________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) ચાલો. હવે થોડા આગળ વધીએ. આ જુઓ : આ આવી : અરનાથ ભગવાનની નાટકિંગર નામે ટૂંક !
સ્તુતિ
અક્ષય અનંત મુકામ દાતૃ બંધ મોચક નિર્મલા અણગાર અનંત-અનંત પદ લે ભાવના કર ઉજ્જવલા અરનાથ પ્રભુ ગયે મોક્ષ કરતે નમન સબ સિરનામ હૈ નાટકિગિર શુભ ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હૈં
આ ટૂંક ઉપર અઢારમા તીર્થંકર અરનાથ પ્રભુજી એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં માગ. સુ. ૧૦ની રાત્રે મોક્ષે પધાર્યા. આ ટૂંક ઉપર કુલ ૯૯ કરોડ, ૯૯ લાખ, ૯૯ હજાર અને ૯૯૯ મુનિવરો મોક્ષે પધાર્યા. આ ટૂંકની યાત્રા કરવાથી ૯૬ કરોડ પૌષધઉપવાસનું ફળ મળે છે.
આ ટૂંકના જીર્ણોદ્ધારની ઘટના આ મુજબ છે કે ભદ્રપુરનગરના રાજા આનંદસેન પોતાની નગરની બહાર આવેલા પર્વત પર સ્થિત જિનાલયમાં પ્રતિદિન સેવાભક્તિ કરતાં હતાં. એક દિવસ પૂજા કરવામાં અત્યંત ભાવવિáલ
૬૪
For Private and Personal Use Only