________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાવન તીરથ છે મનોહારી મુક્તિની મંઝિલ પામીએ રે હો,
વીશ વીશ જિનવર મોક્ષે સિધાવ્યા અનંત આત્માએ કર્મ ખપાવ્યા કર્મ ખપાવવા ગાઈએ રે હો,
વીશ વીશ છટ્ટનું તપ છે મોટું પણ કાયરને લાગે છે છેટું
રસિયાને લાગે ના મોટું રે હો. ઓહોહો... તલ્લીન બની ગયા સહુ ! પણ એમાં અમદાવાદ તો કેટલું દૂર રહી ગયું... રે ગુજરાત ગયું ને મધ્યપ્રદેશ ગયું. અરે છેક ઉત્તરપ્રદેશમાં આવી ગયા...! ઓહ ! આ ધરતી તો વારાણસીની... થોડી ક્ષણોનું મ્યુઝીક... સંગીત... પછી... આ ધરતી છે : વારાણસીની ભેલુપૂરની ભૂમિ ! હા. પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવંતના જન્મ દ્વારા પાવન બનેલી એ જ ભેલુપૂરની ભૂમિ !!
શ્રી પાર્શ્વનાથ પ્રભુજીનો જ્યાં જન્મ થયો હતો, ત્યાં જ તે સ્થળે, આ કેવી નમણી અને નાજુક શ્રી શામળા પાર્શ્વનાથ
For Private and Personal Use Only