________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
- -
-
- -
- - - -
- -
-
-
-
-
-
-
- -
-
-
- -
-
-
- - -
-
-
-
-
થઈ. આથી તીર્થ પ્રત્યે અધિક ભાવ જાગ્યો... અટલ પાત છરીપાળતો વિશાળ સંઘ કાઢ્યો... ચારૂક ગણધર સંભવનાથ પ્રભુના શિષ્ય હતાં આથી સંભવનાથ પ્રભુનું અતિસુંદર જિનાલય બનાવ્યું અને આ રીતે ટૂંકનો જીર્ણોદ્ધાર કરી, જીવનશ્રેયઃ પ્રાપ્ત કર્યું. અરિહંત ચેઈયાણ કરવું.
થોય સંભવ જિનરાયા, માત સેના સુહાયા
શાશ્વત પદ પાયા, વર્ણ સોવન કાયા કરતા સુર સેવા, ભક્તિ ભાવ ભરવા
જિતારી સુત એવા, નાથ દેવાધિદેવા (૪) આ સામે દેખાય તે શીતલનાથ ભગવંતની વિદ્યુતગિરિ નામની ટૂંક છે.
સ્તુતિ વલ્લી ભવ કી છેદના કો હે કૃપાણી સી ધરા મુનિ મોક્ષ પાયે કોટિ-કોટિ આત્મગુણ ઉજ્જવલ કરા શીતલ પ્રભુજી સિદ્ધિ પદ સે પાલિયા નિજ ધામ હૈ વિદ્યુત ગિરિવર ઈસ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈ.
For Private and Personal Use Only