Book Title: Sammetshikharjini Bhav Yatra
Author(s): Harchand Khetsibhai Vora
Publisher: Harchand Khetsibhai Vora

View full book text
Previous | Next

Page 46
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવા પહોંચી ગયા. એટલું જ નહિ આનંદટૂંક ઉપર શ્રી અભિનંદન પ્રભુના જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવીને જ સંતુષ્ટ થયાં ! અરિહંત ચેઈયાણ કરવું. થોય અભિનંદન વંદન, સેવિત સુરનર ઇન્દ્ર સુખ સંપત્તિ અક્ષય, દાયક પરમાનન્દ સંવર સુત ધરતા, સંવર ભાવ સુ સંત ત્રિભુવનના સ્વામી, ધ્યાવું ધારી ઉમંગ. (૨) આ આવી તે બારમા વાસુપૂજ્ય સ્વામીની ટૂંક | છે. જો કે વાસુપૂજ્ય સ્વામી ભગવંત શિખરજી પર નિર્વાણ પામ્યા નથી. તેઓ શ્રી દ00 મુનિવરો સાથે એક માસના અનશનપૂર્વક અષાડ સુ. ૧૪ ના દિવસે ચંપાપુરીમાં મંદારાહીલમાં મોક્ષે પધાર્યા હતા. પરંતુ આ ટૂંક અહીં વિ. સં. ૧૯૨૫ થી ૩૩ દરમ્યાન નિર્માણ કરાઈ છે. - ૪૪ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90