Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભવરોગાજંતુનાં મગદંકારદર્શન, નિઃશ્રેયસશ્રીરમણ , શ્રેયાંસદ શ્રેયસેડતુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય જિન વચન ભવ સંતાપ હારી સૌખ્યકારી સર્વદા; જગ સૂરિવર રાજેન્દ્ર કહતે આત્મગુણ કી સંપદા | ઇસ લોક મેં હૈ દ્વાદશાંગી, ગ્રંથ ગુણ્ડિત ગણધરા; વર જયન્તસેન યતીન્દ્ર ગુરુપદ સેવના હૈ અઘહરા / વાહ ! આ જિનાલયની આસપાસ વિશાળ બગીચો છે. આ બગીચો વિધવિધ રંગબેરંગી સુગંધીદાર ફૂલો અને ગુલાબોના પમરાટથી પુલકિત બન્યો જણાય છે. જુઓ : સુંદર અને વિશાળ આ આશ્ર વૃક્ષો ! મનહરણા આ ઉદ્યાનથી મંડિત પ્રભુજીનું જિનાલય અને આ જિનાલયમાં શ્રેયાંસનાથ પ્રભુજી કેવા મનોહારી અને મનભાવન છે !!! ચાલો; હવે ચન્દ્રપુરી જઈએ. જુઓ આ ગંગાનદીનો રમણીય કિનારો દેખાય છે ને? ત્યાં નમનીય શ્રી ચન્દ્રપ્રભસ્વામીનું દેરાસર કેવું ભવ્ય દીસે (૧૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90