________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અરિહંત ચેઈયાણ કરવું.
થાય
વિશ્વાનંદ પ્રદા સદા સુમતિદા નિઃશેષ કર્માકુરા ભવ્યાંભોજ વિકાસ કા જયકરા મિથ્યાવરા ભાસ્કરા સેવા નિત્ય સુરાસુરેન્દ્ર કરતા, દુઃખો હરા કર્મણા શ્રી પદ્મપ્રભુ વંદના ચરણમાં, માતા સુસીમાંગજા
(૧૦) ચાલો. અહીંથી થોડા વધુ નીચેના તરફ ઉતરીએ. એટલે હવે સુવિધિનાથ ભગવંતની સુપ્રભગિરિ નામની ટૂંક આવશે.
આ સામે દેખાય છે તે નવમા તીર્થંકર શ્રી સુવિધિનાથ ભગવંતની દેરીમાં તે પ્રભુજીનાં પગલાં છે.
અજ્ઞાન ઉચ્છેદન કરે સજ્ઞાન સે વાસિત કરે
સધ્યાન કરકે કોટિ મુનિજન સિદ્ધિ પદ કો સંવરે સુવિધિ જિનવર મુક્તિ નારી પાઈ શિવ કા ઠામ હે
સુપ્રભ ગિરિવર ટુંક કો મમ કોટિ કોટિ પ્રણામ હે.
For Private and Personal Use Only