________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ સ્થળે કેવું સુંદર અને ભવ્ય જિનાલય છે !! ચાલો... મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવંતની સન્મુખ આપણે વંદન – ચૈત્યવંદન કરીએ.
ચૈત્યવંદન જય જય જગચિંતામણી જંગ નાયક જિનરાજ અશ્વસેન કુલ દિનમણિ નગરી આહોરમાંજ અહિલંછન તનુ શોભતો નીલવર્ણ સુખકાર વામાનંદન વંદીયે પામીજે ભવપાર સુરીશ્વર રાજેન્દ્રજી તેવીશમા જિનરાજ. પ્રમોદરૂચિ મોય દીજીયે વંછિત શિવસુખ કાજ
સ્તવન લગાઈ દેતુ મનકો પ્રભુ ભક્તિ મે તન કો વચન કો વર અર્પણ જીવન ધન કો લગાઈ હે. આજ જાવે કાલ જાવે જાવે દિવસ ને રાત ભૈયા કિસકા હૈ સંગાથ પ્રભુ ભક્તિ મેં લગાદે અપને - ૨ જીવન કે હર ક્ષણ કો લગાઈ દે.
-
-
.
(૧૦)
-
-
-
- -
-
- -
-
- -
-
-
-
-
For Private and Personal Use Only