SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ટૂંક ઉપર આઠમા તીર્થંકર શ્રીચન્દ્રપ્રભસ્વામી એક હજાર મુનિવરો સહિત એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્નમુદ્રામાં શ્રા. વ. ૭ના દિવસે બપોર પૂર્વે મોક્ષને પામ્યા હતા. આ ટૂંક ઉપર કુલ ૮૪ અજબ, ૭૨ કરોડ, ૮૦ લાખ, ૪ હજાર અને પપપ મુનિવરો મોક્ષમાં ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી સોળ લાખ પૌષધ-ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે. આ તીર્થનો ઉદ્ધાર કરનાર રાજા હતાં લલિતદત્ત કદાચ આ રાજાના નામના હિસાબે જ આ ટૂંકનું નામ પણ લલિતઘટ પડ્યું હશે. પુંડરિકનગરીનો આ રાજા ચતુર્વિધ સંઘ લઈને આ મહાતીર્થની યાત્રાર્થે આવેલા અને ત્યારે આ ટૂંકનો ઉદ્ધાર કરવાનો ભાવ થયેલો જે જીર્ણોદ્ધાર કરીને જ પરિપૂર્ણ થયેલ. સ્તવન તર્જ : રંગાઈ જાને રંગમાં પ્રભુ વંદના હો મારી, પ્રભુ ત્રણ જગત ઉપકારી શ્રી ચંદ્ર પ્રભુ મનોહારી પ્રભુ. લોક ત્રાતા લોક જ્ઞાતા, ભ્રાતા ત્રિભુવન ભાણ પ્રભુજી ધારૂ તુમચી આણ - ૫૩ ) For Private and Personal Use Only
SR No.020623
Book TitleSammetshikharjini Bhav Yatra
Original Sutra AuthorN/A
AuthorHarchand Khetsibhai Vora
PublisherHarchand Khetsibhai Vora
Publication Year2001
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy