા મળતાં રાજા આનંદવિભોર બની ગયા. વિશાળ પરિવાર સાથે સમેતશિખરજીની યાત્રા કરી અને પ્રભુ શ્રી અરનાથસ્વામી જિનાલયની હાલત જોતાં પોતાને ઘણું દુઃખ થયું કે હું રાજા હોવા છતાં મેં આ તીર્થની કાળજી ન લીધી માટે જ ગરૂડયક્ષે મને પ્રેરણા કરવાની તસ્દી લીધી... જો મને આ રીતની પ્રેરણા ન કરી હોત તો આ જિનમંદિરની શી દશા થાય ? શતવાર ધન્યવાદ છે યક્ષરાજને. તુર્ત જ તડામાર તૈયારીઓ થવા લાગી અને આ શિખર પર પરમાત્મા શ્રી અરનાથ-પ્રભુનો ભવ્ય જિનપ્રાસાદ કરાવી રાજાએ જીવનની સાર્થકતા અનુભવી... For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (અરિહંત ચેઈયાણ કરવું. થોય | જિન જન્મના અભિષેક કરતે મેરૂગિરિ સુરગણ મુદા તીર્થેશ હે ચોવીશ મમ આરાધ્ય વંદન સર્વદા જિનરાજ સેવિત ઈન્દ્ર સુરનર આત્મલક્ષ્મી દાયક આરૂઢ હો ગુણશ્રેણિ પર વર પ્રાપ્ત નિજપદ લાયક. (૧૪) ચાલો. આ સામે જ દેખાય છે. તે મિત્રધર નામથી ઓળખાતી ટૂંક છે ! સ્તુતિ નિર્બલ બનાને આત્મરિપુ ગણ સબલ શક્તિ કે લિયે સુખ ચેતન ભાવ જાગે ઈષ્ટ ભક્તિ કે લિયે. નમિનાથ પાઈ મુક્તિ કર ક્ષયકર્મ નો ઉદ્દામ હે મિત્રઘર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે. નમિનાથ ભગવંત આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને પદ્માસને કાઉસગ્નમાં લીન બની ચૈત્ર વદ ૧૦ની રાત્રે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ એક કોડાકોડી, ૫૪ લાખ, ૪૯ હજાર અને ૯૦૦ -- -- For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિવરો મોક્ષ પામ્યા છે. આ ટૂંકની જાત્રા કરનારને એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ ટૂંક ઉપર જીર્ણશીર્ણ દેરાસર હતું. પરંતુ જયારે જોધદેશના શ્રીપુરનગરના રાજા મેઘદત્ત, પરિવાર સાથે અનેક તીર્થોની યાત્રા કરવા માટે નીકળ્યા... યાત્રા કરતાં કરતાં જયારે સમેતશિખરજી મહાતીર્થની યાત્રા માટે આવ્યા ત્યાર આ શિખર પરનાં મંદિરની જીર્ણવિશીર્ણ હાલત દેખી મન દુભાયું અને નમિનાથ પ્રભુનો પોતાના ખર્ચે વિશાળ જિનપ્રસાદ કરાવ્યો. અરિહંત ચેઈયાણ કરવું. થાય જિન ચાર વીસા જગમે જગીશા સબ રાગ રીસા કર દુરઈસા ગુણગણ પાયા,નિજભાવ પાયા, પણયંહિપાયાશિવપંથ દાયા (૧૫) કુંથુનાથ ભગવાનની ટૂંક પહેલાંની ડાબી બાજુએ આ દેખાય છે તે શાશ્વતા જિન ઋષભાનન ભગવાનની ટૂંક છે અને જમણી બાજુ દેખાય છે તે શાશ્વત જિન ચંદ્રાનન ભગવાનની ટૂંક છે. ચાલો “નમો જિણાણે કરીએ અને ત્રણ ત્રણ ખમાસમણ દઈએ... દ 9 For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ઇચ્છામિ ખમાસમણો) આ ટૂંક ઉપર વચ્છેદેશના શાલિભદ્રનગરના રાજા દેવધર