________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્તુતિ
સુન્દર આલોકિક દેવ ભૂમિ આત્મવૈભવ હારિણી
પ્રભુ સુમતિ જિનવર મોક્ષ પાયે બાત કહે ભવ હારિણી અસંખ્ય મુનિવર સિદ્ધિ પાઈ વંદ્ય કા વિશ્રામ હે
અચલગિરિ કો ભાવ ભક્તિ કોટિ-કોટિ પ્રણામ હે. પાંચમા તીર્થંકર સુમતિનાથ ભગવાન ૧000 મુનિવરો સાથે, માસક્ષમણના અંતે કાઉસગ્નમુદ્રામાં ચૈત્ર સુ. ૯ ના દિવસના પૂર્વ ભાગમાં નિર્વાણ પામ્યા. આ ટૂંકે કુલ ૧ કોડાકોડી, ૮૪ કરોડ, ૭૨ લાખ, ૮૧ હજાર અને ૭૦૦ મુનિવરો મોક્ષા ગયા છે. આ ટૂંકથી યાત્રાથી એક કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે.
પદ્મનગરના રાજા આનંદસેને આ ગિરિવરની ઉલ્લાસથી યાત્રા કરેલી... અને આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરી જીવનની સફળતા વરેલી. અરિહંત ચેઈયાણ કરવું.
ભS
.
થોય
આનંદ કંદા સુમતિ જિગંદા
કલ્યાણકારી વંદો મુર્શિદા (૭૩)
For Private and Personal Use Only