Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 58
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સોમદેવ જિનધર્મનો અગ અનુરાગી રાજા હતો. અનેક તીર્થોની યાત્રા કરતાં જયારે સમેતશિખરજી આવ્યા ત્યારે મુનિસુવ્રતસ્વામીના જિનપ્રાસાદની હાલત ઘણી ગંભીર | નિહાળી. પોતાના બીજા-બધા કાર્યને ગૌણ કરી પોતાના જ ખર્ચે જીર્ણોદ્ધારની સાથે સુવિશાલ મુનિસુવ્રતસ્વામીનું ભવ્ય જિનાલય બંધાવ્યું. જિનાલય પરિપૂર્ણરૂપે બંધાઈ ચૂકયું ત્યારે જ સોમદેવ રાજાએ હાશ અનુભવી અને ઠાઠથી પ્રતિષ્ઠાનો લાભ લઈ જીવન સાફલ્ય વર્યા. અરિહંત ચેઈયાણ કરવું. થાય આદિશ શાંતિ પાર્થ સુમતિ વિમલ જિનવર વંદીયે મુનિસુવ્રત પ્રભુ ગોડી પારસનાથ કર્મ નિકંદીયે જિનરાજ અભિનંદન પ્રભુશ્રી સુપાર્શ્વજિનભવભયહર ઉત્તુંગ જિનવર ચેત્ય શોભિત નયર થીરપુર મનહર (૯) ચાલો. હવે આપણે થોડા વધુ નીચે તરફ ઉતરીશું. એટલે પદ્મપ્રભુસ્વામીજીની મોહનગારી મોહનગિરિ નામની ટૂંક આવશે. (૫૬) For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90