Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 63
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રળિયામણી... એકદા સમેતશિખરજીની ભાવથી યાત્રા કરી ત્યારે આ શિખર પર આવેલા શ્રેયાંસનાથ પ્રભુના પુરાણા જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. અરિહંત ચેઈયાણ કરવું થોય નિત શ્રેય યથ પ્રભુ દાયકા જગનાથ કા ઉનાયકા શ્રેયાંસ જિન જય વિષ્ણુ સુત અજ્ઞાન તમ કા ક્ષાયકા ચલરાશિ લખ વર્ષાયુ જિનકા જન્મ સિંદપુર ધારકા અવિકારી મુદ્રા પરમ પાવન, ભવ્ય જન ભવ તારકા (૧૨) અહીંથી હવે આપણે પાછા ગૌતમ સ્વામીજીની ટૂંકની દિશા તરફ પાછા મળીશું. એટલે ત્યાં થોડે આગળ વધતાં મલ્લિનાથ ભગવાનની ટૂંક આવશે. આ આવી મલ્લિનાથ ભગવાનની સબલગિરિ નામની સ્તુતિ ભવ-ભાવ ઓર સ્વભાવ કા સહી જ્ઞાન પાને કે લિયે અસ્થિર મન કો સ્થિર કર ભ્રમ કો મિટાને કે લિયે (૬ ૧ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90