________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. અહીં પહેલાં ચન્દ્રપુરી નામની નગરી હતી. આજે તો આ ચન્દ્રપુરી નાનકડું ગામડું છે.
ચન્દ્રપુરી એટલે આઠમા ચન્દ્રપ્રભસ્વામીજીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણકોથી ધન્ય બનેલી ધર્મધરા. અરે ! આ ધરતીની રજકણને ય માથે લગાડે. આ ભૂમિનો સ્પર્શ પણ ભાગ્યવંતાઓને જ મળે છે છે ! જુઓ... પેલા ભાગ્યશાળી તો ગંગાનું નીર લઈને આવ્યા અને તેને ગાળીને શુદ્ધ કરીને શરીરે સ્નાન કરીને હવે જિનપૂજા અને ચૈત્યવંદન રૂપી ભાવ સ્નાન કરી રહ્યા છે ! વાહ ! કેવી સરસ ભક્તિ ! સહુ સાથે બોલો ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્રઃ મરિચિર્નિચોયજ્વલા, મૂર્તિમૂર્ત સિત ધ્યાન, નિમિત્તેવ શ્રિયેડસ્તુવઃ અરિહંત ચેઈયાણ કરવું.
થોય સૂરિરાજેન્દ્ર મુખભારતી એ, ભાવ ભરે ભરપૂર તો ! જયન્તસેન નિત સદ્હે એ, કરમ ભરમ ચકચૂર તો !
ચન્દ્રપ્રભસ્વામીજી ઉપરાંત, આ મહાવીરસ્વામી ! આ
For Private and Personal Use Only