________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભવરોગાજંતુનાં મગદંકારદર્શન, નિઃશ્રેયસશ્રીરમણ , શ્રેયાંસદ શ્રેયસેડતુવઃ અરિહંત ચેઈયાણ કરવું.
થોય જિન વચન ભવ સંતાપ હારી સૌખ્યકારી સર્વદા; જગ સૂરિવર રાજેન્દ્ર કહતે આત્મગુણ કી સંપદા | ઇસ લોક મેં હૈ દ્વાદશાંગી, ગ્રંથ ગુણ્ડિત ગણધરા; વર જયન્તસેન યતીન્દ્ર ગુરુપદ સેવના હૈ અઘહરા /
વાહ ! આ જિનાલયની આસપાસ વિશાળ બગીચો છે. આ બગીચો વિધવિધ રંગબેરંગી સુગંધીદાર ફૂલો અને ગુલાબોના પમરાટથી પુલકિત બન્યો જણાય છે. જુઓ : સુંદર અને વિશાળ આ આશ્ર વૃક્ષો ! મનહરણા આ ઉદ્યાનથી મંડિત પ્રભુજીનું જિનાલય અને આ જિનાલયમાં શ્રેયાંસનાથ પ્રભુજી કેવા મનોહારી અને મનભાવન છે !!!
ચાલો; હવે ચન્દ્રપુરી જઈએ.
જુઓ આ ગંગાનદીનો રમણીય કિનારો દેખાય છે ને? ત્યાં નમનીય શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર કેવું ભવ્ય દીસે
(૧૪
For Private and Personal Use Only