Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 25
________________ રાવણ દિગવિજય કરવા લંકાપુરથી નીકળી વિદ્યારે અને રાજાઓને જીતતો પાતાળલંકામાં આવ્યું. ત્યાં ખરવિવારે રાવણની પૂજા કરી અને ઈન્દ્ર રાજાને જીતવા રાવણની સાથે ચૌદ હજાર વિદ્યાધરે લઈને નીકળે. સુગ્રીવ પણ પિતાની સેના લઈ રાવણની પછવાડે ચાલે. વચમાં રેવા નદી આવતાં રાવણે ત્યાં પડાવ નાખે. નદીમાં સ્નાન કરી બે ઉજવળ વસ્ત્ર પહેરી અરિહંત પ્રતિમાનું પૂજન કરવા લાગે. તે વખતે સેવામાં પૂર આવતાં પૂજા અધુરી રહી ગઈ પૂજામાં અંતરાય થતાં તેણે કે ધે ભરાઈ કોણે અકાળે પાણી છેડયું તેની તપાસ કરાવી. તે વખતે એક વિદ્યાધરે કહ્યું કે માહિષ્મતિ નગરીના રાજા સહસ્ત્રાંશુએ પિતાની હજાર રાણીઓ સાથે જળક્રીડા કરવા માટે પાણી રોકી રાખ્યું હતું તે પણ છુટું મૂકતાં પૂર આવ્યું છે આ પૂરમાં તે રાણીઓને નિર્માલ્ય તરતા જોઈ રાવણે તે રાજાને પકડી લાવવા રાક્ષસ વીરેને મોકલ્યા. તેઓને સહસ્ત્રાંશુએ હરાવી પાછા કાઢયા. એટલે રાવણ પિતે યુદ્ધ કરવા આવ્યા. સહસ્રાંશું ને જીતીને પકડીને છાવણીમાં લા. તે વખતે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને આવ્યા. રાવણ તેમના ચરણમાં પડે અને આવવાનું કારણ પૂછતાં મુનિએ કહ્યું કે હું પૂર્વ માહીષ્મતી નગરીને શતબાહુ નામે રાજા હતો. મારા પુત્ર સહસ્ર શુને રાજ્ય સપી મેં ચારિત્ર લીધું છે. આ સાંભળી રાવણે બધી હકીકત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130