જ્યારે પરિવાર સાથે યાત્રાર્થ આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા કે જેથી ત્યાં જ સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિન્નમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો.. (૧૬) અહીંથી... ગૌતમ સ્વામીની ટૂંકે જતાં કુંથુનાથ ! ભગવંતની ટૂંક આવે છે. આ રહી કુંથુનાથ સ્વામીજીની જ્ઞાનધર નામની ટૂંક ! સ્તુતિ સંસાર કે ઈસ ચક્ર મે કઈ કાલ સે જો ભટકતા પૂજન નમન કર ભાવ સહ કર્માવરણ સે અટકતા પ્રભુ કુંથુજિન ઈસ ભૂમિ મુક્તિ સુગુણમુનિ શિવઠામ છે જ્ઞાનઘર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ છે. આ ટૂંક, કુંથુનાથ પ્રભુજી એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસપૂર્વક કાઉસગમુદ્રામાં ચૈત્ર વદ ૧ ની શરૂની રાત્રે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર આજ સુધીમાં (૬૮), For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯દ કોડાકોડી, ૯૬ કરોડ, ૩૨ લાખ, ૯૬ હજાર અને ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે. આ ટૂંક ઉપર વચ્છદેશના શાલિભદ્રનગરના રાજા દેવધર જયારે પરિવાર સાથે યાત્રાર્થ આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા કે જેથી ત્યાં જ સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિનમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો... અરિહંત ચેઈયાણ કરવું. થોય સત્તરમા કુંથુનાથજી ચક્રી તીર્થપતિન્દ્રા અજરામર પદવીવરી પુજે સુરનરઇન્દ્રા મેષ બંધન સ્વણિમતનુ મહીને પ્રભુ પદ સેવા જગ ચિંતામણિ જગગુરૂ પાર કરતે હે સેવા. (૧૭) હવે, આ જે સામે દેખાય છે તે પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શુભસ્વામીની છે. ચાલો, નમસ્કાર કરીને આગળ વધીએ.. જુઓ આ દેખાય તે ધર્મનાથ ભગવાનની દત્તવરનામની ટૂંક છે. (૬૯), For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ અપૂર્ણ રહે સપૂર્ણતા કી બાત કો જાના નહીં ઉસ બાત કો યહ તીર્થ ભૂમિ સહજ મે સમજા રહી પ્રભુ ધર્મ જિન ગયે મોક્ષ જિનકા શાંતિકારક નામ છે દત્તવર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે. પંદરમા તીર્થપતિ ધર્મનાથ પ્રભુ અહીં ૧૦૮ મુનિઓ સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં જેઠ સુદ પાંચમની મધરાત પહેલાં નિર્વાણ પામ્યા હતા. આ ટૂંક કુલ ૧૯ કોડાકોડી, ૧૯ કરોડ, ૯ લાખ, ૯ હજાર ને ૭CO મુનિઓ મોક્ષ પામ્યા છે. આ ટૂંકની યાત્રાથી ૧ કરોડ પૌષધ – ઉપવાસનું ફળ મળે છે. પંચાલ દેશના શ્રીપુરનગરના રાજા ભવદત્તને શૂળરોગ થયો. શ્રદ્ધાનું હોવાથી