Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 50
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “સત્ત્વાનાં પરમાનન્દ અહીં દસમા તીર્થકર શીતલનાથ ભગવંત એક હજાર મુનિવરો સાથે મહિનાના ઉપવાસ કરીને કાઉસગ્ગ મુદ્રામાં ચૈત્ર વદ-૫ના દિવસે બપોર પહેલાં નિર્વાણ પામ્યા. આજ સુધીમાં આ ટૂંક ઉપર ૧૮ કોડાકોડી, ચાર કરોડ, ૩૨ લાખ, ૪૨ હજાર અને ૯૭૫ મુનિવરો મોક્ષે ગયા હતા. આ ટૂંકની યાત્રા કરવાની એક કરોડ પૈષધઉપવાસનું ફળ મળે છે. માલદેશના ભક્તિપુરના રાજા. મેઘરથ મુનિની દેશના સાંભળી ચતુર્વિધસેના સાથે શ્રી સમેતશિખરજી આવ્યા... પ્રભુભક્તિમાં સંપત્તિ ન્યોચ્છાવર કરી વિદ્યુતગિરિ નામની આ ટૂંકનો જીર્ણોદ્ધાર કરાવ્યો. ત્યાં સુધી સમેતશિખરજી તીર્થમાં જ રહ્યા અને પછી આનંદમાં સ્વસ્થાને આવી ભવ્ય ઉજમણું કરાવ્યું. અરિહંત ચેઈયાણ કરવું. થોય શીતલ જિનવર શીતલકારી જીવ જગત ઉપગારજી. જન્મ-મરણ સબ દુર હટાવી અજરામર પદ ધારીજી. નંદા માતા નંદન નિરૂપમ દેઢરથે નૃપકુલચન્દાજી. જન્મ ભદ્રિલપુર નેવુધનુષદેહ, અંક શ્રી વત્સસુનંદાજી. (૪૮) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90