Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજરાજેન્દ્ર પૂજિત યતીન્દ્ર
જયન્તસેન મારા આરાધનકેન્દ્ર
અમદમ ગુણ અપનાયો રે શંખેશ્વરા.. ૮ કમઠે ધરણેન્દ્ર ચ.” વગેરે સ્તુતિઓ. “ઓમ નમી પાર્શ્વનાથાય.” ચૈત્યવંદન સ્તવનાદિ
આજે ખરેખર અદ્દભુત અને અવર્ય આનંદ સહુના અંતરમાં છવાઈ ગયો છે.
શિખરજી આદિ તીર્થોની ભાવયાત્રા અને તેય પાછી વિશિષ્ટ સમજણ પૂર્વક, કરતાં ખરેખર હૈયે આનંદનો સાગર હિલોળા લઈ રહ્યો છે.
હવે પારસનાથની ટૂંકેથી, નીચે તળેટી ઉપર ઉતરવાનું છે. હવે તો ઉતરવાનું છે. એટલે જરાય કઠિનાઈ નહિ જ લાગે.
બોલો : જય જય શિખરજી
બોલો : સમેતશિખર મહાતીર્થની જય જય જય (૧૨૧૩ વાર) | બોલો : પાર્શ્વનાથ ભગવંતની જય જય જય (૧૨-૧૩
વાર)
For Private and Personal Use Only

Page Navigation
1 ... 85 86 87 88 89 90