Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નેમિનાથ અને આ પાર્શ્વનાથ આદિ જિનબિમ્બો ય જુહારવા જેવા છે ! નમો જિણાણે, નમો જિણાણે ! આ સઘળા જિનવરોને ભાવપૂર્ણ નમસ્કાર ! હે ભગવંતો ! આપને કરેલો ભાવભર્યા નમસ્કારોથી અમારા સર્વ ભયો નાશ પામો !! વિનાશ પામો ! ચાલો... હવે આપણે જઈએ પટણાની પુણ્યભૂમિ પર ! આ જુઓ.. પેલો “અગમકૂવો' છે ! આ કૂવા માટે એમ કહેવાય છે કે સમ્રાટ અશોકે પોતાના ૯૯ ભાઈઓને કાપીને કૂવામાં ફેંકી દીધા હતા. તેથી આને “અગમકૂવો' કહેવાય છે. કેટલાક ઈતિહાસના જાણકારોના મંતવ્ય પ્રમાણે આ કૂવાની પાસેના સ્થળે સર્વ પ્રથમ વાર “આગમ વાંચના થઈ હતી. તેથી તેનું સાચું નામ “આગમકૂવો' છે. ચાલો. આગળ વધો ! આ પેલું સ્થળ છે તે “ગુલઝારી બાગ’ કહેવાય છે. આ સ્થળમાં પરમ સુશ્રવાક સુદર્શન શેઠ મોક્ષે પધાર્યા હતા. તેમની આ દેરી છે. દર્શન કરો એ મહાશ્રાવકના ! બધા સાથે મળીને બોલો... (૧૬ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90