શરૂમાં પ્રાથમિક ધર્મ આરાધ્યો. એનાથી પણ રોગ નાબૂદ ન થતાં અમના પારણે અમના પારણે અઠ્ઠમ એવા વીશ અઠ્ઠમ કર્યા. પારણાના દિવસે મુનિવરની પ્રતીક્ષા કરતાં મહિનાના ઉપવાસી ધર્મઘોષ મુનિ પારણા માટે ભિક્ષાર્થ અટતાં પધાર્યા. રાજાને બેહદ ખુશી થઈ. ભાવથી (૭૦ For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખીર પહોરાવી. બાદ પ્રસન્નતાપૂર્વક મુનિવરને વંદન કરવા ગયા. રોગનિવારણાર્થ પૃચ્છા કરતાં મુનિવરે સુંદર ઉપાય દર્શાવ્યો. તેઓશ્રીએ ફરમાવ્યું કે રાજન્ ! વીશ અટ્ટમ કર્યા છે તો વીશ તીર્થંકર પ્રભુની નિર્વાણભૂમિ સ્વરૂપ સમેતશિખર તીર્થનો ભવ્ય મંડલ રચાવો. એમાં વીશ પરમાત્માની પ્રતિમા ભરાવો અને તેમાં કાળા કપડાં પહેરીને વીશસ્થાનક આરાધો. રાજાએ અક્ષરશઃ પ્રેરણાને ઝીલી લીધી અને જણાવ્યા મુજબ જ ઠાઠ-માઠથી આરાધના કરી. ત્યારે ધર્મનાથ પ્રભુના કિન્નોરયક્ષ અને પ્રજ્ઞપ્તિ દેવી પ્રગટ થયાં. રાજાને એક દૈવીભેરી (નાગ) આપ્યું. તેના અવાજ માત્ર સાંભળવાથી રોગ દૂર થાય ! તેનાથી રાજા સ્વસ્થ થયાં. સમેતશિખર મહાતીર્થના પ્રભાવે સ્વસ્થતા મળી હોવાથી સમેતશિખરજી યાત્રા કરવા ગયા. ત્યાં ધર્મનાથ પ્રભુની ટૂંકને શોધતાં હતાં ત્યારે દત્તવર ગિરિથી એક મુનિવર પધાર્યા અને જણાવ્યું કે ધર્મનાથ પ્રભુની નિવણ ભૂમિ અહીં છે. રાજાએ ત્યાંની યાત્રા કરી અને તે ટૂંક ઉપર ધર્મનાથ પ્રભુનો ભવ્યાતિભવ્ય જિનપ્રાસાદ કરાવી દત્તવર ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ૧. For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અરિહંત ચેઈયાણ કરવું. થોય તીર્થપતિ જો સામ્પ્રત વ્રત વતિષ્યમાન કર્મભૂમિ ક્ષેત્રે ભલા જો જિન કલ્યાણ પરમાનંદ પદ દાયકા જગપતિ સુવિહાણ પ્રણમામિ પ્રભુ કો મુદા ભક્તિ ભાવ વિધાન (૧૮) હવે આ જે રસ્તો જાય છે તે પાર્શ્વનાથની સૌથી ઊંચી ટૂંક તરફ જાય છે. રસ્તામાં બીજા અનેક તીર્થકર ભગવંતોની ટૂંકો આવશે. તે બધાની આપણે સ્પર્શના વંદના કરવાના છે. આ જુઓ રસ્તાની જમણી બાજુએ શાશ્વતા જિન વારિષણ સ્વામીની અને આ શાસ્વત જિન વર્ધમાન સ્વામીની ટૂંક છે. ચારેય શાથતા જિનની આ ચારે ટૂંકોને વિ. સં. ૧૯૨૫ થી ૧૯૩૩ સુધીમાં જૈન સંઘે નિર્માણ કરાવી છે : સર્વત્ર નમો જિણાણે. હવે થોડા આગળ ચાલીએ. (સંગીત) (૧૯) ચાલો: અહીંથી વધુ આગળ. આ જુઓ, જે દેખાય છે તે અવિચલનામની સુમિતનાથ ભગવંતની ટૂંક છે. For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્તુતિ સુન્દર આલોકિક દેવ ભૂમિ આત્મવૈભવ હારિણી પ્રભુ સુમતિ જિનવર મોક્ષ પાયે બાત કહે ભવ હારિણી અસંખ્ય મુનિવર સિદ્ધિ પાઈ વંદ્ય કા વિશ્રામ હે અચલગિરિ કો ભાવ ભક્તિ કોટિ-કોટિ પ્રણામ હે. પાંચમા તીર્થંકર સુમતિનાથ ભગવાન ૧000 મુનિવરો સાથે, માસક્ષમણના અંતે કાઉસગ્નમુદ્રામાં ચૈત્ર સુ. ૯ ના દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. આ ટૂંકે કુલ ૧ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૮૧ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષા ગયા છે. આ ટૂંકથી યાત્રાથી એક કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે. પદ્મનગરના રાજા આનંદસેને આ ગિરિવરની ઉલ્લાસથી યાત્રા કરેલી... અને આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરી જીવનની સફળતા વરેલી. અરિહંત ચેઈયાણ કરવું. ભS . થોય આનંદ કંદા સુમતિ જિગંદા કલ્યાણકારી વંદો મુર્શિદા (૭૩) For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નામે દમિન્દા સેવે સુરિન્દા શિવદા જિતારી મેઘ નૃપનન્દા (૨૦) ચાલો : હવે વધુ આગળ ચઢાણ કરીએ. આ દેખાય તે સોળમાં શાંતિનાથ પ્રભુજીની પ્રભાસગિરિ નામની ટૂંક છે. સ્તુતિ ભય સે અભય પદ કો દિલાતી તીર્થભૂમિ અધહરા શિવ બનાતી જીવ કો જો ભાવ સે ભેટત નરા પ્રભુ શાંતિ જિનને મુક્તિપાઈ જગતવલ્લભ નામ છે પ્રભાસવર શુભ ટુંક ઈસકો કોટિ કોટિ પ્રણામ હે. શાંતિનાથ પ્રભુજી આ ટૂંક ઉપર ૯૦૦ મુનિવરો સાથે માસક્ષમણા કરીને પદ્માસને કાઉસગ્ગ મુદ્રામાં ચૈ. વ. ૧૩મી પૂર્વ રાત્રે મોક્ષને પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ : ૯ લાખ, ૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ જ ભરતક્ષેત્રના વિરંચનામના દેશના મિત્રપુર નગરના સુદર્શન રાજા પર્વતિથિએ ભાવપૂજા સ્વરૂપ પૌષધ -૧૭૪ For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરતાં અને પ્રતિદિન દ્રવ્યપૂજા સ્વરૂપ પોતાના જ પિતાએ ઉપવનમાં બનાવેલા બાવન જિનાલયવાળા શ્રી સુમતિનાથ પ્રભુના દેરાસરે પૂજા કરે. એક વખત ત્યાં જ એક પૂજય મુનિવર પધાર્યા. તેઓ ગણધર શ્રી ચક્રાયુધ નામ તરીકે પ્રખ્યાત હતાં ! શ્રી ગણધર ભગવંતની દેશના સાંભળવા રાજા પધાર્યા. પૂજયશ્રીએ દેશનામાં શ્રી સમેતશિખરજી મહાતીર્થનું વર્ણન સંભળાવવા લાગ્યા. એ વર્ણન સાંભળતા રાજાને એ મહાતીર્થ પ્રતિ અપૂર્વ ભાવ પ્રગટ્યા.. આવા તીર્થની યાત્રા તો વહેલામાં વહેલી કરવી જ રહી અને પણ એ એકલા નહિ ચતુર્વિધ સંઘ સાથે. એમાં વિશેષ લાભ મળે એટલે સંઘ લઈને સમેતશિખરજી પહોંચ્યા. દરેક ટૂંકે ભાવથી યાત્રા કરી... એની પુણ્યસ્મૃતિમાં આ ટૂંકનો જીર્ણોદ્ધાર પણ કરાવ્યો. અરિહંત ચેઈયાણ કરવું. થોય શાંતિ નિણંદા અચિરાનંદા શિવકલ્પકંદા નમે ઇન્દ્ર ચન્દા પડખંડરાયા પદ ચકી પાયા તીર્થશધ્યાયા