________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનીસુવ્રત ને નેમનાથ દો અંજન સરિખા સોલે જિન કંચન સમા એહવા જિન ચોવીશ ધીર વિમલ પંડિત તણો જ્ઞાન વિમલ કહે શિષ્ય.
સ્તવન :
ધન્ય દિવસ આજ, મુનિસુવ્રત મહારાજ મારા અન્તર વૈરી વારજો ।
મલ્યા પુણ્યે જિનરાજ, ત્રણ ભુવન શિરતાજ મારા અન્તર વૈરી વારજો !
ક્ષમા નમ્રતાનો દિલ વાસ હો ભાવ શુદ્ધિનો નિત્ય નિવાસ હો. પ્રભુ રહીને હજુર, મારી સુણજો જરૂર મારા અન્તર... ૧ અનાશક્તિનો નાથ વિકાસ હો, દૃષ્ટિવાદનો સત્ય પ્રકાશ હો. સુણો ત્રિભુવન તાત, સ્વામી હૈયાની વાત મારા અન્તર...૨ મારા હૈયે સરલતા હો ભરી, સ્નેહ સમતા રહો દિલ હર ઘડી ચાહું નિત્ય સ્વામી, સુણજો અન્તર્યામી મારા અન્તર... ૩ શત્રુ મિત્ર પ્રતિ સમભાવ હો, દ્વેષ ઇર્ષ્યાનો હૈયે અભાવ હો મારું એક જ પણ, કર્યું જીવન અર્પણ મારા અન્તર... ૪ સૂરિ રાજેન્દ્ર દિલમાં પધારજો, સૂરિ યતીન્દ્ર આસ્થા વધારજો કહે જયન્તસેન પ્રભુ સાંભલજો વેણ મારા અન્તર... ૫
૨૧
For Private and Personal Use Only