Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 64
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - હે મુક્તિ મલ્લીનાથ, પ્રભુ સુરનર કરત ગુણગ્રામ છે સબલગિરી ઈસ ટુંક કો મમ કોટિ-કોટિ પ્રણામ હે આ ટૂંક ઉપર : ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લિનાથ પ્રભુ ૫૦૦ મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ફાગણ સુ. ૧રની રાત્રે, રાતની શરૂઆતમાં મોક્ષે પધાર્યા. આ ટૂંક ઉપર ૯૬ કરોડ મુનિવરો મોક્ષે ગયા. આ ટૂંકની યાત્રા કરવાથી એક કરોડ પૌષધ-ઉપવાસનું ફળ મળે છે. આ ટૂંક ઉપર કિલિંગદેશના શ્રીપુરનગરના રાજા સમરદેવે જીર્ણોદ્ધાર કરાવ્યો છે એની ઘટના આ રીતની છે કે આ રાજા એક વખત પોતાના પરિવાર સાથે ફરતાં ફરતાં નગરની બહાર ઉપવનમાં પધારે છે ત્યાં વૃક્ષહેઠડ પ્રશાંત મુદ્રામાં એક મુનિવરને બિરાજેલા દીઠા. રાજાએ ભાવથી વન્દના કરી હિતશિક્ષા શ્રવણ કરવાની ભાવના વ્યક્ત કરી... મુનિવરે ગંભીરધ્વનિમાં ધર્મનું મહત્ત્વ સમજાવતાં નિર્વાણ કેમ પમાય? એનો માર્ગ બતાવ્યો એમાં જયાં તીર્થકર પ્રભુ નિર્વાણ પામ્યા હોય તે ભૂમિની આરાધના એ પ્રમુખ પરિબળ ૬ ૨. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90