શિવ મે સિધાયા (૭૫) For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - (૨૧) હવે અહીંથી થોડા નીચે ઉતરવાનું છે. એટલે આ આવી : મહાવીર સ્વામી પ્રભુજીની ટૂંક ! જોકે મહાવીર સ્વામી ભગવાન તો એકાકી છઠ્ઠના પચ્ચખાણે સમવસરણમાં પર્યકાસને બેસીને આસો વદ અમાવાસ્યાના પાવાપુરીમાં મધ્યરાત્રિએ નિર્વાણ પામ્યા હતા. પરંતુ પ્રભુ આ તીર્થે જરૂર પધાર્યા છે. તેથી તેમના દર્શનાર્થે અહીં તેમની ટૂંક બનાવાઈ છે. (૨૨) અહીંથી વધુ થોડાં નીચે ઉતરીએ એટલે શ્રી સુપાર્શ્વનાથ પ્રભુજીની ટૂંક આવે છે. લો. આ આવી તે સુપાર્શ્વનાથ પ્રભુની પ્રભાસ નામે પ્રસિદ્ધ ટૂંક ! સ્તુતિ આત્મર્ણા કી શુભભાવના હો નિત્ય જો જાગૃત કરે કર્માવરણ કો દૂર કરને શક્તિ કા સિંચન કરે. સુપાર્શ્વ જિન ગયે મોક્ષ અગણિત મુનિ હુએ નિષ્કામ છે કર જોડ ટુંક પ્રભાસ કો મમ કોટિ-કોટિ પ્રણામ હે આ ટૂંકમાં ઉપર ઃ સાતમા તીર્થંકર સુપાર્શ્વનાથ ભગવાન ૫૦૦ મુનિઓ સાથે માસક્ષપણના અંતે કાઉસગ્ગ મુદ્રામાં -૭૬) For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહા વદિ ૭ના દિવસે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર : કુલ ૪૯ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ અને ૭ હજાર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૩૨ કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે. રાજાનું નામ ઉદ્યોતક, ઉદ્યોતનગર એમની રાજધાની, બધુ સુખ પણ અશુભકર્મોદયે, શરીરે કોઢ રોગ નીકળ્યો. ધર્મ પ્રત્યે શ્રદ્ધા એટલે પ્રભુભક્તિમાં વિશેષ ધ્યાન દેવા લાગ્યા. પ્રભુભક્તિથી મારો રોગ નાશ થશે જ ! એકદા ચારણમુનિ સ્વયં અવતર્યા. રાજાએ સબહુમાન વંદન કર્યું અને અવસર આવે કોઢ રોગના નિવારણાર્થ ઉપાય પૂછ્યો. મુનિવરે કહ્યું એ માટે સમેત શિખરજી મહાતીર્થની સપ્તમી ટૂંકની વિશેષ યાત્રા કરી. યાત્રાના પ્રભાવે કોઢ રોગ નાબૂદ થયો. કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો... અરિહંત ચેઈયાંણ કરવું. થોય સુપાસ જિનરાયા, આત્મ સમૃદ્ધિ દાયા । મહિત સુરપાયા, મુક્તિદા આત્મ ઠાયા II ૭૭ For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમલ અવિનાશી, કર્મ શત્રુ વિનાશી !. પરમ ગુણ રાશી, પામીયા નાથ ખાસી છે. (૨૩) અહીંથી થોડાં વધુ નીચે ઉતરીએ એટલે વિમલનાથ પ્રભુજીની નિર્મલ ટૂંક આવે છે. સ્તુતિ સંયોગ ઓર વિયોગ કા હી દુઃખ હરને કે લિયે શાશ્વત અનુપમ આત્મગુણ સે હૃદયભરને કે લિયે પ્રભુ વિમલગિરિ પર મોક્ષ પાયે ઈસ ગિરિ આરામ છે વિમલગિરિ ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે. આ ટૂંકે તેરમા