Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 17
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. અહીં પહેલાં ચન્દ્રપુરી નામની નગરી હતી. આજે તો આ ચન્દ્રપુરી નાનકડું ગામડું છે. ચન્દ્રપુરી એટલે આઠમા ચન્દ્રપ્રભસ્વામીજીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન આ ચાર ચાર કલ્યાણકોથી ધન્ય બનેલી ધર્મધરા. અરે ! આ ધરતીની રજકણને ય માથે લગાડે. આ ભૂમિનો સ્પર્શ પણ ભાગ્યવંતાઓને જ મળે છે છે ! જુઓ... પેલા ભાગ્યશાળી તો ગંગાનું નીર લઈને આવ્યા અને તેને ગાળીને શુદ્ધ કરીને શરીરે સ્નાન કરીને હવે જિનપૂજા અને ચૈત્યવંદન રૂપી ભાવ સ્નાન કરી રહ્યા છે ! વાહ ! કેવી સરસ ભક્તિ ! સહુ સાથે બોલો ચન્દ્રપ્રભપ્રભોશ્ચન્દ્રઃ મરિચિર્નિચોયજ્વલા, મૂર્તિમૂર્ત સિત ધ્યાન, નિમિત્તેવ શ્રિયેડસ્તુવઃ અરિહંત ચેઈયાણ કરવું. થોય સૂરિરાજેન્દ્ર મુખભારતી એ, ભાવ ભરે ભરપૂર તો ! જયન્તસેન નિત સદ્હે એ, કરમ ભરમ ચકચૂર તો ! ચન્દ્રપ્રભસ્વામીજી ઉપરાંત, આ મહાવીરસ્વામી ! આ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90