________________
૪૪
નહિ” એમ કહી વિદ્યાધરને એકલી જનકરાજાનું અપહરણ કરાવ્યું. બદ્રગતિએ જનકને પાસે બેસાડી સ્નેહથી કહયુ કે તમી પુત્રી સીતા મારા પુત્ર ભામડળને આપે. જનકે કહ્યું કે મે દશધના પુત્ર રામને આપેલી છે. કન્યા એકજ વખત અપાય છે.”
ચદ્રગતિએ કહ્યું કે મારી પાસે દેવા ધક્તિ એ ધનુષ્ય છે. તે ભાવી ખળદેવને વસુદેવને ઉપયેગી થવાના છે તે તમે લઈ જાઓ. તે વજાવ અને અવ મ નેમાંથી એકને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org