________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થાય સિદ્ધાચલ મંડન રૂષભ નિણંદ દયાલ મરૂદેવા નંદન વંદન કરૂ ગણ કાલ એ તીરથ જાણી પૂર્વ નવ્વાણુ વાર
આદેશ્વર આવ્યા જાણી લાભ અપાર. (૭) ચાલો, હવે આપણે ચન્દ્રપ્રભુની ટૂંક જઈશું. આ ટૂંક શિખરજીની સૌથી કઠિન ચઢાણવાળી ટૂંક કહેવાય છે. પણ આપણે તેની “યાત્રા” કર્યા વગર પાછા કેમ જવાય ?
આ લો. ચન્દ્રપ્રભસ્વામીની લલિતઘટ ટૂંક આવી ગઈ. અહીંની દેરીએ પહોંચવા માટે પગથી ચઢવાની વ્યવસ્થા સારી છે.
સ્તુતિ સન્માર્ગ કા દે દાન, સન્મતિ દાયકા જિન નાયકા. ચન્દ્રપ્રભુ વર મુક્તિ પાયે જ્ઞાયકા પદ ક્ષાયકા. મુનિરાજ પાયે મોક્ષ યહ પર તીર્થ નિર્મલ નામ છે. લલિતઘટ વર ટુંક હો મમ-કોટિ-કોટિ પ્રણામ છે.
–(પર
For Private and Personal Use Only