________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯દ કોડાકોડી, ૯૬ કરોડ, ૩૨ લાખ, ૯૬ હજાર અને ૭૪૬ મુનિવરો મોક્ષે ગયા છે. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય છે.
આ ટૂંક ઉપર વચ્છદેશના શાલિભદ્રનગરના રાજા દેવધર જયારે પરિવાર સાથે યાત્રાર્થ આવ્યા તે વખતે એટલા ભાવવિભોર બની ગયા કે જેથી ત્યાં જ સંકલ્પ કર્યો અને જીર્ણ બનેલા જિનમંદિરનો પુનરુદ્ધાર કરાવ્યો... અરિહંત ચેઈયાણ કરવું.
થોય સત્તરમા કુંથુનાથજી ચક્રી તીર્થપતિન્દ્રા અજરામર પદવીવરી પુજે સુરનરઇન્દ્રા મેષ બંધન સ્વણિમતનુ મહીને પ્રભુ પદ સેવા જગ ચિંતામણિ જગગુરૂ પાર કરતે હે સેવા.
(૧૭) હવે, આ જે સામે દેખાય છે તે પાર્શ્વનાથ પ્રભુના પ્રથમ ગણધર શુભસ્વામીની છે. ચાલો, નમસ્કાર કરીને આગળ વધીએ.. જુઓ આ દેખાય તે ધર્મનાથ ભગવાનની દત્તવરનામની ટૂંક છે.
(૬૯),
For Private and Personal Use Only