________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(અરિહંત ચેઈયાણ કરવું.
થોય | જિન જન્મના અભિષેક કરતે મેરૂગિરિ સુરગણ મુદા
તીર્થેશ હે ચોવીશ મમ આરાધ્ય વંદન સર્વદા જિનરાજ સેવિત ઈન્દ્ર સુરનર આત્મલક્ષ્મી દાયક
આરૂઢ હો ગુણશ્રેણિ પર વર પ્રાપ્ત નિજપદ લાયક. (૧૪) ચાલો. આ સામે જ દેખાય છે. તે મિત્રધર નામથી ઓળખાતી ટૂંક છે !
સ્તુતિ નિર્બલ બનાને આત્મરિપુ ગણ સબલ શક્તિ કે લિયે
સુખ ચેતન ભાવ જાગે ઈષ્ટ ભક્તિ કે લિયે. નમિનાથ પાઈ મુક્તિ કર ક્ષયકર્મ નો ઉદ્દામ હે મિત્રઘર ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે.
નમિનાથ ભગવંત આ ટૂંક ઉપર એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને પદ્માસને કાઉસગ્નમાં લીન બની ચૈત્ર વદ ૧૦ની રાત્રે નિર્વાણ પામ્યા. આ ટૂંક ઉપર કુલ એક કોડાકોડી, ૫૪ લાખ, ૪૯ હજાર અને ૯૦૦
--
--
For Private and Personal Use Only