વિમલનાથ ભગવંત ૬ હજાર મુનિવરો સાત માસક્ષપણના અંતે કાઉસગ્ગ મુદ્રામાં જેઠ વ. ૭ની મધરાત પૂર્વે મોક્ષે પધાર્યા હતા. આ ટૂંક ઉપર કુલ : ૧ કરોડ, ૭૬ લાખ, ૬ હજાર અને ૭૪ર મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ ટૂંકનો જીર્ણોદ્ધાર ભરતક્ષેત્રમાં કોઈ વ્યક્તિએ નહિ, પણ જંબૂદ્વીપના મધ્યભાગે આવેલા મહાવિદેહક્ષેત્રના For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્વ ભાગમાં આવેલી કનકાવતીનગરીના રાજા કનકરથે અહીં આવીને કરાવેલો છે ! સમેતશિખરજી સાથે આ રાજાને એટલો તો લગાવ થઈ ગયેલો કે સમેતશિખરજીની આ ટૂંકના જીર્ણોદ્ધાર પછી પાછા પોતાના મુકામે ગયા તો ત્યાં પણ એટલે કે પૂર્વમહાવિદેહ ક્ષેત્રમાં પણ વીશશિખરી દેરાસર બંધાવી વીશ જિનબિંબ સ્થાપી સમેતશિખરજી પ્રતિ કૃતકૃત્યતા અનુભવી હતી. (૨૪) અહીંથી થોડું ચઢાણ છે. તે પૂરું કરતાં જ અજિતનાથ ભગવંતની ટૂંક આવે છે. આ લો: આવી ગઈ અજિતનાથની સિદ્ધવર ટૂંક ! સ્તુતિ યહ પુણ્ય ભૂમિ પતિત પાવન દે રહી સદેશ હૈ ! શ્રી અજિત જિનવર સિદ્ધિ પાઈ પૂજ્યવર અખિલેશ હૈ ! અકલંક પદદા દિવ્ય ભૂમિ મુનિજના શિવધામ હૈ / શ્રી સિદ્ધવર ઈસ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ / બીજા તીર્થકર અજિતનાથ ભગવંત, અહીં ૧OOO મુનિવરો સાથે માસક્ષમણના અંતે, કાઉસગ્નમુદ્રામાં અનશન (૭૯), For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને ચૈત્ર સુદ પાંચમના દિવસે દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. અહીં આ ટૂંકની ઉપર કુલ : ૧ અબજ, ૮૦ કરોડ, ૮૪ લાખ મુનિવરો મોક્ષે ગયાં છે. આ ટૂંકની યાત્રા કરવાથી ૩૨ કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. ભગીરથ રાજા એકવાર સગર મુનિને વંદન કરવા ગયા ત્યારે દેશના ફરમાવી તેમાં સમેત શિખર મહાતીર્થના મહિમાને રોમાંચક શૈલીમાં વર્ણવ્યો. સાથો સાથ જીર્ણોદ્ધાર માટે પણ પ્રેરણા કરી... સાંભળી સમેતશિખરજીનો ભવ્ય છરીપાળો સંઘ કાઢ્યો. સગરમુનિ પણ સાથે જ પધાર્યા ! સમેત શિખરગિરિ પર આવી ઇન્દ્ર મહારાજે બનાવેલા રત્નસૂપ ને વન્દન કર્યું ! સત્તરભેદી પૂજા ભણાવી... તેજ વખતે સગરમુનિને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ... રાજાએ કેવળજ્ઞાન મહોત્સવ કર્યો અને એની અનુમોદના નિમિત્તે આ ટૂંક ઉપર મોટો જિનપ્રાસાદ તથા ૨૦ જિનાલયો બનાવી તેમાં અજિતનાથ આદિ વીશ પ્રભુની ચૌમુખી પ્રતિમાઓ ભરાવી. હવે પારસનાથ ભગવંતની ટૂંક તરફ આગળ વધીએ એટલે થોડું નીચે ઉતરતાં નેમિનાથજીની ટૂંક આવે છે. (૮૦) For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) આ જુઓ : આ આવી નેમિનાથની ટૂંક ! બાવીશમાં તીર્થકર નેમિનાથ ભગવંત તો પપદ મુનિવરો સાથે એક મહિનાના અનશનપૂર્વક પર્યકાસને બેસીને ગિરનાર પર્વત ઉપર અષાડ સુ. ૮ની રાત્રે પૂર્વ ભાગમાં મોક્ષે પધાર્યા હતા. આ ટૂંક યાત્રિકોના દર્શાનાર્થે, વિ. સં. ૧૯૨૫ થી ૩૩ સુધીમાં બનાવાઈ હતી. ચાલો, હવે આગળ વધીએ. થોડું ચઢાણ છે. એ પૂરું કરીશું એટલે છેલ્લી પારસનાથ પ્રભુની ટૂંક આવશે. (સંગીત). (૨૬) આ સામે દેખાય તે સુવર્ણભદ્રગિરિ નામની પારસનાથ ભગવંતની ટૂંક છે. સ્તુતિ યોગ કરણ કી શુદ્ધિ કારક મલ વિશોધક હૈ ધરા ! ગુણઠાણ નિજ કા પ્રાપ્ત કરને પુણ્યવન્ત વસુધરા / વલ્લભ વિજેતા વિશ્વ કે પ્રભુ પાર્શ્વ મુક્તિ ધામ હૈ સુવર્ણભદ્ર છે ટુંક ઇસકો કોટિ કોટિ પ્રણામ હૈ . જેનું અસલી નામ – સુવર્ણભદ્ર ટંક છે. ઊંચા મેઘને અડતી હોવાથી આ ટૂંકને “મેઘાડંબર ટૂંક” પણ કહેવાય છે. -૮૧ For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ટૂંક ઉપર : ત્રેવીસમા તીર્થકર ભગવાનશ્રી પાર્શ્વનાથ પ્રભુજી ૩૩ મુનિવરો સાથે માસક્ષમણના ઉપવાસના અંતે; ખગ્રાસને કાઉસગ્ગ મુદ્રામાં રહીને શ્રાવણ સુદ અષ્ટમીના દિવસે રાતના પૂર્વ ભાગમાં મોક્ષે પધાર્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૨૪ લાખ મુનિવરો મોક્ષે પધાર્યા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે. આ ગિરિવર પર શ્રી પાર્શ્વપ્રભુ નિર્વાણ પ્રાપ્ત થયા છે. એવા આ ગિરિવરના જીર્ણોદ્ધારની ઘટના આ રીતની છે કે આનંદદેશના ગંધપુર નગરના રાજા પ્રભાસેન પ્રકૃતિથી જ ખૂબ ધર્મિષ્ઠ. રાજયની ધુરાની જવાબદારી છતાં રાજાએ વીશસ્થાનક તપની આરાધના કરી. આરાધનાની પૂર્ણતા વેળાએ જ વનપાલકે વધામણિ આપી કે ગામબહાર મુનિવર પધાર્યા છે. રાજાના આનંદનો પાર ન રહ્યો. તત્કાલ પહોંચી મુનિવરને વાંદ્યા અને પછી પૂછ્યું મેં આ તપ કર્યો એનું ફળ શું હોઈ શકે ? મુનિવરે કીધું અપરંપાર અને છતાં આ વીશસ્થાનકની આરાધના નિમિત્તે વીશગિરિને વંદો તો ઓર For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વધુ તપનો લાભ ઉપલબ્ધ બને અને બીજા પણ અનેક લાભો થાય. વાર શી? ધર્મિષ્ઠ રાજાએ મુનિવરને પડિલાભી સંઘની તૈયારી કરી. સંઘ સાથે સમેતશિખરની યાત્રાર્થ રવાના થયાં. પહોંચી ઉછળતા ઉમંગ સાથે યાત્રા કરી.. આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો એમાં એવા ભાવ ઉત્પન્ન થયાં કે સંસારમાં રહેવું પણ અકારું થઈ ગયું. પાછા ઘરે જતાં જ પુત્રને રાજય | સોંપી દીધું. પોતે દીક્ષા સ્વીકારી લીધી અને વિહાર કરતાં ફરી સમેતશિખરજી પધારી ગયા અને આ જ સુવર્ણભદ્રગિરિ પર ધ્યાનના તાનમાં લાગી ગયા. થોડા જ સમયમાં ઘાતકર્મનો ભુક્કો બોલાવી દીધો અને આજ ગિરિવર કેવળજ્ઞાન અને સમયાન્તરે નિર્વાણપદને પણ પામી ચૂકયા.. વાહ કેવી પ્રબળ ધર્મભાવના...? ચાલો. અહીં પાર્શ્વનાથ ભગવંતના પગલાં સમક્ષ આપણે સ્તુતિઓ ગાઈએ અને ચૈત્યવંદન કરીએ. સ્તવન શંખેશ્વરા પરમેશ્વરા પાર્થપ્રભુજી, દર્શન દુર્લભ પાયો રે મિથ્યાત્વ દૂર કરી, સભ્યત્વ સાજ વરી ૮૩ ) - - - For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ન , દીપક આણા પાલનનો શિર પર તાજ વરી આતમ ભાવ જગાયો રે શંખેશ્વરા.. ૧ શરણે તમારા આવ્યો છું સ્વામિન્ અખંડ આનંદી આતમરામી ભાવના જ્યોતિ પ્રગટાયો રે શંખેશ્વરા... ર ત્રિભુવન દીપક જ્ઞાન પ્રદીપક મોહ મહાલ્લ મૂલ થી જીપક ભ્રમણા ભૂત ને ભગાયો રે શંખેશ્વરા.... ૩ વામાના નંદન ચરણોમાં વંદન વાણી તમારી બાવના ચંદન મૂરત દેખી હર્ષાયો રે શંખેશ્વરા.. ૪ સમતાના દરિયા ઉપશમ ભરિયા દર્શન પામી ને અઘમ ઉઘરિયા પુણ્ય શરણમાં આવ્યો રે શંખેશ્વરા. ૫ દર્શન તમારું શુદ્ધિ કરનારું અનંતગુણની વૃદ્ધિ કરનારું | ચિંતામણી સમ પાયો રે શંખેશ્વરા.. ૬ નામી અનામી રાગી વિરાગી દેવાધિદેવ પ્રભુ તું વિતરાગી લોકો-તરગુણ સમુદાયો રે શંખેશ્વરા. ૭ (૮૪) For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજરાજેન્દ્ર પૂજિત યતીન્દ્ર જયન્તસેન મારા આરાધનકેન્દ્ર અમદમ ગુણ અપનાયો રે શંખેશ્વરા.. ૮ કમઠે ધરણેન્દ્ર ચ.” વગેરે સ્તુતિઓ. “ઓમ નમી પાર્શ્વનાથાય.” ચૈત્યવંદન સ્તવનાદિ આજે ખરેખર અદ્દભુત અને અવર્ય આનંદ સહુના અંતરમાં છવાઈ ગયો છે. શિખરજી આદિ તીર્થોની ભાવયાત્રા અને તેય પાછી વિશિષ્ટ સમજણ પૂર્વક, કરતાં ખરેખર હૈયે આનંદનો સાગર હિલોળા લઈ રહ્યો છે. હવે પારસનાથની ટૂંકેથી, નીચે તળેટી ઉપર ઉતરવાનું છે. હવે તો ઉતરવાનું છે. એટલે જરાય કઠિનાઈ નહિ જ લાગે. બોલો : જય જય શિખરજી બોલો : સમેતશિખર મહાતીર્થની જય જય જય (૧૨૧૩ વાર) | બોલો : પાર્શ્વનાથ ભગવંતની જય જય જય (૧૨-૧૩ વાર) For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉતરી રહ્યા હોઈ તેવું કાંઈક સંગીત. લો આ આવી ગયા : શ્વેતાંબર કોઠીએ. અરે ! આપણે ઘરે આવી પહોંચ્યા.. હા. સ. કેવી મઝા આવી ભાયાત્રામાં... આનંદ... આનંદ... થઈ. ગયો... કેટલા બધા તીર્થો ને કેટલા બધા પ્રભુજીના દર્શન થયાં... બસ; જયારે જયારે સમય મળે ત્યારે ત્યારે બસ જજો. આ પુસ્તક હાથમાં લઈને અને શાંતચિત્તે ભાવયાત્રા કરી લેજો.... અપૂર્વ પુણ્ય બંધાશે... બુરા પાપ રૂંધાશે... For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાર્શ્વ પબ્લિકેશન: અમદાવાદ For Private and Personal Use Only