Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan
Catalog link: https://jainqq.org/explore/005130/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર જૈન રામાયણ સીતાએ અગ્નિમાં ઝંઝાપાત કર્યો કે તરત જ, અગ્નિ બુઝાઈ ગયા અને ખાડા સ્વચ્છ જળથી વાવરૂપ બની ગયા, પ્રીતિ પ્રકાશન C/o. દીપક આર ઝવેરી ૧૦ ૧૨૭૦, ગેાપીપુરા, સુરત. TET Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ જગપૂજ્ય શ્રી મેહનલાલજી સશુરૂ નમઃ સાચિત્ર જૈન રામાયણ * * * *વા : સંપાદક : આ. શ્રી ચિદાનંદસૂરિ તથા મુનિરાજ શ્રી ધર્મઘોષ મુનિ મહારાજ કિંમત રૂ. ૮-૦૦ : પ્રકાશક : કીતિ પ્રકાશન C/o. ધર્મેશ આર. ઝવેરી ૧૦ ૧૨૭૦ ગોપીપુરા હાથીવાળા દેરાસેર સામે, મેઈને રોડ, સુરત-૨. Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪૫ કા. સુ. ૫ કિંમત ૮-૦૦ પ્રથમ આવૃત્તિ પ્રાપ્તિ સ્થાન રાષ્ટ્ર ભાષા પુસ્તક મંદિર ૪૭૭૩, ટાવર રોડ, સુરત. દેશાઈ પિળ જૈન પેઢી ગોપીપુરા, સુરત. બાબુભાઈ મંગલદાસ શાહ ૮૫૯૦, નાણાવટી મેન્સન ભણશાળી પિળ, ગોપીપુરા, સુરત-૨. ફેન. ૨૮૩૫૪ અષા કાર્યાલય સેમચંદ ડી. શાહ પાલીતાણા (સૌરાષ્ટ્ર) સેવંતિલાલ વી. જૈન ૨૦ મહાજનગલી ઝવેરી બજાર, મુંબઈ–૨. જવેરી સ્ટેટ્સ ગોપીપુરા, સુભાષચેક, સુરત-૨. શા, સુમતિલાલ જમનાદાસ રર૭, અદાસાની ખડકી પતાસા પિળ, અમદાવાદ, શા, હરખચંદ્ર સરદારમલજી ૩૮૪ જે દાબેલકરવાડી કૌસ્તુભા બીડીંગ કાલબાદેવી, ૩જે માળે મુંબઈ-૨. ફેન ર૯૮૨૩૩ શામહેન્દ્રભાઈ જે. શાહ પ૧/પર મહાવીરનગર, ઝવેરી સડક પહેલે માળે, નવસારી. Page #5 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય આજે ટી. વી. ની રામાયણની સીરીયલે રામાયણને વધુ લાકપ્રિય બનાવ્યુ છે. પણ જોવાનું એ છે કે તેમાં આવતા રામચંદ્ર, ભરત, લક્ષ્મણ, સીતા, દશરથ, હનુમાન વગેરેના પાત્રામાંથી આપણે કેટલાં સદ્ગુણૢા મેળવ્યા ? અને રામાયણમાંથી નીતરતી સ'સ્કૃતિના આદર્શને કેટલાં સમજયા છીએ ? જૈન રામાયણ ના કથા પાત્રાને લેાકભાગ્ય શૈલિમાં રજૂ કરવા પાછળ પણ અમારે એ જ આશય રહ્યો છે કે આપણું જીવન-ઘડતર એ આદર્શ મુજબ કરીએ. Page #6 -------------------------------------------------------------------------- ________________ આજે કેન્વેન્ટ સ્કૂલમાં ભણતાં ખાળકાના ચિત્તમાંથી આ સંસ્કરો લુપ્ત થતાં જાય છે, તેએ પશ્ચિમી પદ્ધતિનુ અનુકરણ કરી પશ્ચિમની સભ્યતામાં ઢળી રહ્યાં છે. તે સ્થિતિમાં ફિલ્મ સૃષ્ટિના નિર્માતા રામાનન્દ્ર સાગર લખે છે કે રામાયણના પ્રેરક-પ્રસંગાને પસંદ કરીને ફિલ્મ દ્વારા રજુ કરવા પાછળના આશય એટલા જ છે કે જેથી લાકે તે જોઇને તે આદŕને, તે સંસ્કૃતિને જીવનમાં અપનાવી શકે. તમે રામાયણ સાથે આજના લેાકેાની જીવનની રામાયણને સ્હેજ સરખાવી જુએ તે જણાશે કે લેાકેાનુ જીવન કેવું કઢંગુ ખનતું જાય છે. રામાયણના જે અદશે પદ, પ્રતિષ્ઠા અને પૈસાને ઠાકરે માર્યાં ત્યારે તે માટે જ લેાકા ઘર-ઘરમાં લડે ઝગડે છે. કયાં કાઈ સુમેળ ક્યાય છે? રામાયણની કહાણી આજે જાણે એક નેવેલ કથા જેવી બની ગઈ છે. હું આશા રાખું છું' કે આ સરળ અને સચિત્ર રામાયણ વાંચી-બાળકેાને વ'ચાવી કે તેને સભળાવી તેમાંથી શીલ-સદાચાર ભાતૃપ્રેમ, મર્યાદા અને ત્યાગના આદર્શ એ બધા માટે આપણે આગ્રહી ખનીશું. તા પ્રયત્ન સફળ થયે ગણીશ. વીર સ’. ૨૫૧૫ કારતક સુદ ૧ સુરત–૨. આ. ચિદાનંદસૂરિના ધર્માં લાભ માહનલાલજી જૈન ઉપાશ્રય ગોપીપુરા સુરત–૨. Page #7 -------------------------------------------------------------------------- ________________ જૈન રામાયણ રાવણને જન્મ તેના પૂર્વજોનું વર્ણન બીજા અજિતનાથ પ્રભુના સમયમાં રાક્ષસ દ્વીપની લંકા નગરીમાં વનવાહન રાજા રાજ્ય કરતો હતો. તેને પુત્ર દેવ રાક્ષસ થયો. તે પછી અસંખ્ય રાજાઓ થઈ ગયા. તેમાં કેટલાક નેતા ગયા કેટલાક સ્વર્ગ ગયા. પછી શ્રેયાંસનાથના તીર્થમાં કોંધવળ રાજા થયે. તે અરસામાં વૈતાઢય ગિરિયર મેઘપુર નગરમાં અતી નામે વિદ્યાધર રાજા થશે. તેને શ્રીમતી રાણીથી શ્રીકંઠ નામે પુત્ર અને દેવી નામે પુત્ર થઈ. રત્નપુરના રાજા પુત્તરે પિતાના પુત્ર પુત્તર માટે અતીન્દ્ર પાસે દેવી કન્યાની માગણી કરી. અતીન્દ્ર દેવ યોગથી કોંઘવીને પરણાવી તેથી અતીન્દ્ર અને પુત્તરને વેર બંધાણું. એક વખત શ્રીકંઠે મેરૂપર્વતથી પાછા ફરતાં પુત્તર રાજાની પુત્રી પદ્યાને જોઈ. બંનેને પરસ્પર અનુરાગ થતાં તે પિતાનું હરણ કરી ગયે. પુત્તિરને ખબર પડતાં ને શ્રીકંડના Page #8 -------------------------------------------------------------------------- ________________ " 1 પાછળ પડે. શ્રીકંઠ પિતાના બનેવી કીર્તીધવળના શરણે ગયે. પુષેિત્તર તેને શોધવા ત્યાં આવ્યા. કીધળે હલ એકલી કહેરાવ્યું કે “કન્યા સ્વેચ્છાએ શ્રીકંઠને વરી છે. તેમાં કંઈ કંઠને અપરાધ નથી. Page #9 -------------------------------------------------------------------------- ________________ પડ્યાએ પણ દુતી દ્વારા તે પ્રમાણે કહેરાવ્યું. તેથી પુત્તર કેપ શાંત થઈ ગયું. પુત્તરે પિતાની પુત્રી પાને કંઠ સાથે મોટા ઓચ્છવ પૂર્વક પરણવી. પછી તે પિતાને નગર ગા. કીતીંધવળે આંઠને કહ્યું કે વૈતાઢય પર્વત પર તમારા શત્રુઓ ઘણા છે. માટે અહિંજ નજીકમાં ત્રણ એજન પ્રમાણ વાનર દ્વીપ છે ત્યાં રહે. શ્રીકંઠે બનેવીના સ્નેહથી વાનર દ્વીપમાં રહેલા કબુલ કર્યું. કીર્વધવળે વાનર દ્વીપમાં આવેલી કિષ્કિા નગરીની રાજ્ય ગાદી પી ત્યાં રહેતા કે કે ઘણા રમ્ય વાનરે જોઈ તેઓને અન્નાનાદિ અપાવવાની અને અભયદાનની ઘોષણા કરાવી ત્યારથી વિદ્યારે પિતાને દશ જ છત્રાદિ ચિહમાં વાનરનાં ચિત્ર કરવા લાગ્યા એટલે તે વિદ્યારે પણ વાનર વંશના નામથી પ્રસિદ્ધ થયા. એક વખત કઠે દેવતાઓને નંદીશ્વર દ્વીપ યાન્નાએ જતા જોઈ વિમાનમાં બે પોતે તેઓની પછવાડે ચાલ્યા. તેનું વિમાન માનુષેત્તર પર્વતને ઉલંધતાં અટકી ગયું. તેણે પિતાનું અ૯પ પુણ્ય સમજી યાત્રાને મરથ પૂર્ણ ન થવાથી દીક્ષા લઈ તીવ્રતપ તપી લે ગયે. શ્રીકંઠ પછી વજકંઠ વગેરે રાજાઓ થઈ ગયા પછી નિયુ સુવ્રતસ્વામીના તીર્થમાં વનોદધિ નામે વાનર વંશને રાજા થશે. Page #10 -------------------------------------------------------------------------- ________________ તે વખતે લંકાપુરીમાં તડિકેશ નામે રાક્ષસ ! પતિ છે. તેઓ બન્ને વચ્ચે ગાઢ મૈત્રી થઈ. એકવખત તડિત્યેશ અંતઃપુર સહિત નંદન નામે ઉઘાનમાં કીડા કરવા લાગ્યો. તે વખતે કઈ વાનરે વૃક્ષ પરથી ઉતરી તેના કી દ્રા નામે પટરાણીના સ્તન ઉપર નખના તો ક્ય. તે જોઈ તડિકેશે તેને બાણ મારી ઘાયલ કર્યો. તે ઉછળીને કાઉસગ્યા ધ્યાને રહેલા મુનિ પાસે પડે. મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવ્યો. તેના પ્રભાવથી મરીને ઉદધિકુમારમાં ભવનપતિ દેવ થયે. અવધિજ્ઞાનથી પૂર્વભવ જાણી ત્યાં આ મુનિને નો . તે વખતે તડિકેશના સુભટો બીજા વાનરેને મારતા હતા. તે જોઈ ક્રોધ પામી દેવે અનેક મોટા વાનરના રૂપ વિકુવ રાક્ષને ઉપદ્રવ કરવા લાગ્યો. દેવ માયા જાણી તડિકેશનમી પડે અને “તમે કોણ છો શા માટે ઉપદ્રવ કરે છે” એમ પુછવા લાગે. દેવે બધી પૂર્વજન્મની હકીક્ત કહી તેથી તડિકશે મુનિને પુછયું કે આ વાનરની સાથે મારે વેર થવાનું શું કારણ? મુનિએ કહયું કે આવસ્તિ નગરમાં તું દત્તનામે મંત્રી પુત્ર હતું અને આ કપિ પારધી હતો. તે દીક્ષા લઈને આવતા હતા ત્યારે પારધીએ અપશુકન માની તને હ. Page #11 -------------------------------------------------------------------------- ________________ તું મરીને ચોથા દેવલોકે ગયો. પારધી મરીને નરકમાં ગયેત્યાંથી નીકળીને વાનર થયે હતે. મુનિએ કહેલ પિતાને પૂર્વભવ સાંભળી તડિ૯શે સુકેશનામે પિતાના પુત્રને રાજય આપી દીક્ષા લીધી. ઘનોદધિએ પણ પિતાના પુત્ર કીષ્કીધીને રાજય આપી દિક્ષા લીધી. બન્ને જણ દીક્ષા પાળી મોક્ષે ગયા. એ સમયે શૈતાઢય ગિરિ પર રથનપુર નગરમાં અશનીવેગ વિદ્યાધરેન્દ્ર હતો. તેને વિસિંહને વિધુતવેગ નામે બે પુત્ર હતા. આદિત્યપુર માં મંદિરમાલી વિદ્યાધર રાજા હતો. તેને શ્રીમાળ નામે કન્યા હતી તે સ્વયંવરમાં કીકીધી ને વરી. આથી ક્રોધે ભરાઈ વિસિંહ લડવા આવ્યા કચ્છી ધીના ભાઈ અંધકે વિસિંહને . કીકીધી શ્રીમાળાને લઈ કચ્છી ધીનગરી એ આવ્યું. ત્યાં અશનીવેગે આવી અંધકને મારી નાખ્યું. તેની બીકથી સુકેશને કલ્કીંધી રાજ્ય છેડી પાતાળ લંકામાં નાસી ગયા. અશનીવેગ લંકાના રાજ્ય પર નિર્ધાત બેચરને બેસાડી રથનુપુર ગયે અને વૈરાગ્ય થવાથી પિતાના પુત્ર સહસારને રાજય સોંપી દીક્ષા લીધી. પાતાળ લંકામાં રહેલા સુકેશ ને ઈંદ્રાણ નામે સ્ત્રીથી માળી, સુમાળી અને માલ્યવાન નામે ત્રણ પુત્રો થયા. એક વખત કીન્કીધી મેરૂ પર્વતના ને વંદન કરી પાછા ફરતાં મધુ પર્વત જોઈ ત્યાં ચીત્ત કરતાં નગર વસાવી રહ્યો. કિષ્કિમાં Page #12 -------------------------------------------------------------------------- ________________ આદિત્યરાજા રાજા થયે. સુકેશના પુત્રોએ નિર્ધાત ખેચરને હણ લંકાનું રાજ્ય પાછું મેળવ્યું. સહસ્ત્રારની રણ ચિત્ત સુંદરીને ગર્ભના પ્રભાવથી ઈન્દ્ર સાથે સંભોગ કરવાને દેહદ થતાં સહારે ઈદ્રનું રૂપ લઈ તેને દહુદ પૂ. પુત્રનો જન્મ થતાં તેનું ઈદ્ર નામ પાડયું. સહસાર ઈન્દ્રને રાજ્ય સપી નિવૃત થયે. ઈન્દ્ર સાક્ષાત ઈદ્રની જેમ લેકપાળ, સેનાપતિ, પર્ષદા, વજી, રાવણ હાથી. ગમેષી વગેરે સ્થાપી , રહેવા લાગ્યો. જાતિ પુરના રાજા તેમને પૂર્વ દિશાને દિકપાળ બનાવ્યો, કિષ્કીધી પુરીના રાજા યમને દક્ષિણ દિશાને લોકપળ બનાવ્યું. મેઘપુરના રાજા વરૂણને પશ્ચિમ દિશાને દિપાળ બનાવ્યું અને કાંચનપુરના રાજા કુબેરને ઉત્તર દિશાને દિગ્ધાળ બનાવ્યા. માળી તે બધું સહન કરી શકે નહિ. તેથી ભાઈઓ અને પરિવાર સાથે યુદ્ધ કરવા નિકળે ઈન્દ્ર સામાઆવી યુદ્ધ કરી માળીને હુ એટલે રાક્ષસો ને વાનરે સુમાળીની સાથે પાતાળ લંકામાં જઈ રહ્યા. ઈન્દ્ર વિશ્રવાના પુત્ર વૈશ્રમણને લંકાનું રાજ્ય આપી પોતાના નગરમાં ગયે. પાતાળ લંકામાં રહેતા સુમાળીને પ્રીતિમતી રાણથી રત્નશ્રવા નામે પુત્ર થયો તે વિદ્યા સાધવા કુસુમદ્યાનમાં આવ્યા. તેને એકચિતે જાપ કરતો જોઈ એક સ્ત્રીએ આવી કહયું કે હું માનવસુંદરી નામે મહાવિદ્યા તને સિદ્ધ થઈ છું રત્નશવાએ જોયું કે મનેવિદ્યા સિદ્ધ થઈ તેથી જાપ છેડી Page #13 -------------------------------------------------------------------------- ________________ EK NA ૬ er : si :: જી N તેને પુછવા લાગ્યું કે તમે કોણ છે તેણીએ કહ્યું કે કૌતુકમંગળ નગરના મબિંદુ નામે રાજાની હું કેકસી નામે નાની પુત્રી છું. મારી માટે બેન કૌશીકા વિશ્રષાને પરણી છે. તેને દમણ નામે પુત્ર છે તે ઈન્દ્રના હુકમથી લે કાનમીમાં રાજય ચલાવે છે. નિમિત્તિઓના કહેવાથી મારા પિતાએ તમને આપી છે તેથી હું તમારી પાસે આવી છું આ સાંભળી રત્ન શ્રવા ખુશી છે અને પિતાના બંધુઓને બેલાથી તેની સાથે પરણ્ય અને પુષ્પક વિમાનમાં છે. તેની સાથે કડકવા લાગ્યો. એક વખત કેકસીએ વનમાં કેસરી હિને મુખમાં કે જ રહે છે. તેણી એ પતિને વખ કહી બતાવતાં Page #14 -------------------------------------------------------------------------- ________________ | નશ્રવાએ કહ્યુ કે” તને પરાક્રમી પુત્ર થશે ગર્ભના પ્રભાવથી કૈકસી વિષ્ઠ બની ઈન્દ્ર ને પણ તુચ્છ ગણવા લાગી તેની વાણી કંડાર બની ગઈ ગર્ભકાળ પુરો થતાં તેણીએ પુત્રને જન્મ આપ્યુંા, શય્યામાંથી ઉઠી તે બાળકે પાસે રહેલા કરડીયામાંથી પૂર્વ ભીમેન્દ્ર આપેલે નવમાણિકય હાર કાઢી પોતાના ગળામાં નાખ્યું. તે જોઈ કૈકી બહુ વિસ્મય પામી પતિને જણાવતાં તેણીએ કહયુ કે પૂર્વે રાક્ષસેાના ઇન્દ્ર તમારા પૂર્વજો મેઘવાહનને જે હાર આપેલ તેની એક હજાર નાગકુમારો રક્ષા કરતા હતા અને તમે જેની પૂજા કરતા હતા તે હાર તમારા પુત્રે ગળામાં પહેર્યાં છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ - રત્નશ્રવ એ આ સાંભળી તે ખાળ નું સુખ નવ મણિયનાં હાર માં પ્રતિબિંબ થતાં જોઈ તેનુ' દશમુખ નામ પાડયુ અને કહ્યુ કે મારા પિતાને કાઈ મુનિએ કહ્યું હતું કે જે તમારા પૂર્વજના હાર પહેરશે તે પ્રતિવાસુદેવ અને અર્ધચક્રી થશે. ત્યારપછી કેકસીએ સૂર્ય અને ચંદ્રના સ્વપ્નથી સૂચિત એપુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યું. મેટા પુત્રનું નામ કુંભકર્ણ પુત્રીનું નામ સુર્પણખા અને નાના પુત્રનું વિભીષણુ નામ પાડયુ, ત્રણે ભાઈએ સાળ ધનુષ્યન ઉચી કાયાવાળા નિર્ભયપણે સુખે રહેવા લાગ્યા. રાવણુના દિ ણવિજ્ય એક વખત દશમુખે વિમાનમાં બેસીને આવતા વૈશ્રમણ રાજાને જોઈ માતાને પુછતાં તેની માતાએ કહ્યું કે તે મારી મેોટીબહેન કૌશીકાના પુત્ર છે તેને ઇન્દ્ર લંકાનગરીનું રાજ્ય આપ્યુ છે તારા દાદા માળીરાજાને મારી ઇન્દ્રો આપણું લંકાનુ રાજ્ય પડાવી લીધું છે. પૂર્વ ભીમેન્દ્ર આપણા પૂર્વજોને રાક્ષસદ્વીપ પાતાળલકા અને રાક્ષસીવિદ્યા સહિત લંકાનગરી આપેલી હતી. હવે તે ક્યારે પાછી મળશે તેની ચિંતાથી હું દુખળી બની છું. વિભિષણે માતાને કહ્યું કે માતાજી' આપ ચિંતા કરશે નહિ તમે હજુ તમારા પુત્રાનું પરાક્રમ જાણતા નથી મેટાભાઈ દશમુખ આગળ ઈન્દ્રને ટૌકામણુ તુચ્છ છે ! દશમુખે Page #16 -------------------------------------------------------------------------- ________________ ગર્વથી કહ્યું કે એ ઇન્દ્રાદિક વિવાધને હું જીતી લેવા અર્થ છું પણ હાલતે કુળ માગત ચાલી વિદ્યાઓ સાધવા જવાની અમોને આજ્ઞા આપો એમ કહી માતાપિતાની આજ્ઞા t, -- જી ' : ૮ છે પણ લઈ ત્રણે ભાઈઓ ભીમારણ્યમાં વિદ્યાઓ સાધવા ગયા વેતવસ પહેરી તપસ્વી થઈ માળા લઈ બે પહેરમાં જાપ જપ અષ્ટાક્ષરી વિદ્યાસાધી. અને ષડશાક્ષર મંત્રને દશહજારે કેટી જાપ કરવા લાગ્યા. તે વખતે જે બુદ્વીપનો અધિપતિ અનાહત દેવ અંતાપુર સહિત ક્રિડા કરવા આવ્યા વિધા Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધતા તેઓને અનુલેમ અને પ્રતિમ ઉપસર્ગો કરવા માડયા છેવટે માયા પૂર્વક રાવણની આગળ કુંભકર્ણ અને વિભીષણનાં મસ્તક છેદીને બતાવ્યાં તે પણ રાવણ) દશમુખ સ્થાનમાંથી ડગે નહિ પછી કુંભકર્ણ અને વિભીષણ આગળ રવિણનું મસ્તક છેદીને બતાવ્યું ત્યારે વડીલ ભાઈને નાશથી કુંભકર્ણ અને વિભીષણ ક્ષેભ પામી ગયા. એટલે દશમુખ ઉપર દેવોએ સાધુ સાધુ કહી પુષ્ય વૃષ્ટિ કરી એક હજાર વિદ્યાઓ રાવણની આગળ આવી ઊભી રહી પાંચવિદ્યા કુંભકર્ણ સાધીને ચાર વિદ્યાઓ વિભીષણે સાધી. અનાહત દેવે આવી દશમુખને ખમાવ્યું. અને તેના માટે સ્વયંપ્રભ નગર વસાવી આપ્યું આ સમાચાર સાંભળી તેના માતાપિતા, બહેન વગેરે પરિવારે આવી તેઓને સત્કાર કર્યો બધા ત્યાં સુખે રહેવા લાગ્યા. પછી દશમુખે છે ઉપવાસ કરી ચંદ્રહાસ ખડગ સાથું તે સમયમાં તાઢય ગિરિપર સુરસંગત નામે નગરમાં મય નામે વિદ્યાધર રાજાને હેમવતી રાણીથી મદદરી નામે પુત્રી થઈ તેને એગ્ય વર શોધવામાં રાજા ચીંતા મગ્ન બને. મંત્રીએ કહ્યું કે દશમુખ તેને માટે યોગ્ય લાગે છે તેણે હજાર વિદ્યાઓ સાધી છે રાજાને પણ તે એગ્ય જણાતાં પિતાની પુત્રીને લઈ સુમાલી વિદ્યાધર પાસે આવ્યો અને પિતાની પુત્રી દશમુખને આપવાની ઈચ્છા દર્શાવી સુમાલીએ હર્ષ પૂર્વક હા કહેતાં અને રાજએ મળી દશમુખ સાથે મોકરીના લગ્ન કર્યા દશમુખનું Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વણ નામતો પછી પડશે પરંતુ અત્યારથી આપણે તેનું નામ રાવણ આપી તેના સંબંધી આગળ વાત ચલાવીશું, એક વખત રાવણ મેઘરવ પર્વત પર કડા કરવા ગયે. ત્યાં ક્ષીર સાગરમાં સ્નાન કરતી છહજાર ખેચર કન્યાઓ રાવણને જોઈ અનુરાગી બની અને પિતાના પતિ થવા આજીજી કરી તેમાં પદમાવતી, મનેવેગ, અકલતા અને વિદ્યુતભા મુખ્ય હતી તે સને રાવણ ગાંધર્વ વિધિથી પર કન્યાના રક્ષકોએ તેના પિતાને કહ્યું કે “તમારી પુત્રીઓને કેઈ હરી જાય છે.” આ સાંભળી કન્યાઓના પિતાની સાથે અમર સુંદર નામે વિદ્યાધરેંદ્ર લડવા આ. કન્યાઓએ રાવણને કહ્યું કે “વિમાન જલ્દી ચલાવે અમર સુંદરને જીત મુશ્કેલ પડશે રાવણે કહ્યું કે તમે નિર્ભય રહે. હું બધાની ખબર લઉં છે એમ કહી પ્રસ્થાપના અહેવ ડે બધાને માહિત કરી નાગ પાવાથી બાંધી લીધા. કન્યાઓએ પિતૃ ભિક્ષા માગતાં સર્વને છેડી મુક્યા પછી રાવણ બધી સ્ત્રીઓને લઈ સ્વયંભ નગરમાં આ . કુંભકર્ણ તડિન્માળ નામે કન્યા પર. વિભીષણ પંકજ શ્રી નામે કન્યા પરણ્ય. મંદદરીએ અનુક્રમે બે પુત્રોને જન્મ આપ્યું મેટાનું નામ ઇંદ્રજીત અને નાનાનું નામ મેઘવાહન હતું. Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કુંભકર્ણ અને વિભીષણ પિતાનુ` બૈર યાદ કરી વૈશ્રવણે આશ્રીત કરેલી લંકામાં ઉપદ્રવ કરવા લાગ્યા. ત્યારે વૈશ્રવણે દૂત મેકલી સુમાલીને તે ઉપદ્રવ કરતા અટકાવાનું કહ્યું નહિતર તેમને મારી નાખીશ એમ કહેવડાવ્યુ. . તે સાંભળી રાવણે કહ્યુ કે” ટૌકાવણુ કાણુ માત્ર છે? હું તેને માનતા નથી તું ત હેવાથી અવધ્ય છુ' માટે ચાલ્યે। જા હું હમણાંજ તેની ખબર લેઉં છું. એમ કહી રાવણ પોતાના અંધુ અને પિરવાર સાથે લંકા ચઢી આવ્યેા. વૈશ્રવણ પણ તેની સાથે યુદ્ધ કરવા આવ્યા. પેતાની હાર થતાં વૈશ્રવણને વૈરાગ્ય જાગ્યો અને દીક્ષા લીધી રાવણે આવી તેને ખમાવ્યા ને લંકાનું રાજ્ય પાછું સોંપવા કહયું પણ શૈશ્રવણ કઇ એલ્યે નહિ, તેને નિસ્પૃહ જાણી. રાવણે લંકા અને પુષ્પક વિમાન ગ્રહણકર્યું પછીતે પુષ્પક વિમાનમાં એસી સમેત શિખર ગમે ત્યાં વનના હાથીની ગર્જના સાંભળી પ્રહસ્તના કહેવાથી તેને વશકરી તે હાથીનુ ભુવનાલંકાર નામ પાડી ગજશાળામાં બચે. પ્રાતઃકાળે રાવણુ સભા ભરીને ઠંા હતા. ત્યાં પવનવેગ વિઘાઘરે આ વાને કહ્યું કે દેવ ? ક્રીબ્ડી બી રાજાના એ પુત્ર આદિત્ય જાને રૂક્ષરા પાતાળલકામાંથી નીકળી કીષ્કીધા નગરે ગયા. ત્યાં યમની સાથે લડતાં ચમે તેઓને આંધી જેલમાં પૂર્યા છે અને નરકનાં દુઃખો આપે છે. તેઓ તમારા સેવક છે. તે જલ્દી ઇંડાવે.” આ સાંભળી તરતજ રાવણુ સૈન્ય સાથે કીષ્કી ધાપુરી આવ્યો અને પરમધામી જેવા યમના સેવાને જીતીને પેાતાના Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વિકે આદિયરજ અને રૂક્ષરજાને છુટા કર્યા. તેઓએ યમ રાજાને ખબર આપતાં યમ પિતે રાવણ સાથે લડવા આવ્યા તેમાં તે હારી ગ એટલે રથનુપુરના રાજા ઈન્દ્રને શરણે ગયે. અને કહ્યું કે રાવણે શ્રવણને જીતી લંકાનું રાજ્ય અને પુષ્પકવિમાન કબજે કર્યું છે. હું પણ તેનાથી હારીને આપના શરણે આવ્યો છું. આદિત્યરાજા ને રૂક્ષરજા ને તેણે નરકની જેલમાંથી છેડાવ્યા છે” આ સાંભળી - લડવા તૈયાર છે ત્યારે મંત્રી એાએ તેને સમજાવીને અટકાવ્ય યમરાજને સુરસંગીતનામે નગર આવ્યું. એટલે તે ત્યાં રહેવા લાગ્યા. આ તરફ રાવણે આદિત્યજાને કક્કીધાપુરી અને રૂરિજાને રૂક્ષપુર નગર આપી લિંકામાં આવી શવણ રાજ્ય કરવા લાગ્યું. અદિત્યરજાને વાલી અને સુગ્રીવ નામે બે પુત્ર અને શ્રીપ્રભાના પુત્રી થઈ, અક્ષરજાને નલ એ નીલ નામે બે પુત્રે થયા. આદિત્યરાએ વાલીને રાજ્ય આપી દીક્ષા લીધીને મિક્ષે ગયે વાલીએ સુગ્રીવને યુવરાજપદે થા. એક વખત રાવણ અંતઃપુર સહિત હાથી પર બેસી મેગરિના દર્શને ગયો હતો ત્યારે મેઘપ્રભને પુત્રી પરે લકામાં સૂર્પણખા ને જોઈ તેનું હરણ કર્યું ત્યાંથી પાતાળ લકામાં જઈ ત્યાં રહેલા આદિત્યરજાના પુત્ર ચંદ્રોદરને કાઢી મુકી પિતે નગરી કબજે કરી લીધી શવણને સુર્પણખાના હરણના સમાચાર મળતાં તે ખર વિદ્યાધરને મારવા ચાલ્ય ત્યારે એ દરીએ કહ્યું કે તમારે કન્યા કેદને આપવાની જ છે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૫ તે તે કન્યા છાએ ખરને પરણ છે તેને તમારે સુભટ બનાવે અને પ્રસન્ન થઈ પાતાળ લંકાનું રાજ્ય સેપી સુર્પણખાને તેની સાથે વિવાહ કર. રાવણે મંદોદરીના કહેવા મુજબ કયું ચંદ્રોદર મૃત્યુ પામતાં તેની પત્નિ અનુરાધાને વિરાધ નામે પુત્ર સર્વકલાનો પારગામી બની અખલીત રીતે પૃથ્વી પર ફરતે હતે. રાવણે વાલને બળવાનને પરાક્રમી જાણે તેને જીતવા પ્રથમ દુત એકલી કહેવડાવ્યું કે તમારા પૂર્વજ શ્રીકંઠ અમારા પૂર્વજ કીર્તિધવળને શરણે આવ્યા હતા કીર્તિધવળે તેને વાનસ્વીપ સે હતે. - ત્યારથી આપણે સ્વામી સેવકને સંબંધ ચાલ્યા અવે છે તમારા દાદા કક્કીધીશજાને અમારા વડવા સુકેશ રાજા સાથે પણ તે મુજબ સંબંધ હતે તમારા પિતા આદિત્ય જાને મેં છેડાવી કક્કીધાનગરીને રાજા બનાવ્યા છે, તો તેના પુત્ર તમે આવી મારી સેવા કરે. દૂતનાં આવા વચન સાંભળી વાલીએ કહ્યું કે દેવગુરૂ વિના હું કોઈને સ્વામી માનતો નથી. આપણે બન્નેને મિત્રપણાને સંબંધ હોવાથી એક બીજાની સંપત્તિ વિપત્તિમાં મદદગાર બન્યા છે પણ સ્વામી સેવકપણું નથી છતાં તેને જે કરવું હોય તે કરે હું ફકત તને પ્રતિકારજ કરીશ એમ કહી દૂતને વિદાય કર્યો. તે આવી વાલીને વચને રાવણને સંભળાવતાં રાવણે મેટું સૈન્ય લઈ કક્કીધાપુરી લડવા માટે આવ્યા. વાલીને ખબર પડતાં તે Page #22 -------------------------------------------------------------------------- ________________ સામે લડવા આવ્યા તેમાં ઘણા પ્રાણીઓને સંહાર થતાં વાલીએ રાવણને પર યુદ્ધ કરવા સમજાવ્યું. બન્નેનું યુધ્ધ ચાલ્યું રાવણ ચંદ્રહામ ખડગ ઉગામી વાલીને મારવા દે વાલીએ તેને ડાબા હાથે ચંદ્રહાખડા સહિત પકડી કાખમાં રાખી ચ ૨ B' . \ | Iક : કt wani સમુદ્ર સહિત પૃીની પ્રદક્ષિણા કરી આવ્યું. પછી દયાથી રાવણને છુટા કરી કરી કહ્યું કે હું અરિહંત સિવાય કોઈને નમતો નથી અને આ સંસારપરથી વૈરાગ્ય થયે છે તેથી તને છોડી મુકું છું તરાપ તું જોબવ સુગ્રીવ તારી આજ્ઞા રહી કરવાનું શકય દરો એ કરી કે રાજ્ય પી Page #23 -------------------------------------------------------------------------- ________________ 9.9 વાલીએ ગગનચંદ્રમુનિ પાસે જઇ ચારિંગ લીધુ તપસ્યા કરતા તેમને લબ્ધિ પ્રાપ્ત થઈ. પછી અષ્ટાપદ પર્યંત આવી મહીના મહીનાના ઉપવાસ કરી કાઉસગ્ગ કરવા લાગ્યા. સુગ્રીવે રાવણને પેાતાની બહેન સુપ્રભા પરણાવી તેથી એક ખીન્નના સ્નેહમાં વધારે થયેા. પછી રાવણુ જી પણ વિદ્યાધર કન્યાઓને બલાત્કારે પરણી લંકામાં પરણી લંકામાં ગયા. સુગ્રીવે વાલીના પુત્ર ચંદ્રશ્મીને યુવરાજ પદવી આપી એક વખત રાવણ નિત્યાલેક નગરના રાજા નિત્યાલેકની રત્નાવલી કન્યાને પરણવા જતાં અષ્ટાપદ ત પર તેનુ વિમાન અટકયું, તેથી નીચે ઉતરી જોતાં વાલીને તપ કરતાં દીઠા. તેણે વાલીને કહ્યું. કે “તું દ ંભ રાખીને આવું તપ મને છેતરવા કરે છે. પહેલાં તે મને માયાથી ઉપાડીને ફેરવ્યા હતા. હવે તેનેા બદલે લેવાના મારો વારો આવ્યેા છે, હમણાં જ પર્યંત સહિત ઉપાડી તને લવણુ સમુદ્રમાં ફેંકી દઉ છું. ** એમ કહી પૃથ્વીને ફાડી અષ્ટાપદ પર્વતની નીચે પૈસી હજાર વિદ્યાનું સ્મરણ કરી પર્વતને ઉપાડયા. તે અવધિજ્ઞાની વાલીએ જાણ્યું આ તીથ ને નાશ ન થાય માટે તેને ઘેાડી શિક્ષા કરૂં. એમ વિચારી વાલીએ પગના અંગુઠાથી પત દખાયે એટલે રાવણુનાં ગાત્ર સકેચાતાં ભુજદંડ ભાંગી ગયા. મુખમાંથી રૂધીર વમતાં ઉંચા સ્વરે રોવા લાગ્યા ત્યારથી તેનુ રાવણુ નામ પ્રસિદ્ધ થયું તેનું રૂદન સાંભળી દયાળુ વાલીએ તેને છાડી મૂકયે. તે આવીને મુનિને ખમાવવા લાગ્યા. દેવે એ Page #24 -------------------------------------------------------------------------- ________________ વાલી મુનિ ઉપર સાધુ સાધુ કહી પુષ્પ વૃષ્ટિ કરી. ફરીવાર વાલી મુનિને પ્રણામ કરી રાવણ ભરત મહારાજે કરાવેલા ચૌત્યને વદન કરવા આવ્યા. અષ્ટપ્રકારી પૂજા કરી ગીતગાન કરાવતાં વણ ની તાંત તૂટી. એટલે તરતજ રાવણે પિતાની નસ ખેંચી વીણામાં લગાડી ભક્તિ કરવા લાગે. તે વખતે ત્યાં આવેલાં ધરણેન્દ્ર ખુશ થઈ. અમેધ વિજ્યા શક્તિ અને બહુરૂપી વિદ્યા આપી. ધરણેન્દ્ર પોતાના સ્થાને ગયે. રાવણ ત્યાંથી નિત્યલેક જઈ રત્નાવળીને પરણું પાછો લંકામાં આ તે વખતે વાલી મુનિને કેવળજ્ઞાન મહત્સવ થે. અનુક્રમે ચાર અઘાતી કર્મ ખપાવી વાલી મુનિ મોક્ષે ગયા. વતાઢય ગિરિ પર તિઃપુર નગરના રાજા જવલનશીખને શ્રીમતી રાણીથી તારા નામે પુત્રી થઈ. તે યૌવનવય પામતાં ચકાંક વિધાધરના પુત્ર સાહસતિના જોવામાં આવી. તણે જવલનશીખ પાસે તારાની માગણી કરી. તે પ્રમાણે સુગ્રીવે પણ તારાની માગણી કરી. નિમિત્તિઓને પૂછતાં તેણે જવલનશિખને કહ્યું કે સાહસગતિ અલ્પાયુષી છે અને સુગ્રીવ રાજા દીર્ધાયુષી છે તેથી જવલન શિખે સુગ્રીવને કન્યા આપી. સહસગતિને ખબર પડતાં તેણે વિચાર્યું કે બળથી કે છળથી હું જરૂર તેનું હરણ કરીશ. એમ ચિંતવી શેમુખી વિદ્યાનું સ્મરણ કરી હિમાચલની ગુફામાં રહી તે વિદ્યા સાધવા લાગે. Page #25 -------------------------------------------------------------------------- ________________ રાવણ દિગવિજય કરવા લંકાપુરથી નીકળી વિદ્યારે અને રાજાઓને જીતતો પાતાળલંકામાં આવ્યું. ત્યાં ખરવિવારે રાવણની પૂજા કરી અને ઈન્દ્ર રાજાને જીતવા રાવણની સાથે ચૌદ હજાર વિદ્યાધરે લઈને નીકળે. સુગ્રીવ પણ પિતાની સેના લઈ રાવણની પછવાડે ચાલે. વચમાં રેવા નદી આવતાં રાવણે ત્યાં પડાવ નાખે. નદીમાં સ્નાન કરી બે ઉજવળ વસ્ત્ર પહેરી અરિહંત પ્રતિમાનું પૂજન કરવા લાગે. તે વખતે સેવામાં પૂર આવતાં પૂજા અધુરી રહી ગઈ પૂજામાં અંતરાય થતાં તેણે કે ધે ભરાઈ કોણે અકાળે પાણી છેડયું તેની તપાસ કરાવી. તે વખતે એક વિદ્યાધરે કહ્યું કે માહિષ્મતિ નગરીના રાજા સહસ્ત્રાંશુએ પિતાની હજાર રાણીઓ સાથે જળક્રીડા કરવા માટે પાણી રોકી રાખ્યું હતું તે પણ છુટું મૂકતાં પૂર આવ્યું છે આ પૂરમાં તે રાણીઓને નિર્માલ્ય તરતા જોઈ રાવણે તે રાજાને પકડી લાવવા રાક્ષસ વીરેને મોકલ્યા. તેઓને સહસ્ત્રાંશુએ હરાવી પાછા કાઢયા. એટલે રાવણ પિતે યુદ્ધ કરવા આવ્યા. સહસ્રાંશું ને જીતીને પકડીને છાવણીમાં લા. તે વખતે એક ચારણમુનિ આકાશમાંથી ઉતરીને આવ્યા. રાવણ તેમના ચરણમાં પડે અને આવવાનું કારણ પૂછતાં મુનિએ કહ્યું કે હું પૂર્વ માહીષ્મતી નગરીને શતબાહુ નામે રાજા હતો. મારા પુત્ર સહસ્ર શુને રાજ્ય સપી મેં ચારિત્ર લીધું છે. આ સાંભળી રાવણે બધી હકીકત Page #26 -------------------------------------------------------------------------- ________________ કહી સહસ્ત્રાંશુને મુકત કર્યો અને કહ્યું કે “આજથીત મે અમારા ચોથા ભાઈ તરીકે છે. તેણે કહ્યું કે હું તે હવે પિતાના માર્ગે ચાવીશ એમ કહી પિતાનો પુત્ર રાવણને સોપી તેણે દીક્ષા લીધી. તે સમાચાર પિતાના મિત્ર અયોધ્યાના રાજા અનરણ્યને કહેવરાવતા સંકેત મુજબ અનરણે પિતાના પુત્ર દશરથને રાજ્ય સેપી ચારિત્ર લીધું. પછી રાવણ બને મુનિને વંદન કરી સહસ્રાંશુના પુત્રને રાજ્ય સેપી આગળ ચાલ્યા. ત્યારે નારદ મુનિ બ્રાહ્મણોના મારથી પિકાર કરતા રાવણ પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે રાજપુર નગરમાં મરૂત રાજા હિંસામય યજ્ઞ કરે છે તે પશુઓને પિકાર સાંભળી હું આકાશમાંથી ઉતરી મરૂત રાજા પાસે ગયે. અને બ્રાહ્મણને કહેવાથી પશુનો હોમ કરી સ્વ મેળવવાની ઇચ્છા કરનાર રાજાને મેં કહ્યું કે” * - : સાચા યજ્ઞની રીત : આ શરીર વેદી છે, આત્મા યજમાન છે, તપ અગ્નિ છે, જ્ઞાન વત છે સમિધ કર્મ છે, કોધાદિક પશુઓ છે, સત્ય યજ્ઞ સ્તંભ છે. સર્વ પ્રાણીઓની રક્ષા તે દક્ષિણ છે,જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણ રને છે, અને તે જ ત્રણ દેવ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ્વર છે. આ વેદિત યજ્ઞ જે યોગ વિશેષથી કર્યો હોય તો તે મુક્તિનું સાધન થાય છે. રાક્ષસની જેવા જે લોકે છાગ વગેરે Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પ્રાણીઓના વધથી યજ્ઞ કરે છે તે ઘોર નરકમાં જાય છે. હે રાજા ? પ્રાણીઓના વધથી કદાપિ સ્વગ મળે જ નહિ તમને બ્રાહ્મણે માંસ લુપી બની ઉધું સમજાવે છે. આમ કહેતાં બ્રાહ્મણે મને મારવા દોડયા. હ નાસીને આપણા શરણે આવ્યા , T છે કે જે * બી . પVM Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૨ છું. આ સાંભળી રાવણ તુરત યજ્ઞ મંડપમાં આવ્યું. મરૂત રાજાએ તેની પૂજા કરી રાવણે કોપાયમાન થઈ તેને કહ્યું કે “અહિંસા પરમો ધર્મ છે. હિંસાથી ધર્મ થાય નહિ માટે આ યજ્ઞ કરશો નહિ. જે કરશો તે આ લેકમાં હું તમને જેલમ નાખીશ. અને પરભવમાં નરકનાં દુઃખે ભેગવશે. હિંસામય યજ્ઞને ઈતિહાસ મફત રાજાએ યજ્ઞ બંધ કર્યો. પછી રાવણે નારદને પૂછયું કે “આવા હિંસાત્મક યજ્ઞો કયારથી શરૂ થયા? નારેદે વસુ રાજાનું ચરિત્ર કહી સંભળાવ્યું. પર્વતે અજનો અર્થ બકરો કર્યો અને વસુએ બેટી સાક્ષી પૂરી તેથી વસુ મરીને નરકે ગયે. વસુના આઠ પુત્ર અનુક્રમે રાજગાદી ઉપર બેઠા તેમને પણ દેએ મારી નાખ્યા. નવમે સુવસુ નાશી ને નાગપુર ગયે અને દશમે બહધ્વજ મથુરા ગયા. પુરજનેએ પર્વતને નગરી બહાર કાઢી મૂકો. તેને મહાકાળ અસુરે ગ્રહણ કર્યો. રાવણના પૂછવાથી નારદે મહાકાળ અસુરની કથાને તેને પૂર્વ ભય કહયે - ચારણ યુગલ નગરમાં, અધન રાજાને દિતી રાણીથી સુલસા નામે પુત્રી થઈ તેના સ્વયંવરમાં અને બધા રાજાઓને તેડાવ્યા. તેમાં સગર રાજા સહુથી અધિક હતા. તેણે મદદરી નામે પ્રતિહારી ને uona! Page #29 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સુલસાની ઇચ્છા જાણવા માકલી. તે વખતે મા દિકરી વાત કરતાં હાવાથી તે સંતાઈ ને ઉભી રહી વાત સાંભળવા લાગી, દ્વિતિએ સુલસાને કહયું કે “તારા પિતાએ તને સ્વયં વર આપ્યા છે. પરંતુ મારી ઇચ્છા તને મધુપીંગ સાથે પરણાવવાની છે. મધુપીંગ મારા ભાઈ ને દીકરા છે. અને તારા પિતાને ભાણેજ છે. સુલસાએ એમ કહ્યુ' કે હું તેને વરમાળા નાખીશ. આ વાત મ દાદરીએ આવી સગર રાજાને કહી. સગરે પુરાર્હુિત પાસે રાજલક્ષણ સંહિતા રચાવી. તેમાં એવું લખ્યુ કે સગર રાજલક્ષથી યુકત ગણાય અને મધુપીંગ અયુકત ગણાય. સગરે તે પુસ્તક પુરાણુ' બનાવી રાજસભામાં વ’ચાવ્યું તેમાં મધુપીંગ અયુક્ત ફરતાં લજ્જા પામી ત્યાંથી ઉઠી ગયા. એટલે સુલસા સગરને વરી. મધુપી`ગ અજ્ઞાન તપ કરી મૃત્યુ પાકી સાઠ હજાર અસુરોને સ્વ મી મહુાકાળ નામે અસુર થયા. તેણે અવિધજ્ઞાનથી સગરે કૃત્રિમ રચેલી રાજ સહિતા લક્ષણ જાણી સગરને મારવનુ છીદ્ર શેાધવા લાગ્યા. એટલામાં શુક્તિમતી નદીમાં પવ તને જોઈ બ્રાહ્મણનું રૂપ લઈ પત પાસે આવી કહેવા લાગ્યો કે હું તારા પિતાના મિત્ર શાંડિલ્ય છું. હું અને તારા પિતા ક્ષીરકબ અને ગૌતમ ઋષિ પાસે t Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ભણ્યા હતા. હમણાં નારદે અને બીજા લેાકાએ તારૂં' અપમાન કર્યું તે સાંભળી તને મદદ કરવા આવ્યે છું. હું મંત્રાથી વિશ્વને મેાહિત કરી તારા મતની પુષ્ટિ કરીશ. એમ કહી પતની સાથે રડી દુતિમાં પાડવા ઘણા લેાકોને મુધમાં માહિત કરી દીધા. લેાકામાં સવે ઠેકાણે વ્યાધિ અને ભૂત પ્રેતના દોષ ઉભા કરી પર્વતના મતને નિર્દોષ કરાવવા માંડયેા. શાંડિલ્યની આજ્ઞાથી પતે રોગની શાન્તિ કરવા માંડી. એ રીતે પે!તાના હિંસામય યજ્ઞના મતમાં સ્થાપન કરવા માંડયા. સગર રાજાના નગરમાં પણ તે અસુરે મહા રાગે! ફેલાવ્યા. એટલે સગરે રાગની શાંતિ માટે પર્વતને બેલાબ્યા. પર્વતે શાંડિલ્યની સાથે રહી સર્વ ઠેકાણે રંગની શાંતિ કરી. શાંડિલ્યના કહેવા મુજબ પર્યંત હિંસાત્મક યજ્ઞનુ વિધાન કરવા લાગ્યું.. ચજ્ઞમાં અકૃત્યા સૌત્રામણી યજ્ઞમાં મદિરાપાન કરવુ. ગેસ યજ્ઞમાં અગમ્યા સ્ત્રી સાથે ગમન કરવું. માતૃમેધમાં માતાના વધ અને પિતૃ મેધમાં પિતાનો વધ કરવા. કાચબાના પીઠપર અગ્નિ મૂકી તેના યજ્ઞ કરવેા યજ્ઞમાં યજમાને માંસનું ભક્ષણ કરવું. કારણ કે તે દેવતાના ઉપદેશથી કરેલું અને મંત્રાદિ વડે પવિત્રિત છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે ઉપદેશ આપી સગર રાજા પાસે ઘણા યજ્ઞા કરાવ્યા પછી રાજસૂય યજ્ઞો કરાવી રાજાને મરાવી વિમાન પર બતાવ્યા. આથી લોકે હિંસામય યજ્ઞો કરવા લાગ્યા. આ બધું જોઈને મેં (નારદે) દિવાકર નામના વિદ્યાધરને કહ્યું કે આ યજ્ઞોમાંથી બઘા પશુઓને તારે હરી લેવા. દીવાકર તેમ કરવા લાગે તે પેલા મહાકાળ અસુરના જાણવામાં આવતાં તેણે યજ્ઞમાં ઋષભ દેવની પ્રતિમા સ્થાપન કરવા માંડી એટલે દિવાકર ઉપદ્રવ ચાલ્યા નહિ. પછી તે અસુરે યજ્ઞમાં સગર રાજાની ભાવના કરી અને તત્કાળ સુલસા સહિત સગર રાજાને યજ્ઞમાં હોમી દઈ પોતે કૃતાર્થ બની પૂર્વનું વૈર લઈ પિતાને સ્થાને ગયે. આ પ્રમાણે પર્વતે હિંસાત્મક યજ્ઞ કરાવ્યા છે. તે તમારે અટકાવવા ગ્ય છે એમ કહી નારદ ગયા. પછી મરૂત રાજાએ રાવણને નારદની ઉત્પત્તિ વિશે પૂછતાં રાવણે કહ્યું કે બ્રહ્મરૂચિ નામે બ્રાહ્મણ તાપસ થવા છતાં તેની સ્ત્રી કુર્મિ સગર્ભા બની. નારદની ઉત્પત્તિ એક વખત તેના ઘેર સાધુઓ આવ્યા. તેમાંથી એકે બ્રાહ્મરૂચી ને કહ્યું કે તમે સંસાર છેડી તાપસ થયા અને ફરી વાર સ્ત્રીને સંગ કર્યો ? તે ગૃહવાસ કરતાં આ વનવાસ કેમ સારો ગણાય ? આ સાંભળી બ્રહ્મરૂચિ એ જૈન દીક્ષા ગ્રહણ કરી. અને કુર્મિ પરમ શ્રાવકા બની. તેને પુત્ર જન. તે જન્મ સમયે રડે નહિ. તેથી તેનું નારદ નામ પાડયું. Page #32 -------------------------------------------------------------------------- ________________ કુર્મિ એક વખત બહાર ગઈ ત્યારે જ ભક દેએ તે પુત્રને હરી લઈ ઉછેરી ને તેને ભણાવ્ય. કુમિએ પુત્રના શોકથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી. નારદને દેવોએ આકાશ ગામની વિદ્યા આપી. તેથી તે શ્રાવકની પેઠે અણુવ્રત પાળતે વિચરે છે. પછી મરૂત રાજાએ કનકપ્રભા નામે પિતાની કન્યા રાવણને પરણાવી. રાવણ ત્યાંથી મથુરા આવ્યું. મથુરાને રાજા હરિવહન પિતાના પુત્ર મધુ સાથે રાવણની સામે ભકિતથી આવ્યું. મધુના હાથમાં ત્રિશુલ જોઈ રાવણે તેને કહ્યું કે આ ત્રિશુલ તને કયાંથી મળ્યું ? તેણે કહ્યું કે ધાતકી ખંડના ઐવિત ક્ષેત્રમાં શતદ્વાર નગરમાં સુમિત્ર નામે રાજપુત્રને પ્રભવ નામે કુલપુત્ર મિત્ર હતો. બન્ને સાથે કલાભ્યાસ કરતા યૌવન વયને પામ્યા. ત્યારે સુમત્ર રાજા થયે. તેણે પ્રભવને પિતાની જે સમૃદિધ વાળા કર્યો. એક વખત સુમિત્ર એક પલિપતીની પુત્રી વનમાળાને પર. તે પ્રભવના જોવામાં આવી તે કામથી પીડિત બની દિવસે દિવસે સુકાવા લાગ્યો. ત્યારે સુમિત્રે કારણ પૂછતા તેણે કહ્યું કે તે વાત કહેવાય તેમ નથી” સુમિત્રે બહુ આગ્રહ કરતાં તેણે કહ્યું કે તમારી રાણી વનમાળા ને જોયા પછી હું દુર્બળ બને છું. સુમિત્ર કહ્યું” એમાં શું મોટી વાત છે? આજે જ તેને તારી પાસે મેકલીશ. એમ કહી વનમાળાને પ્રભાવ પાસે મોકલી. Page #33 -------------------------------------------------------------------------- ________________ વનમાળા એ પ્રભવને કહયું કે તમારા મિત્રે તમારા માટે જ મને મોકલી છે” તેજ વખતે પ્રભવના વિચારમાં પલટ થતાં તેણે કહ્યું કે બીજાને પ્રણ અપાય પણ પ્રિયા અપાતી નથી. છતાં તેણે મેટા દિલથી આવું કામ કર્યું તે મારે ખરાબ કેમ થવું. તમે મારી માતા સમાન છે. માટે પાછા જાઓ અને પાપી એવા મારું મોટું પણ જોશે નહિ. આ બધા વચને સુમિત્રે ગુપ્ત રીતે ત્યાં આવી સાંભળ્યાં. તેથી તે ઘણે હર્ષ પામે. વનમાળી ગયા પછી પ્રભવ આત્મ હત્યા કરવા લાગ્યો. તેને સુમિત્રે આવી અટકાવ્યો. પછી બંને મિત્ર રાજ્ય કરવા લાગ્યા. સુમિત્ર દીક્ષા લઈ ઇશાન દેવલોકમાં ગયે. ત્યાંથી વીં તે સુમિત્રને જીવ હું મધુ થયે. અને પ્રભાવને જીવ કાળ કરી ઘણા ભવ કરી મનુષ્ય થયે તે ભવમાં નિયાણ સહિત તપ કરવાથી અમરેન્દ્ર થયે છે. તેણે પિતાને પૂર્વભવ કહી મને આ ત્રિશુળ આપ્યું છે. તે બે હજાર જન સુધી જઈ કાર્ય કરી પાછું આવે છે. આ સાંભળી મધુને રાવણે પિતાની પુત્રી મનેરમા પરણવી. લંકાથી નીકળેલ રાવણને અઢાર વર્ષ થયાં પછી તે મેરૂ ગિરિપર શાશ્વતા મંદિરમાં વંદન કરવા ગયો. તે વખતે દુર્લંઘપુરમાં રહેલા ઇંદ્રના દિગ્યાલ નલકુબેર ને પકડવા રાવણની આજ્ઞાથી કુંભકર્ણ વગેરે ગયા. નલકુબેર આશાળી Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૮ વિદ્યા વડે નગરની આસપાસ અગ્નિમય કિલ્લા બનાવી રચે હુતે. તે કિલ્લાની સામું કુંભકર્ણ વગેરે જઈ શકયા નહિ. એટલે પાછા આવી રાવણને તે સમાચાર આપ્યા. તે જોવા રાવણુ પોતે ગયા. ત્યારે એક તિએ આવી રાવણ ને કહ્યું કે નલકુબરની પત્ની ઉપર ભા તમારા ગુણથી રજિત થઈ તમારી સાથે ક્રિડા કરવા ઈચ્છે છે. આશાળી વિદ્યા તમને સ્વાધીન કરશે. તેથી તમે નળકુબેરને જીતી શકશે. વળી સુદર્શન ચક્રને પણ તમે મેળવી શકશે. રાવણે આ સાંભળી હાસ્ય પૂર્વક વિભીષણ સામે જોયુ વિભીષણે એવમસ્તુ કહી કૂતિને વિદાય કરી. પછી રાવણે વિભીષણને ઠપકો આપી કહ્યુ કે તે કુળને કલંક લગાડયું ? તેણે કહ્યું કે “તે ઉપર ભા તમને વિદ્યા વગેરે જે આપે તે લઇ પછી યુક્તિીથી તેને છેડી દેજો.” એટલામાં ઉપર ભા ત્યાં આવી અને રાવણુને ભાશાળી વિદ્યા આપી. તે વિદ્યાથી રાવણે અગ્નિના કિલ્લા સહરી લીધા. દુલ``ઘપુરમાં પ્રવેશ કરી વિભીષણે નળકુબેરને જીતી લીધેા. રાવણને ત્યાંથી સુદર્શોન ચક્ર મળ્યુ. નળકુબેર નિમ પડવાથી રાવણે તેનું રાજ્ય પાછુ સેવ્યું. ઉપર’ભાને કહ્યું કે, “બહેન ! તારા કુળને યોગ્ય તારા પતિને જ અંગીકાર કર. વિદ્યા આપવાથી તું મારી ગુરૂમાતા અની છે, તેમજ પરસીને મા બેન સમાન ગણુ" .. Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૯ એમ કહી નળકુબેરને સાંપી. નળકુબેરે રાવણના મેટા સત્કાર કર્યાં. ત્યાંથી રાવણ સૈન્ય સાથે સ્થનુપુર નગરે આવ્યેા. સહસ્રાર રાજાએ પોતાના પુત્ર ઈન્દ્રને વરૂણનાં પરાક્રમ કડી સ’ભળાવ્યાં, છેવટે કહયું કે તારી રૂપવતી નામે પુત્રી રાવણને આપી સંધી કરી લે. '' ઈન્દ્ર કયુ કે, “ શત્રુને હું... કન્યા કેમ આપું ? આપણા પતા વિજયસિંહને મારી નાખવાનું વેર હું ભૂલ્યા નથી માળીની જેમ તેને પણ મારી નાખીશ.” આ પ્રમાણે પિતા પુત્ર વાતા કરતા હતા તેટલામાં રાવણે આવી રથનુપુરને ઘેરો ઘાલ્યા, દૂતને મોકલી ઈન્દ્રને કહેવરાવ્યુ’ કે “ કાં શકિત બતાવા અગર રાવણુની ભક્િત કરી ” ઇન્દ્ર પણ રાવણને તેવા જ સંદેશ પાછા વાળ્યેા. પછી તે રાવણ ભુવનાલંકાર હાથી પર બેસી ઈન્દ્રની સાથે લડવા નીકળ્યેા. સામે ઈન્દ્રના ઐરાવણ હાથી આવતાં પોતાના હાથી! પરથી ઉછળી મરાવણુ હાથી ઉપર કુદી પડયા. અને ઈન્દ્રને બાંધી લીધા. પછી ઐરાવણ હાથી સહિત ઇન્દ્રને છાવણીમાં લાવી ઠારાગૃહમાં પૂરી તત્કાળ લંકા નગરીમાં આવી ગયે. આ ખબર પડતાં સહસ્રાર દિકપાલે સહિત રાવણ પાસે આવી પુત્રની ભિક્ષા માગવા લાગ્યા, રાવણે કહયું કે “ જો તે મારી Page #36 -------------------------------------------------------------------------- ________________ લંકાપુરીને કચરથી જ સાફ કરે અને સુધી જળ સિંચન કરે સદેવાલયમાં પુપની માળાઓ ગૂંથીને આપે તે છેડીશ. સહસ્ત્રારે બધું કબુલ કર્યું, પછી ઈન્દ્રને છેડી બંધુની જેમ સત્કાર કરીને મે . તે રથનુપુરમાં આવી આનંદથી રહેવા લાગ્યો, એવામાં નિર્વાણ સંગમ નામે એક જ્ઞાની મુનિ ત્યાં આવતા ઈન્દ્ર મુનિને પૂછ્યું કે શું કારણથી મારી હાર થઈ? મુનિએ કહ્યું કે “પૂર્વે અરિજય નગરમાં જવલનસિંહની પત્નિ વેગવતીને અહલ્યા નામે પુત્રી થઈ તેના સ્વયંવરમાં સર્વ રાજાઓ આવ્યા તું સૂર્યાવર્ત નગરને રાજા તડિદ્રભ હતો. અને હું ચંદ્રાવતી નગરને રાજા આનંદમાળી હતે. અહલ્યા સ્વેચ્છાએ આનંદમાળીને વરી. નાર પરાભવ થતાં તને આનંદમાળની ઈર્ષ્યા થઈ. એક વખત સંસાર પરથી ઉદ્વેગ થતાં આનંદમાળીએ દીક્ષા લીધી. વિહાર કરતાં તે રાવર્ત ગિરિ આવી ધ્યાનમાં સ્થિત થયે. ત્યાં તે તારા જેવામાં આવે. તને અહલ્યાનું સ્મરણ થતાં તે તે મુનિને પડી અનેક પ્રહાર કર્યા છતાં મુનિ ધ્યાનથી ડગ્યા નહિ તે વખતે કલ્યાણ ગુણધર નામે તેના ભાઈ સાધુએ તારા પર તે લેણ્યા મૂકી. ત્યારે તારી પત્ની સત્યસ્રીએ ભક્તિ વચનથી તે મુનિને શાંત કર્યો. એટલે તેમણે તેજલેશ્યા સંહરી લીધી જેથી તું બચી ગયે, પણ મુનિ તિરસ્કારના પાપથી ભભવ ભમી કઈ ભવમાં શુભ કર્મ ઉપાર્જન કરી તું સહસ્ત્રારને Page #37 -------------------------------------------------------------------------- ________________ - ૩૧ પુત્ર થયે છે; મહા નિને તિરસ્કાર અને પ્રહાર કરવાના ફળ રૂપે તારે પરાજય થયું છે. આ સાંભળી ઈન્દ્ર પિતાના પુત્ર દત્તવીર્યને રાજ્ય સેથી દીક્ષા લીધી એ ઉગ્ર તપ કરી મે ગયા. હવે એક વખત રાવણ સ્વર્ણતુંગ ગિરિ પર કેવળી પ્રભુ અનંતવીર્યને વંદન કરવા ગયે. ધર્મદેશના સાંભળી રાવણે પૂછ્યું કે મારું મરણ શા કારણથી અને કેનાથી થશે? ” કેવળી પ્રભુએ કહયું કે “ વાસુદેવના હાથે પરસ્ત્રીના દોષથી તારું મૃત્યુ થશે.” આ સાંભળી રાવણે તે જ વખતે અભિગ્રહ કર્યો કે નહિ ઈચ્છતા પરસ્ત્રી સાથે હું કદી રમીશ નહિ.” પછી તે મુનિને વંદન કરી પુષ્પક વિમાનમાં બેસી પિતાના નગરે આવે. એક વખત રાવણ વરુણને જીતવા ગયો, યુદ્ધ થતા વરૂણના વીર પુત્રોએ ખરષણને બાંધી તેના નગરમાં લઈ ગયાં તેથી રાક્ષસ સેનામાં ભંગાણ પડયું. એટલે રાવણે બધા વિદ્યાધરને પોતાની મદદે બોલાવ્યા. પવનંજય વિદ્યાધર પણ ગયે, તેણે સંધિ કરીને ખરદૂષણ વરુણ પાસેથી છેડાવ્યા. રાવણ પરિવાર સાથે લંકા ગયે. ને પવનંજ્ય પિતાને સ્થાને ગયે. ફરી એક વખત સંધિમાં દુષણ કાઢી રાવણ Page #38 -------------------------------------------------------------------------- ________________ સર વરુણને જીતવા ચાલ્યું. તે વખતે મદદ માટે વિદ્યાધરને તેડાવતાં પવનજય જવાને તૈયાર થયે, પણ તેના પુત્ર હનુમાને કહયું કે “પિતાજી હવે હું ઉંમર લાયક થતાં આપને જવું એગ્ય નથી, મને જ મોકલે. અને આપના પુત્રનું પરાક્રમ જુઓ ! એમ કહીપિતાની આજ્ઞા લઈ તે રાવણની છાવણીમાં આવ્યું. રાવણે તેને હર્ષથી ખેળામાં બેસાડશે. વરુણ સાથે યુધ થતાં વરુણના પુત્ર રાવણ સાથે લડવા લાગ્યા. અને વરુણ સુગ્રીવ વગેરે સાથે લડવા લાગ્યો. વરુણના પુત્રોએ રાવણને મુંઝવી નાખ્યો, એટલે હનુમાને વિદ્યાના બળથી વરૂણના પુત્રોને બાંધી દુલીધા. એટલે વરુણ હનુમાન ઉપર ધ, રાવણે તેને વચમાં જ રેકી લીધું અને દારુણ યુધ કરી ઈન્દ્રની જેમ વરુણને બાંધી લીધા. વરુણ નમી પડે. એટલે રાવણે તેને છોડી મુકો. વરુણે પિતાની સત્યવતી નામે પુત્રી હનુમાનને આપી. રાવણે લંકામાં આવી પિતાની બહેન સુર્પણખાની પુત્રી અનંગકુસુમા હનુમાનને આપી. સુગ્રીવે પદ્મરાગા, નલે હરિમાલીની અને બીજાઓએ પિતાની પુત્રી હનુમાનને આપી. રાવણે દઢ આલીંગન આપી હનુમાનને વિદાય કર્યો. સુગ્રીવ વગેરે પણ પિતાના સ્થાને ગયા. હનુમાનની ઉત્પત્તિનું વર્ણન તેના માતાપિતાનું વર્ણન વગેરે બીજી વખતે કહીશું. Page #39 -------------------------------------------------------------------------- ________________ 33 રામલક્ષ્મણની ઉત્ત્પત્તિ મિથિલા નગરીમાં હરિવ’શના વાસવકેતુ નામે રાજાને વિપુલા નામે સ્રીથી જનક નામે પુત્ર થયા. અનુક્રમે તે રાજા થયા. ત્યારે અયાયા નગરીમાં ઈક્ષ્વાકુવ`શના અનરણ્ય રાજા રાજ્ય કરતા હતા. તેના વડવામાં એક રઘુરાજા થયેલા તેથી તેના રઘુવ શ કહેવાતા હતા, તેને પૃથ્વી રાણીથી અને તરથ અને દશરથ નામે બે પુત્ર થયા તેણે મિત્ર સહસ્રાંશુ ના સ`કેત મુજબ એક માસના નાના પુત્ર દશરથને રાજ્ય પર બેસાડી મેટા પુત્ર અન’તરથ સાથે દીક્ષા લીધી. અનરણ્ય રાષિક ખપાવી મેક્ષે ગયા, અન`તથ રાજી તપ કરતા વિહાર કરવા લાગ્યા. દશરથ મોટા થતાં રાજેશ્વરી અને અરિહંતને ભકત થયે. તે પ્રથમ કુશસ્થળ નગરના રાજા મુકોસળની અપજતા જેનુ' નું નામ કૌશલ્યા હતું. તે પુત્રી સાથે પરણ્યા. બીજી કમલકુલ નગરના રાજા સુખ`ધું તિલકની પુત્રી કૈમ્પી જેવું બીજું નામ સુમિત્રા હતું તેની સાથે પરણ્યા. ત્રીજી સુપ્રભાનામે રાજપુત્રી પરણ્યા. ગણેની સાથે સ`સાર સુખ માણતા હતા. તે સમયે રાવણે કાઈ નિમિત્તિીને પૂછ્યું કે મારૂ મૃત્યુ સ્વપરિણામથી થશે કે ખીજાથી થશે. નિમિત્તિઆએ કહ્યુ` કે Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જનકની પુત્રીના કારણે હવે પછી દશરથના થનારા પુત્રથી તમારૂ મૃત્યું થશે. આ સાંભળી વિભીષણે કહ્યું કે આ અનના બીજરૂપે જનક અને દશરથને હું હણી નાખીશ. પછી પુરા પુત્રીની ઉત્પત્તિ કયાંથી થશે ? રાવણે સ'મતિ આપતાં વિભીષણ ઘેર ગયા. આ વૃતાંત સભામાં બેઠેલા નારદે સાંભળ્યું તે તત્કાળ ઉડીને દશરથ રાજા પાસે આવ્યા. દશરથે સન્માનપૂર્વક બેસાડી પુછ્યું કે તમે કયાંથી આવે છે નારદે કહ્યું કે સીમંધર સ્વામીનો દીક્ષા મહેાત્સવ જોવા હું પુડરીકીણી નગરે ગયા હતા. ત્યાંથી મેરૂપર્વતનાં મદિરનાં દન કરી લંકાનગરી માં શાંતિનાથ પ્રભુનાં દČન કરવા રાવણુના ઘેર ગયેા. ત્યાં કોઈ નિમિત્તિઆએ રાવણના વધ જાનકીના નિમ તમારા પુત્રથી થશે એમ કયું. એટલે વિભીષણે તમને અને જનકરાજાને મારવાની પ્રતિજ્ઞા કરી હમણાંજ તે આવતા હશે. આ વાત તમને કહેવા આવ્યું! છુ. દશરથે નારદનું સન્માન કરી જનક પાસે મેકલ્યા. જનકરાજા પાસે આવીને નારદે કહયુ બન્નેના મંત્રીએએ રાજાની લેખમય મૂર્તિ કરાવી. રાજ્યગૃહમાં ધારામાં સ્થાપિત કરી દશરથ અને જનકરાજા વેશ બદલી રાજ્ય છેાડી નીકળી ગયા. વિભીષણે અયેાધ્યા આવી અંધારામાં દશરથની મૂર્તિને દશરથ માની તેનું મસ્તક છેદી લંકામાં પાછા આવી ગયા. લ Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩પ એકલે જનકરાજા રાવણને મારી શકશે નહિ એમ ધારી જનકને મારવા ગયો નહિ. દશરથ અને જનક બન્ને મિત્રે ફરતા ફરતા કૌતુકમંગળ નગરમાં કૈકયીના સ્વયંવરની વાત સાંભળી ત્યાં આવ્યા અને તે બને ઉચા આસને બેઠા. કેકેયી સ્વયંવર મંડપમાં આવી બધા રાજાને જોયા પછી દશરથના કંઠમાં વરમાળા પહેરાવી. હરિવહન વગેરે રાજાએ કેકેયીને ખૂંચવી લેવા દશરથ સાથે યુદ્ધ કરવા તૈયાર થયા દશરથે કૈકેયીને કહ્યું કે “જો, સારથી થાય તે હું બધા શત્રુઓને હણી નાખું. કૈકેયી ચોસઠ કળામાં પ્રવીણ હોવાથી સારથી બની તેથી દશરથે બધા શત્રુઓને પરાજીત કરી દઈ કેયીને પરણ્યા. અને તેને વરદાન માગવા કહ્યું તેણએ કહયું “જરૂર પડે માગીશ” પછી દશરથ તેને લઈને રાજગૃહી નગરે ગયા અને જનક પિતાની મિથિલા નગરીએ ગયે. દશરથ રાજા મગધપતિને જીતીને રાજગૃહ નગરમાંજ રહયે. રાવણની શંકાથી અધ્યાથી બધું અંતપુર તેડાવી લીધું. વખત જતાં કૌશલ્યાએ ચાર સ્વપ્ન સૂચિત બળદેવ પુત્રને જન્મ આપે. દશરથે પુત્ર જન્મત્સવ ઉજવી તેનું પમ નામ પાડ્યું પણ લેકમાં તે રામ નામથી પ્રખ્યાત છે. ત્યાર પછી સુમિત્રાએ સાત સ્વપ્ન સૂચિત વાસુદેવ પુત્રને જન્મ આયે. દશરથે પ્રથમ કરતાં અધિક જન્મોત્સવ ઉજવી Tona! Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પુત્રનું નારાયણ નામ પાડ્યું. પણ નામથી પ્રખ્યાત થયા, અને કુમારે ધારણ કરી અનુક્રમે ઉમરલાયક થતાં મહા પરાક્રમી સંકળા વિશારદ બન્યા. એટલે દશરથરાજા પુત્ર પરિવાર સાથે અમે ધ્યા માં આવી રાજય કરવા લાગ્યા. કેટલેક કાળે કૈકયીએ પુત્રને જન્મ આપ્યા તેનું ભરત નામ પાડ્યું.. અને સુપ્રભાએ શત્રુઘ્ન નામે પુત્રને જન્મ આપ્યું. આ રીતે દશરથ રાજાને ચારે રાણીઓથી એકેક પુત્ર થયા. તેનાથી રાજા શે।ભતા હતા. લેાકેામાં તે લક્ષ્મણ નીલાંબરને પિતાંબર રાવણુ, સીતા, રામ, લક્ષ્મણુ, ભામડલના પૂર્વભવા દારૂગામમાં વસુભૂતિ બ્રાહ્મણને અતિભૂતિ નામે પુત્ર થયે, અતિભૂતિને સરસા નામે પત્નિ થઈ એક વખત દયાન નામે બ્રાહ્મણે છળથી તેનુ હરણ કર્યું. અતિભૂતિ તેને શેાધવા પૃથ્વી પર ફરવા લાગ્યા. તેમની પછવાડે વસુભૂતિ અને અનુકશા બન્ને પુત્ર ને પુત્ર વધુ ને શેાધવા લાગ્યા. તેમને માર્ગોમાં કાઈ મુનિ મળ્યા તેમની પાસે ધર્મ સાંભળી અને દ્રુ પતિએ દીક્ષા લીધી. કાળકરી સૌધર્મ દેવલેાકે દેવ થયા. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૭ વસુભૂતિ ત્યાંથી ચવી દૈતાઢય પર્વતપર રથનુપુર નગરના ચંદ્રગતિ નામે રાજા થયા. નુકશા તેની પુષ્પવતી નામે પત્ની થઈ. સરસા દીક્ષા લઈ ને કાળકરી ઈશાન દેવલાકે દેવીપણે ઉત્પન્ન થઈ. સરસાના વિરહથી પીડિત અતિભૂતિ મરણ પામી, ઘણા ભવ ભસી હંસ થયા તેને બાજ પક્ષીએ પકડયા પણ મુખથી નીચે પડયે ત્યાં રહેલા મુનિએ તેને નવકાર મંત્ર સંભળાવ્યે તે મરણ પામી વ્યંતરદેવ થયેા. ત્યાંથી ચ્યવી વિધ્ધ નગરમાં પ્રકાશસિંહ રાજાને કુલમ’ડિત નામે પુત્ર થયા. કયાન મરણ પામી ચક્રપુરના પુરહિત ધૂમકેશના પિંગળ નામે પુત્ર થયા તે રાજપુત્રી અતિ સુંદરી સાથે એક ગુરૂ પાસે ભણતાં પરસ્પર અન્નેને અનુરાગ થવાથી તે અતિસુંદરીનું હરણ કરી વિદગ્ધ નગરે ચાલ્યે! ગયા. ત્યાં કાષ્ઠ વેચી આજીવીકા ચલાવવા લાગ્યા. ત્યા અતિસુ'દરી રાજપુત્ર કુલમતિના જોવામાં આવી. બન્નેને પરસ્પર અનુરાગ થતાં કુલમડિત અતિસુ દરીનું હરણ કરી પલ્લીમાં જઈ રહેવા લાગ્યું. પિંગલ અતિસુ ંદરીના વિરહથી ગાંડા બની રખડવા લાગ્યા. એક વખત આચાય આ ગુપ્ત પાસે ધર્મ સાંભળી તેણે દીક્ષા લીખી. પણ અતિસુંદરી ઉપરને પ્રેમ છેડયે। નહિ કુલમડિત પલ્લીમાં રહેયા છતા દશરથ રાજાના નગરને 'ટવા લાગ્યા. એકવાર મુનિચ'દ્ર નામે મુનિપાસે ધર્મ સાંભળી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ફુલમડિત શ્રાવક થયા. રાજ્યની ઈચ્છાએ મૃત્યુ પામી જનક રાજાના પુત્રણે ઉત્પન્ન થયા. સરસાના જીવ ઈ શાન દેવલાકથી ચ્યવીને વેગવતિ નામે પુરહિતની પુત્રી થઈ. તે ભવમાં દીક્ષા લઈ ને પાંચમાં દેવલાકે ઉત્પન્ન થઈ. ત્યાંથી ચવીને વિદેહાની કુખે પુત્રી પણે ઉત્પન્ન થઈ. પિંગલમુનિ મૃત્યુ પામી સૌધર્માં દેવલેાક દેવ થયા. અધિજ્ઞાનથી પૂના વૈરી કુલમાંતને જનકના પુત્રરૂપે જન્મતાંજ હરી લીધે. પણ તેને પાછે શુભ વિચાર આવતાં તે ખાળકને આભૂષણાથી શણગારી વૈતાઢય પરિપર સ્થનુપુર નગરના ઉદ્યાનમાં મૂકી દીધા, ત્યાંની અપુત્ર રાજા ચંદ્રગતિએ તેને જોઈ રાજમહેલમાં લાવી રાણી પુષ્પવતીને પુત્ર તરીકે અર્પણ કર્યાં અને અપુત્ર પુષ્પવતીને પુત્ર થયાનું જાહેરકરી તેના જન્માત્સવ ઉજવી તેનું ભામડલ નામ પાડયું. પુનુ હરણ થતાં વિદેહા દન કરવા લાગી. જનક રાજાએ ધે પુત્રની તપાસ કરાવી પણ પત્તો લાગ્યા નહિ. તેની સાથે યુગલીકપણે જન્મેલી પુત્રીનુ સીતા નામ પાડ્યું. એકવાર વિભીષણને યભૂ ષણ મુનિએ તેએના પૂર્વભવ જણાવ્યેા. :-Àમપુર નગરમાં નયદત્ત નામે વણીકને સુન ંદા નામે સ્ત્રીથી ધનદત્તને વસુરુત્ત નામે બે પુત્રો થયા. તે બન્નેને યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણુ સાથે મિત્રાઈ થઈ. તે નગરમાં સાગરદત્ત નામે વણીકને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પુત્રી થઈ. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સગરદને નયદત્તના પુત્ર ધનદત્તને ગુણવતી આપી અને કન્યાની માતા રત્નપ્રાએ ધનના લેભથી શ્રીકાંત નામે ધનાઢયને ગુપ્તા રીતે પરણાવી. તે સાંભળી વસુદરે રાત્રે જઈને શ્રીમંતને મારી ના અને શ્રીમંત વસુદત્તને મારી નાખ્યું. બને પરસ્પર લઈને મૃયુ પામી મૃગલ થયા. | ગુણવતી મૃત્યુ પામી મૃગલી થઈ. ત્યાં પણ તેને માટે પરસ્પર લડી મૃત્યુ પામી તેઓ ઘણીભવ રખડ્યા. ધનદત્ત ભાઈના વધથી બને રખડવા લાગે. રાત્રે કે મુનિ પાસે ભોજન માગ્યું. મુનિએ તેને રાત્રી ભોજનના દોષ બતાવી કહ્યું કે અમે દિવસે પણ ભજન સંગ્રહ કરતા નથી તે રાત્રે તો ક્યાંથી હોય ? ધનદત્ત મુનિના ઉપદેશથી શ્રાવક થયે ત્યાંથી મૃત્યુ પામી સૌધર્મ દેવલોકે દેવ થયા. ત્યાંથી વી મહાપુર નગરમાં પધરૂચી નામે શ્રાવક પુત્ર છે. એક વખત ગોકુળમાં જતાં વૃદ્ધ વૃષભને કાનમાં નવકાર મંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી તે વૃષભ મરીને તેજ નગરના રાજાને વૃષભધ્વજ નામે પુત્ર . તે વેચ્છાએ ફરતે વૃષભની મૃત્યુ ભૂમિ પાસે આવતાં તે સ્થાનને જોઈને તેને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તેથી ત્યાં ચૈત્ય કરાવી વૃધવૃષભ નું ચિત્ર ભીંતમાં આળેખી તેના કાનમાં નવકારમંત્ર આપનાર પુરૂષને અશ્વસહિત ચીતર્યો. ચૈત્યના Page #46 -------------------------------------------------------------------------- ________________ ૪૦ રક્ષકોને કહ્યુ કે આ ચિત્રના પરમાને જાણુકાર કઈ મળે તા મને ખબર આપવી” એમ કહી કુમાર પાતાના સ્થાને ગયા. એક વખત ત્યાં ચૈત્યના દર્શને પદ્મચી શ્રાવક આવ્યે તે ચિત્ર જોઈ કહેવા લાગ્યા કે આ ચિત્ર તો મનેજ લાગુ પડે છે”. આ સાંભળી રકાએ જઈને વૃષભધ્વજ કુમારને ખબર આપ્યા એટલે તે તરત જ ત્યાં આળ્યે, અને પદ્મરૂચીને કહેવા લાગ્યા, કે હું પૂર્વ ભવે વૃદ્ધવૃષભ હતો. તમે મને નવકાર મંત્ર સંભળાવ્યેા તેથી હું રાજકુમાર થયે હું હવે રાય તમેજ ાગવેા. પદ્મીના કહેવાથી રાજકુમાર શ્રાવક અન્યા. બન્ને મિત્રા સાથે રહી ધર્મ ક્રિયા કરવા લાગ્યા પ્રાંતે કાળ કરી બન્ને ઈશાન દેવલાકે દેવ થયા. ત્યાંથી ચ્યવી પદ્મરૂચીનેા જીવ ન’દા વ નગરના રાજાના પુત્ર પણે ઉત્પન્ન થયા. તે ભવમાં રાજ્ય ભોગવી દીક્ષાલઈ ચેાથા દેવલોકે દેવ થયા ત્યાંથી ચ્યવી પૂ વિદેહમાં શ્રેમાપુરીના રાજા વિપુલવાહનના પુત્ર પણે ઉત્પન્ન થયા. ત્યાં રાજય ભેળવી દીક્ષા લઇ પાંચમા દેવલાકને ઈન્દ્ર થયે. ત્યાંથી ચ્યવી દશથ પુત્ર રામચંદ્ર થયા છે. અને વૃષભધ્વજનો જીવ અનુક્રમે સુગ્રીવ થએલ છે. શ્રીકાંતના જીવ ઘણા ભવ ભમી શુંભુ નામે રાજા થયા. બસુદત્તના જીવ તે રાજને શ્રીભૂતિ નામે પુરહિત થયેા. ગુણવત્તી ઘણુા ભવ ભમી તેની વેગતિ નામે પુત્રી થઈ. એક Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૧ વખતે તેણીએ કે ઈ મુનિને પૂજાતા જોઈ કલંક આપી કહ્યું કે આ મુનિને મેં કઈ સ્ત્રી સાથે કીડા કરતા જોયા છે. તેવા સાધુને તમે કેમ પૂજે છે? આ સાંભળી લેકે મુનિને ઉપદ્રવ કરવા લાગ્યા. મુનિએ અભિગ્રહ લીધેકે જ્યાં સુધી મારૂ ક્લ ક નહિ ઉતરે ત્યાં સુધી હું કાઉસગ્ગ ધ્યાને રહીશ. શાસન દેવે વેગવતીનું મુખ વ્યાધિવાળુ કરી તેણે સાધુને આપેલુ ક્લક કહી બતાવતાં તેના પિતાએ ઘણે તિરસ્કાર કર્યો. તેથી તે સુદર્શનમુનિ પાસે આવી ઉરચ સ્વરે કહેવા લાગી કે તમે સર્વથા નિર્દોષ છે મેં તમારા પર ખોટું કલંક ચઢાવ્યું તે મારે અપરાધ ક્ષમા કરો” આ સાંભળી લેકે ફરી તે મુનિને પૂજવા લાગ્યા. વેગવતી શ્રાવકા બનીને રૂપવતિ થઈ તેની શંભુરાજાએ માગણી કરી પણ શ્રીભૂતિએ કહ્યું કે હું મિથ્યાત્વીને આપીશ નહિ. આ સાંભળી શુંભુરાજાએ શ્રીભૂતિને મારી નાખી વેગવતિને ભેગવી. વેગવતીએ તેને શાપ આપ્યો કે “ભવાંતરે હું તારા વધને માટે થઈ શ” પછી શંભુરાજાએ તેને છોડી દીધી એટલે તેણીએ દીક્ષા લીધી. ત્યાંથી તે દેવપણે ઉત્પન્ન થઈ ત્યાંથી ચવી જનક રાજાની પુત્રી સીતા થઈ. પૂર્વના સાપથી શંભુ રાજાના જીવ રાવણના મૃત્યુ માટે થઈ. મુનિપર કલંક મૂકવાથી આ ભવમાં તેના પર કલંક આવ્યું. શંભુરાજાને જીવ ઘણું ભવ ભમી પ્રભાસ નામે બ્રાહ્મણ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૨ પુત્ર છે. તેણે વિજયસેન મુનિ પાસે દીક્ષા લઈ મોટું તપ કર્યું. એક વખત કનકપ્રભ વિદ્યાધરને સમેત શીખરને યાત્રા કરવા જતાં પ્રભાસમુનિએ જોઈ નિયાણું કર્યું કે “આ તપના ફળથી હું આ વિદ્યાધર જે સમૃધ્ધિવાન થાઉં” ત્યાંથી મૃત્યુ પામી ત્રીજા દેવલેકે ગયે. ત્યાંથી ચચવીને હે વિભીષણ? તે તારે ભાઈ રાવણ થયેલ છે. યાજ્ઞવલ્ય બ્રાહ્મણને જીવ ભવ ભમીને તું વિભીષણ થયે છું. શ્રીભૂતિને જીવ સ્વર્ગમાંથી ચ્યવને પુનર્વસુ નામે વિદ્યાધર થયો. એક વખત તેણે પુંડરીક વિજ્યમાંથી ચક્રવતિની અનંગસુંદરી નામે કન્યાનું હરણ કર્યું ચક્રવર્તિએ તેની પછવાડે વિદ્યાધરને મોકલ્યા તેમની સાથે યુદ્ધ થતા પુનર્વસુના વિમાનમાંથી અનંગસુંદરી નીચે પડી ગઈ. તેની પ્રાપ્તિને માટે નિયાણ કરી પુનર્વસુએ દીક્ષા લીધી ત્યાંથી કાળકરી દેવામાં ગમે ત્યાંથી ચ્યવીને તે લક્ષમણ થયેલ છે. અનંગસુંદરી વનમાં રહી તપ કરવા લાગી છેવટે અનશન કર્યું. ત્યાં કોઈ અજગર તેને ગળી ગયે. સમાધિથી મૃત્યુ પામી તે દેવલેકમાં દેવી થઈ ત્યાંથી ચ્યવને લક્ષમણની વિશલ્યા નામે પત્નિી થઈ છે. ગુણધર નામે ગુણવતીને ભાઈ ઘણું ભવ ભમી કુલમંડિત નામે રાજપુરા થયેલ છે. આ પ્રમાણે સંસારમાં અરસપરસ ઘણા વિચિત્ર પ્રસંગે બને છે. સીતા ઉમર લાયક થતાં તેના વરને માટે જનકરાજા ચિંતા કરવા લાગ્યા. તે સમયે અર્ધરદેશના Page #49 -------------------------------------------------------------------------- ________________ તેજી રાજાઓ જનકરાજાના રાજમાં ઉપદ્રવ કરવા લાગ્યા. જનકે દશરથ રાજાને મદદ માટે બોલાવવા દૂત મોકલ્યો. દૂતનાં વચન સાંભળી દશરથ રાજા જવા તૈયાર થયે ત્યારે રામે આવી કહ્યું કે “પિતાજી સ્વેચ્છનો ઉચ્છેદ કરવા મને આજ્ઞા આપ આપને જાતે જવાની જરૂર નથી. રાજાની આજ્ઞા મેળવી રકમ પિતાના ભાઈ એ સાથે મેટું સેન્ચ લઈ મિથિલા ગયા. રામે મલેચ્છોને ભગાડી મૂકયા. તેથી જનક રાજાએ ખુશ થઈ પોતાની પુત્રી સીતા રામ સાથે પરણાવી. એક વખત સીતાના રૂપગુણની પ્રશંસા સાંભળી નારદ તેની પાસે આવ્યા. સીતા ભય પામી ઓરડામાં પેસી ગઈ. દાસીએ અને દ્વારપાળે નારદને મારવા માંડ્યા. ત્યાંથી માંડ માંડ છૂટીને નારદજી વૈતાઢયગરિપર આવ્યા અને સીતાનું આબેહુબ ચિત્ર ચીતરી ચંદ્રગતિના પુત્ર ભામડલને બતાવ્યું. ભામંડલ સીતાનું રૂપ જોતાં ભાન ભૂલ્યા અને કામવિકારને આધીન થઈ શૂન્ય બની ગયો. ચંદ્રગતિએ કારણ પૂછતાં તે કંઈ બોલી શકે નહિ. ત્યારે તેના મિત્રોએ કહ્યું કે “નારદે ચિત્ર બતાવ્યું તેથી ભામંડળ વ્યગ્ર બની ગયા છે. - ચિત્રગતિએ નારદને બેલાવી ચિત્ર સંબંધી હકીકત પૂછી. નારદે કહ્યું કે “તે જનકરાજાની પુત્રી સીતા છે અને ભામંડળને યેગ્ય હોવાથી મેં બતાવેલ છે. ચંદ્રગતિએ ભામંડલને દિલાસો આપી કહ્યું કે “સીતાને તારી સાથે પરણાવીશ તું ચિંતા કર Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૪ નહિ” એમ કહી વિદ્યાધરને એકલી જનકરાજાનું અપહરણ કરાવ્યું. બદ્રગતિએ જનકને પાસે બેસાડી સ્નેહથી કહયુ કે તમી પુત્રી સીતા મારા પુત્ર ભામડળને આપે. જનકે કહ્યું કે મે દશધના પુત્ર રામને આપેલી છે. કન્યા એકજ વખત અપાય છે.” ચદ્રગતિએ કહ્યું કે મારી પાસે દેવા ધક્તિ એ ધનુષ્ય છે. તે ભાવી ખળદેવને વસુદેવને ઉપયેગી થવાના છે તે તમે લઈ જાઓ. તે વજાવ અને અવ મ નેમાંથી એકને Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૫ પણ રામ ચઢાવે તે તે સીતાને સુખે પરણે, એ પ્રમાણે જનક પાસે કબૂલ કરાવી પોતે પુત્રને લઈ બન્ને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગર બહાર ઉતર્યાં. વિદેહાને ખબર પડતાં તે રૂદન કરવા લાગી. પુત્ર ગયા અને પુત્રી પણ જશે. તે મારે જીવીને શું કામ છે.. આ સાંભળી જનકરાજાએ કહ્યું કે મે રામનું બળ જોઇને કાર્ય કર્યું છે. રામને ધનુષ ચઢાવવું બહુ સહેલ છે. એમ સમજાવી સીતાના સ્વયંવર રચી સરાજા આને અને રામલક્ષ્મણને તેડાવ્યા, સીતા સ્વયં વર્ષે મ`ડપમાં આવી, દ્વારપાળે ઉચ્ચ સ્વરે કયું કે જે કાઈ આ એ ધનુષમાંથી એકપણુ ચઢાવશે તેને જનકરાજા પોતાની પુત્રી પરણાવશે” આ સાંભળી વારાફરતી બધા રાજા ધનુષ ચઢાવવા આવ્યા. પણ તેને સ્પર્શી કરવા પણ ઈ તૈયાર થઈ શકયુ નહિ. છેવટે શમે આવી વાવ ધનુષને પણ ચઢાવ્યુ'. એટલે સીતાએ રામનાં કઠમાં વરમાળ આરોપી. પછી લક્ષ્મણે રામની આજ્ઞાથી અણુ વાવ ધનુષ્ય ચઢાવ્યું તેથી વિસ્મિીત થએલા વિદ્યાધરીએ પાતાની અઢાર કન્યાએ લક્ષ્મણને આપી, ચ’દ્રુગાંત વગેરે વિદ્યાધરા પોતાના સ્થાને ગયા. જનકરાજાએ તેડાવેલ દશરથરાજા તત્કાળ ત્યાં આવ્યા. અને રામને સીતાને વિવાહ : એચ્છવપૂર્વક કર્યાં, જનક ના ભાઈ કનકે પોતાની ભદ્દા નામે પુત્રી ભરતને આપી પછી દશરથ રાજા પિરવાર સાથે અયેાધ્યા આવ્યા. એક વખત દશરથ રાજાએ શાંતિસ્નાત્ર ભણાવી સ્નાત્ર જળ દરેક રાણીઓને Page #52 -------------------------------------------------------------------------- ________________ કલાવ્યું. તેમાં કૌશલ્યાને વૃદ્ધ કંચુકી એ જલદી પહોચાડ્યું નહિ, બીજી રાણીઓને દાસી ઓ મારફત જલ્દી મળવાથી કૌશલ્યા ગળે ફાંસે ખાવા તૈયાર થઈ. એટલામાં દશરથ રાજાએ આવી તેમ કરવાનું કારણ પૂછતાં તેણીએ કહ્યું કે મને સ્નાત્રફળ મળ્યું નથી. વૃદ્ધ કંચુકીએ આવી સ્નાત્રજળ આપતાં તેની ' ધાવસ્થા જોઈ રાજાને વૈરાગ્ય થયે. D SS f S બક ) 18 RઝSws : હકક કરે છે !.. જી જલrt Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૭ થડા સમયબાદ સત્યભૂતિ નામે ચઉનાણું અધ્યામ મેસર્યા દશરથ રાજાને વધામણી મળતાં પુત્રાદિક પરિવાર સાથે વંદન કરવા ગયા. તે વખતે રાવર્તગરિએ વંદન કરવા આવેલ ચંદ્રગતિ વિદ્યાધર પણ ભામંડલ સહિત ત્યાં આવી ચઢ. ભામંડલને સતા પ્રત્યેને રાગ જોઈ જ્ઞાની ગુરૂએ બધાને પૂર્વભવ કહી સંભળાવતાં ભામંડલને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે સીતાને બહેન જણા ભામંડલ નમી પડે. સીતાએ ભામંડલને ભાઈ જાણી આશીષ આપી. ભામંડળે રામને પણ નમસ્કાર કર્યા. પછી ચંદ્ર ગતિએ વિદ્યારે મારફત જનકરાજાને તથા વિદેહા રાણું ને તેડાવી ભામંડળની ઓળખાણ કરાવી. ભામંડળને રાજ્ય આપી ચંદ્રગતિએ સત્યભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી ભામંડળ પિતાના નગરે ગયે, સત્યભૂતિ મુનિએ પૂર્વભવ કહયે. આ સાંભળી દશરથ દીક્ષા લેવા તૈયાર થયા. એટલે ભરત પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થયો. કૈકેયીએ વિચાર્યું કે “મારે પતિ કે પુત્ર બન્નેમાંથી કેઈ રહશે નહિ એમ વિચારી દશરથ પાસે પૂર્વે આપેલું વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને રાજ્ય ગાદી આપે. દશરથે કહ્યું “હમણાંજ ભલે લઈલે એમ કહી રામ લક્ષ્મણને બલવી કે કેયને આપેલું વરદાન કહી બનાવી તે ભરતને રાજ્ય આપવા કહે છે. એટલે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૮ રામે હથી કહ્યું કે “આપ ભરતને રાજ્ય આપે. હું ને ભરત એક જ છીએ. પણ ભરતે કહ્યું કે “હું આપની સાથે જ દીક્ષા લેવાનો છું. પછી રામે ભરતને કહ્યું કે તમારે રાજ્યની ઈચ્છા નથી પરંતુ પિતાનુ વચન સત્ય કરવા તમે રાજ્ય ગ્રહણ કરે. ભરતે કહ્યું કે હું આપનાથી ન્હાના રાજ્યને મેગ્ય ગણાઉ નહિ આપ રાજ્ય સ્વીકારે” તે સાંભળી રામે દશરથને કહ્યું કે “હું અહિં છતાં ભરત રાજ્ય લેશે નહિ માટે હું વનવાસ જાઉ' છું. એમ કહી રામ ધનુષને ભાથાં લઇ ચાલી નીકળ્યા. ભરત રૂદન કરવા લાગ્યા, અને દશરથ મૂર્છા પામ્યા. રામે માતાની પાસે જઇ કહ્યું કે “ જેવા હું તેવા જ ભરત, તમે માનજો, પિતાનુ વચન સત્ય કરવા મારે જવું પડે છે. હુ અહિં રહું તેા ભરત રાજ્ય લેતે નથી અને પિતાનું... વચન પળતુ નથી. એમ માતાને સમજાવી રામ ત્યાંથી નીકળ્યા. સીતાએ પશુ સાથે જવા કૌશલ્યાની આજ્ઞા માગી, અને અનિષિધ્ધ' અનુમત' માની રામની પછવાડે ચાલી. લક્ષ્મણને ખબર પડતાં તે પણ તેની માતાની રજા લઇને રામની પછવાડે ચાલ્યે. Page #55 -------------------------------------------------------------------------- ________________ છે. N ક કાક Ny 8 E ( Sછે. દશરથરાજા વગેરે બધો પરિવાર પાછળ ગયે. રમે બધાને સમજાવી પાછા વાળ્યા. ભરતે રાજ્ય લીધું નહિ. અને . માતાને ઠપકે આપવા લાગ્યા. દશરથે દીક્ષા લેવામાં ઢીલ થતાં રામલક્ષ્મણને રાજ્ય આપવા સામે તેને મોકલી પાછા તેડાવ્યા. પણ રામ પાછા ફર્યા નહિ અને સામંતોને સમજાવી પાછા તે યા. અને રામ સીતાને લમણે ત્રણે આગળ ચાલ્યા સામં Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫૦ તાએ પાછા આવી દશરથ રાજાને સર્વ વૃતાંત હ્યું. દશરથે ભરતને કહ્યું કે “રામલક્ષ્મણ આવ્યા નહિ તેા હવે તુ રાજ્ય ગ્રહણ કર મારી દીક્ષામાં વિઘ્નરૂપ ન થઇશ” કૈકેયીએ આવી કહ્યું કે “હે સ્વામિ ? તમે ભરતને રાજ્યઆ પી તમારી સત્ય પ્રતિજ્ઞાનું પાલન કર્યું. પણ ભરત રાજ્ય લેતા નથી. બધાનુ રૂદન સાંભળી મને ઘણા પશ્ચાતાપ થાય છે. માટે મને આજ્ઞા આપા તા હું. ભરતની સાથે જઈ રામ લકમણને પાછા લાવું દશરથ રાજાએ હર્ષથી આજ્ઞા આપતાં કૈકેયીને ભરત રથમાં એસી છ દિવસમાં જ્યાં રામ લક્ષ્મણ અને સીતા હતાં ત્યાં પહેાંચી ગયાં. ભરતે રામને કહ્યુ કે “ માતાના દોષથી રાજ્યના અથી છું, એવા અપવાદ મારા પર આવ્યા છે, તે કાં તે તમે મને સાથે લઇ જાએ અગર તમે અયેાધ્યામાં આવી રાય સભાળા. લક્ષમણુ તમારા મંત્રી બનશે, હું તમારા પ્રતિહાર થઈશ. અને શત્રુઘ્ન છત્ર ધરશે. કં કર્યું એ કયું કે “ આમાં બીજા કોઈને દોષ નથી મારે! જ દોષ છે તે મને ક્ષમા કરો. તમે પણ મારા પુત્ર છે તે મારૂ કહયુ' માની પાછા ઘેર આવા અને રાજ્ય સભાળે. ' રામે કહ્યું કે પિતાએ ભરતને રાજ્ય પ્યુ. હુ સ'મત થયેા. મે' પ્રતિજ્ઞા લીધી હવે તે પ્રતિજ્ઞાના ત્યાગ કેમ કરૂ? મારી આજ્ઞા ભરતે માનવી જોઈ એ. હું અત્યારેજ સ સામતાની સમક્ષ તેને રાજ્યાભિષેક કરૂ છું. એમ કહી Page #57 -------------------------------------------------------------------------- ________________ ૫૧ સીતાએ લાવેલા જળથી ભરતના રાજ્યાભિષેક કચે, તેમને અયેાધ્યા તરફ વિદાય કરી દક્ષિણ તરફ ચાલ્યા. ભરતે અયેાધ્યા આવી રાજ્ય સંભાળ્યું. દશરથ રાજાએ સત્યભૂતિ મુનિ પાસે પરિવાર સાથે દીક્ષા લીધી. રામ લક્ષ્મણ ને સીતા ચિત્રકુટ પર્વતને એલ ધી અવતી દેશમાં આવ્યા. ત્યાં એક વૃક્ષ નીચે બેઠા. આજુબ'જુના પ્રદેશને ઉજ્જડ જોઈ કેાઈ પુરૂષને તેનું કારણ પૂછ્યું. તે પુરૂષે કહ્યું કે અવતી નગરના સિંહેાદર રાજાને ખડિયા રાજ્ય વજા અહિં રાજ્ય કરે છે. એકવાર કાઈ સૂનિરાજના ઉદ્દેશથી ધ પામી બારવ્રત ધારી શ્રાવક બન્યા. અને સમ્યકત્વ ઉચ્ચરી એવા નિયમ લીધે કે મારે વીતરાગ દેવ તથા કંચન કામિનીના ત્યાગી મૂનિરાજ વિના કેાઈ ને નમવુ' નહિં. અને તેથી પેાતાની મુદ્રિકામાં શ્રી મુનિસુવ્રત સ્વામીની નાની પ્રતિમા સ્થાપન કરી નિહાદુર રાજાને નમતા તે ખિ"ખને નમસ્કાર કરતા હતા. આ વાતની સિūાદર રાજાને ખમ પડતા વક રાજાની નગરી ઘેરી લઈ કહેવરાવ્યુ કે વીંટી પહેર્યા વિના આવીને મને પ્રણામ કર. વાકણે નમ્રતાથી પોતાના નિયમ જણાયે, છતાં સિūાદરે આ પ્રદેશ ઉજડ બનાવ્યા છે. આ સાંભળી રામની આજ્ઞાથી લક્ષ્મણ ન કર્ણને મળ્યા, ને આશ્વાસન આપી, સિંહેાદર રાજાને સમજાવવા પ્રયત્ન કર્યાં. સિ'હૈાદર નહિં માન્યા એટલે લક્ષ્મણે યુધ્ધ કરી સિ‘હૈદરને Page #58 -------------------------------------------------------------------------- ________________ બાંધી રામ પાસે લાવ્યા. તે રામને નમી પડે અને વજીરને ખમા. વાકણે પિતાની આઠ કન્યા લક્ષ્મણને આપી. સિંહદરે ત્રણ કન્યા લક્ષ્મણને આપી. લક્ષ્મણે કહયું કે “હમણું તમારે ત્યાં રાખે. હું રાજ્ય ગ્રહણ કરીશ ત્યારે પરણીશ. પછી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં કુબેરપુર આવ્યું. ત્યાંના રાજાને સ્વેચ્છાએ બંદિવાન બનાવ્યા હતા. લક્ષ્મણે સ્વેચ્છને હરાવી વ લિખિલ્લ રાજાને છેડા. રાજાએ પિતાની કન્યા કલ્યાણમાળા લક્ષમણને આપવા માંડી રામે કહયું કે હાલ અમે દેશાંતર જઈએ છીએ. પાછા આવતાં લક્ષ્મણ તેને પરણશે. આગળ ચાલતાં મેટું જગલ આવ્યું. ત્યાં વર્ષાવતુ શરૂ થવાથી એક વડ વૃક્ષ નીચે તેઓ બેઠા. ત્યાંના અધિષ્ઠાયક ગેકણું યક્ષે અવધિજ્ઞાનથી તેઓને ભાવી બળદેવ અને વાસુદેવ જળી ત્યાં એક જ રાત્રિમાં રામપુરી નગરી વિકુવી. પૂર્વ દ્વારમાં જિન ચૈત્ય સહિત રામ-લક્ષ્મણને ત્યાં રહેવા વિનંતી કરી. વર્ષાઋતુ પૂરી થતાં સુધી તેને ત્યાં સુખે રહ્યા અને પછી આગળ જવાની તૈયારી કરી એટ ગે કર્ણ યક્ષે ભક્તિથી રામને સ્વયંપ્રભ નામનો હાર, લક્ષમણને દિવ્ય કુંડલે, અને સીતાને ચૂડામણ અને એક દિવ્ય વીણા આપી. રામ ત્યાંથી આગળ ચાલ્યા એટલે ગોકર્ણ યક્ષે નગરીને સંહરી લીધી. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫ આગળ જતાં વિજયપુર નગરન ઉદ્યાનમાં આવ્યા. ત્યાંના રાજા મહિધરની પુત્રી વનમાળાએ લક્ષ્મણને વરવાને નિશ્ચય કર્યો હતો. પરંતુ દશથ રાજાએ દીક્ષા લીધી, અને રામ-લક્ષ્મણ વનવાસ ગયા જાણી ખેદ પામી મરવા માટે આવી ત્યાં ગળે ફાંસો ખાવા લાગી. અને બોલી કે “જન્માંતરમાં લક્ષ્મણ મારા પતિ થાઓ.” લમણે તે સાંભળ્યું. અને પાસ છેડી બચાવી પિતાની ઓળખાણ આપી. આ તરફ વનમાળાના માતા પિતા વનમાળાને શોધતા ત્યાં આવ્યા. અને રામ-લક્ષ્મણને ઓળખી સત્કાર કરી ઉપકાર માન્યો. અને વનમાળા આપવા નકકી કર્યું. જ્યારે લક્રમણ જવાની તૈયારી કરે છે, ત્યારે વનમાળા સાથે આવવા તૈયાર થઈ, ત્યારે કહ્યું કે પાછા વળતા તેડી જઈ શ. વનમાળાએ કહ્યું કે “તમે પાછા નહિ આવે તે રાત્રિ ભેજનનું પાપ લાગે તેવા ગન લો" લક્ષ્મણે કબૂલ કર્યું. અને આગળ ચાલતાં માંજલિ નગરના શત્રુદમન રાજાની જિતપદ્મા કન્યાને લક્ષ્મણ પરણ્યા અને તેઓ વંશસ્થળ નગરે આવ્યા. ત્યાં કુલભૂષણ અને દેશભૂષણ બંને મુનિએને કેવલજ્ઞાન થવાથી દેવોએ આવી કેવલજ્ઞાન મહોત્સવ કર્યો. સુગંધી જળની વૃષ્ટિ થઈ તે સુગંધી જળના ગંધથી ત્યાં વૃક્ષ ઉપર રહેલે એક પક્ષી નીચે ઉતરી મુનિનાં પગમાં પડે. અને મુનના લબ્ધિના પ્રભાવે તે પક્ષી નિગી તથા સેના જેવી પાંખવાળે અને રત્નાકુર જેવી જટાવાલે થશે. તે પક્ષીને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૪ મુનિનાં દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું. ત્યારથી તે પક્ષી જટાથુ નામે પ્રસિદ્ધ થશે. રામે કેવલની મુનિને તેને પૂર્વભવ પૂછતાં મુનિએ તેને પૂર્વભવ કડ. જટાયુ પક્ષીને પૂર્વભવ અહિં પૂર્વે કુંભકરગટ નગર હતું. અહિં જિતશત્રુ રાજાને ધારણ રાણીથી સ્કંદક નામે પુત્ર અને પુરંદરયશા નામે પુત્રી હતી. પુરંદર્યશાને દંડક રાજા સાથે પરણાવી. દંડક રાજાએ એક વખત પિતાના પાલક નામના દૂતને તિશત્રુ રાજા પાસે મેક. ત્યાં રાજસભામાં ધર્મગેષ્ઠિ ચાલતી હતી. . દુષ્ટ બુદ્ધિવાળા પાકે ત્યાં જૈનધર્મની નિંદા કરી. અંદક કુમારે તે પાલકને યુક્તિ થી નિરૂત્તર બનાવ્યું. પાલકને કુમાર ઉપર ક્રોધ આવ્યું પણ તે શું કરી શકે ? એકવાર સ્કેદક કુમારે પાંચશે રાજપુત્ર સાથે શ્રમુનિસુવ્રત સ્વામીજી પ્રભુ પાસે દીક્ષા લીધી, અને પિતાની બેન પુરંદરયાને બંધ પમાડવા ત્યાં જવાની પ્રભુ પાસે આજ્ઞા માગી. પ્રભુએ ફરમાવ્યું કે “ત્યાં તમને મરણાંત ઉપસર્ગ થશે.” છંદક મુનિએ ફરી પૂછયું કે “અમે આરાધક થઈ શું કે નહિ.” પ્રભુએ ફરમાવ્યું કે “તમારા વિના બધાજ આરાધક Page #61 -------------------------------------------------------------------------- ________________ થશે. કંદને વિચાર્યું કે બધા આરાધક થાય તો મને લાભ જ છે. એમ વિચારી વિહાર કરી કુંભકારકટ નગરના ઉદ્યાનમાં સમેસર્યા. પાલકને ખબર પડતા પૂર્વનું વેર વાળવા ઉદ્યાનમ ભૂમિની અંદર શો દાટયાં. દંડક રાજા મુનિના દર્શન કરી દેશના સાંભળી પિતાના સ્થાને આવ્યા. એટલે પાલકે એકાંતમાં જઈ રાજાના કાન ભંભેર્ચા કે “આ પાખંડી સાધુ વેષ ધારી સહસ્રોધી વૈધ્ધાઓને લઈ તમારું રાજ્ય લેવા આવ્યા છે. ઉદ્યાનમાં તેઓએ ગુપ્ત રીતે શસ્ત્રો દાટયાં છે તે આપ જાતે જોઈ ખાત્રી કરો. કાચા કાના રાજાએ પાલકની વાત સાચી માની જર્મન દાવતાં શસ્ત્રો જોઈ તેઓને શિક્ષા કરવાનું સેપ્યું. અને કહ્યું કે તેઓને જે શિક્ષા કરવી ઘટે તે કરો, તેમાં અને હવે પૂછશે નહિ. પાલકે મનુષ્યને પીલવાનું યંત્ર મંગાવી એક એક સાધુને પિલવા લાગે. કુંદાચાર્ય તે સર્વને આરાધના કરાવવા લાગ્યા. છેલ્લા બાલમુનિને વારો આવતાં સ્કેદાચાર્યું પહેલા પિતાને પિલવાને આગ્રહ કર્યો. પરંતુ તેમને વધુ દુઃખી કરવા તેમની સમક્ષ બાલમુનિને પીલી નાખે. તે સર્વે મુનિઓ અંતગડ કેવળ થઈ મોક્ષે પધાર્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ પ સ્કંદકાચાર્યે નિયાણું કર્યું કે, જો મારા કરેલા તપનુ ફળ હામ તા ભવાંતરે દંડક, પાલક, તેમજ તેમના કુળ અને દેશને નાશ કરનાર હું થાઉં !” પલકે તે સ્કંદકાચા ને પણ પીલી નાખ્યા. તે મરીને અગ્નિકુમાર દેવ થયા. પુર દરયશાએ આપેલ રત્નક બલના તંતુથી અતાવેલ રજોહરણ લેહીથી ખરડાયેલ કેાઈ પક્ષીએ ગ્રહણ કર્યું. દૈત્રયેાગે તે પુરંદરયશા આગળ R તેથી તપાસ કરતાં ભાઇને યંત્રમાં પીલાયે જાણી દંડક રાજાને ઠપકેા આપવા લાગી. શાસનદેવીએ તેને ઉપાડી મુનિસુવ્રત સ્વામી પ્રભુ પાસે મૂકી. ત્યાં તેણીએ દીક્ષા લીધી. અગ્નિકુમાર દેવે અવધિજ્ઞાનથી પોતાને વૃત્તાંત જાણી પાલકને તથા નગરજને ર્હુિત દંડક રાજાને ભસ્મ કરી દીધા. ત્યારથી તે સ્થાનનું નામ દંડકારણ્ય પડયું. દંડકરાજા ઘણા ભવ ભમી પોતે અંધેલ પાપથી મહારાગી પક્ષી થયા છે. કેવલજ્ઞાનીના ઉપદેશથી તે પક્ષી શ્રાવક અન્યા. અને તેના રાગો નાશ પામ્યા છે. કેવલજ્ઞાની મુનિએ તેને માંસાહર અને રાત્રિèાજન ત્યાગના પચ્ચકખાણ કરાવ્યા, અને રામચંદ્રને કહ્યું કે “આ પક્ષી તમારા સાધમિક થયેા છે. તેનું વાત્સલ્ય કરવું તે કલ્યાણકારી છે. એમ કહી ચારણમુનિ આકાશ માર્ગે ઉડી ગયા. રામ લક્ષ્મણ અને સીતાએ જ જટાયુ પક્ષીને સાથે રાખી લીધે. Page #63 -------------------------------------------------------------------------- ________________ પછી એ અરસામાં પાતાળ લંકામાં ખર અને ચંદ્રહાખાના શબુક અને સુંદ નામે બે પુત્રોમાંથી એક વખત શંબુક ચંદ્રહાસ ખડગ સાધવા દંડકારણ્યમાં આવ્યા. ત્યાં નદીને તીરે એક 'i By : મા * મને! ૨મી - F ર INAM : - : Lજ વાંશની ઝાડીમાં વડની શાખા સાથે પિતાના બે પગ બાંધી અધમુખી થઈ સૂયહાસ ખડગ સાધવાને જાપ કરવા લાગ્યા. બાર વર્ષને સાત દિવસે તે જાપ પુરે થતાં સૂર્યહાસ ખડગ તેની નજીક આવ્યું. તે વખતે લક્ષમણ ત્યાં આવી ચડ્યા. તેમણે સૂચહાસ ખડગ હાથમાં લઈ તેની તીણુતાની પરીક્ષા Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૮ કરવા વશજાળ ઉપર ઘા કર્યો. તેમાં રહેલા શબુકનું મસ્તક કપાઈ ગયું. લક્ષમણને નિરપરાધીનું મસ્તક કપાતાં ઘણે પશ્ચાતાપ થયે. તે ખડગ લઈ રામ પાસે આવ્યા. રામે કહયું કે ખડગ સાધનારને તમે મારી નાખે. પણ તેને ઉત્તર સાધક આટલામાં જ હશે. જાપની અવધિ પૂરી થતાં ચંદ્રમુખ પુત્ર માટે અન્નપાન લઈને આવી તેનું મસ્તક કક્ષાએલ ઈ રેવા લાગી. તેટલામાં લક્ષમણને પગલાંની પંક્તિ જોઈ પુત્ર વધ કરનાર તે હશે. એમ ધારી પગલાને અનુસાર રામલક્ષમણ પાસે આવી. રામચંદ્રને જોતાં તે કામવશ બની ગઈ. તેથી સુંદર નાગકન્યા જેવું રૂપ વિકુવીર રામને કહેવા લાગી કે હું અવંતીની રાજકન્યા છું. હે રાત્રે અગાસીમાં સુતી હતી ત્યારે કેઈ વિદ્યાધરે હરણ કરી. તેને બીજા વિવાર સાથે મારા કારણે યુદ્ધ થતાં બન્ને જણ પરસ્પર લડી મૃત્યુ પામ્યા. પુષ્પગે તમે મળી ગયા છે. હું કુલીન કન્યા છું. તે મારી સાથે લગ્ન કરી મને સુખી કરે. રામલક્ષમણે તેને માયાવી સી જાણી. પછી રામે કહયું કે હું સ્ત્રી સહિત છું. તે તું લમણને ભજ લક્ષમણ પાસે પ્રાર્થના કરતાં તેણે કહયું કે “તું પ્રથમ મારા પૂજ્ય ભાઈ પાસે ગઈ તેથી તું મારે પૂજ્ય થઈ. તેથી તે સંબંધી વાત કરીશ નહિ. Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ચંદ્રણખાની પ્રાર્થના નિષ્ફળ થતાં અને પુત્રના વર્ષોથી ક્રોધ પામી. પાતાળ લ`કામાં આવી પોતાના પતિને કહયું કે રામલક્ષ્મણ નામે એ અજાણ્યા મનુષ્યે આપણા પુત્રને વધ કર્યાં છે.” આ સાંભળી ખર ચૌદહજાર વિદ્યાધરા સાથે લડવા આવ્યા. લક્ષ્મણે રામને કહયું કે આપ આજ્ઞા આપે! હું તેની સાથે યુધ્ધ કરૂ ? રામે કહ્યું કે ભલે તમે જાએ પણ સકટ પડે તા મને ખેલાવવા સિંહનાદ કરો. લક્ષ્મણુ ભાઈ ની આજ્ઞા મળતાં ધનુષ લઈ ને યુધ્ધમાં ખરની હાર થતી જોઈ ચંદ્રણખા પાતાના ભાઇ રાવણ પાસે મદદ માટે ગઈ. રાવણુને ખધી હકીકત કહી છેવટે સીતાના રૂપના વખાણ કર્યાં. એટલે રાતણ પુષ્પક વિમાનમાં બેસી રામસીતા પાસે આવ્યેા. પણ રામની હાજરીમાં સીતાનું હરણ કરી શકયેા નહિ. તેથી રાવણે અવલેાકની વિદ્યાનુ સ્મરણ કરી સીતાને લઈ જવામાં સહાય કરવા જણાવ્યુ . વિદ્યાદેવીએ કહયુ કે “ રામે લક્ષ્મણને સિંહનાદ કરવા કહેલ છે. તે લક્ષ્મણના જેવા ગ સિંહનાદ કરીશ. એટલે રામ લક્ષ્મણની મહૃદે જશે ત્યારે તમે સીતાને લઈ શકશે. રાવણે સિંહનાદ કર્યા, સીતાએ શમને કહ્યુ કે “તમે લક્ષ્મણુની મદદે જલ્દી જાવ.” રામ ત્યાં ગયા. એટલે લાગ જોઇ રાવણુ નીચે ઉતર્યાં, અને સીતાને પુષ્પક વિમાનમાં બેસાડવા લાગ્યા. સીતાનુ રૂદન સાંભળી જટાયુ મઢે આયે, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૬૦ અને રાવણને ઉઝરડા ભરવા લાગ્યા, રાવણે ક્રોધથી તેની પાંખે મંદી નાખી, સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી આકાશ માર્ગે Page #67 -------------------------------------------------------------------------- ________________ ચાલ્યો. સંતાનું રૂદન સાંભળી રત્નજી વિદ્યાધર રાવણ સાથે યુદ્ધ કરવા આવ્યું. રાવણે તેની વિદ્યાઓ હરી લીધી. તેથી તે કંબુદ્વીપમાં પડે. હવે રાવણ સીતાને સમજાવવા લાગે કે “હું ત્રણ ખંડને વામી છે. તમને પટરાણ, પદે સ્થાપીશ. એ રીતે ઘણા કાલાવાલા કરવા છતાં સીતાએ તેને સામું પણ જોયું નહિ. ત્યારે રાવણ સીતાના ચરણમાં માથું મૂકી વિનવવા લાગ્યા. સીતાએ કહ્યું કે હે નિર્લજ નિર્દય ! તું પરસ્ત્રીની કામનાથી ડાજ વખતમાં મૃત્યુ પામીશ.” એમ કહી અભિગ્રહ લીધેકે જયાં સુધી રામ લક્ષમણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” - રાવણે લંકાનગરીની પૂર્વ દિશામાં આવેલ દેવરમણ ઉદ્યાનમાં ત્રીજા રાક્ષસી અને બીજા રક્ષકેને સીતા ભળાવી પિતાના નગરમાં આવ્યું. આ તરફ રામને આવતા જોઈ લક્ષમણે કહ્યું કે “સીતાને એકલા મૂકી તમે કેમ આવ્યા? અમે કહ્યું કે “તારે સિંહનાદ સાંભળી હું તારી મદદે આવ્યો છું. લમણે કહ્યું કે “મેં સિંહ દ જ નથી.” કેઈએ આપણને કે તર્યા લાગે છે. હવે તમે જલ્દી સીતા પાસે જાઓ. શત્રુઓને મારીને તમારી પછવાડે તરત આવું છું. Page #68 -------------------------------------------------------------------------- ________________ રામે પાછા આવી જેમાં સીતા મળી નહિ. તેથી મૂચ્છ ખાઈ ઢળી પડયા. વિવારે ચેતના આવતાં જટાયુ પક્ષીને મરણતોલ દશામાં જોઈ વિચાર્યું કે નકકી સીતાનું હરણ કરનારેજ આ પક્ષીને ઘાયલ કર્યું લાગે છે. રામે જટાયુને નવકાર મંત્ર સંભળાવ્યું. જટાયુ મરીને થે દેવલે કે દેવ થયે. રામ સીતાની શેધ માટે ભમવા લાગ્યા. આ તરફ લક્ષ્મણે ખરના ભાઈ ત્રિશિરાને હ. તેથી ક્રોધ પામી પર લક્ષમણ સાથે યુદ્ધમાં ઉતર્યો. તે વખતે ચંદ્રોદરને પુત્ર વિરાધ લક્ષમણની મદદે આવ્યો. લમણે કહ્યું કે હું હમણું પર ત્યા દૂષણ અને ભાઈઓને મારી તને પાતાળ લંકાનું રાજ્ય આપું છું. એમ કહી ખર ને દુષણ બનેને હણી નાખ્યા. પછી વિરાધને લઈ ગામ પાસે આવ્યા. ત્યાં રામને એકલા જોઈશેતુર બન્યા. લક્ષ્મણે રામને કહ્યું કે પ્રથમ આ વિરાધને પાતાળ લંકાની રાજગાદીએ બેસાડે પછી સીતાની શોધ કરશું. એમ કહી બધા પાતાળ લંકામાં આવ્યા. ત્યાં ખરને પુત્ર સુદ સામે લડવા આવે. વિરાધની સાથે સુંદનું ઘર યુદ્ધ થયું. વિરાધની મદદે લક્ષમણું આવતાં ચંદ્રણખાના કહેવાથી સુંદ નાશીને રાવણને શરણે ગયે. રામલક્ષમણે વિરાધને પાતાળલંક . હવામી બનાવ્યું. વિરાધની વિનંતિથી રામલક્ષમણ ત્યાં રહી સીતાની શોધ ચલાવવા લાગ્યા. Page #69 -------------------------------------------------------------------------- ________________ તે સગે સાડાસગતિ નામે વિદ્યાધર સુપ્રીવની સ્ત્રી તારાને મેળવવા માટે હિમાચલની ગુફામાં વિદ્યા સાધતે હતે. તેને પ્રતારણ વિદ્યા સિધ્ધ થતાં તે સુગ્રીવનું રૂપ લઈ કિકિંધાપુરી આવ્યું. તે વખતે સુગ્રીવ બહાર ગએ હેવાથી સુગ્રીવ રૂપધારી સાહસગતિ વિદ્યાધર તારાના મહેલમાં પેઠે. રિવારમાં સાચે સુગ્રીવ આવતાં દ્વારપાળેએ અટકાવી કહયું કે “સુગ્રીવ રાજા અંતઃપુરમાં ગયા છે. તમે કોણ છે ? એમ કહી સુગ્રીવને અંતઃપુરમાં જતે રેકી રાખે. બને સરખી આકૃતિવાળા સુગ્રીવને જોઈ સૈન્ય ભુલાવામાં પડી ગયું. કેટલુંક ન્ય બનાવટી સુગ્રીવના પક્ષમાં ગયું. અને કેટલુંક સેન્ચ સાચા સુગ્રીવને પક્ષમાં આવ્યું. બન્ને સન્ય વર ઘર સંગ્રામ ચાલ્યા. કેઈ છતાયું નહિ, સાચા સુશ્રી મદદ માટે હ માનને તેડાવ્યા. તેપણ બને સુગ્રીવને ભેદ જાણે શકે નહિ. સાચા સુગ્રીવ વિચાર કરવા લાગે કે જે રાવણને મદદમાં તેડાવું તે તે અમે બન્નેને મારી તારાને ગ્રહણ કરશે. તેના કરતાં વિરાધને રાજગાદિ આપનાર રામલક્ષમણને બેલાવું. એમ વિચારી એક દૂતને વિરોધ પાસે મેકલી બધી હકીકત જણાવી. વિરોધ દૂતને કહ્યું કે “સુગ્રીવને અહિં મોકલે. તને કહેવાથી સુગ્રીવ પાતાળલંકામાં આવી વિરાધને મ. વિરોધ WWW Page #70 -------------------------------------------------------------------------- ________________ તેને રામચંદ્ર પાસે લઈ ગયો. તેણે પિતાના દુ:ખનું કાર જણાવતાં રામે તેનું દુઃખ દૂર કરવા કબૂલ કર્યું. પછી વિરાધે બીતાના હરણનું વૃતાંત સુગ્રીવને જણાવતાં સુગ્રીવે રામચંદ્રજીને કહયું કે “મારા શત્રુને નાશ થતાં હું આપના સેવક તરીકે સીતાને શોધી લાવીશ.” પછી રામ સુથીની સાથે કિકિંધ પુરી આવ્યા. સાચા સુધી બનાવી સુગ્રીવને યુદ્ધ માટે બોલાવ્યા. બંને યુદ્ધ કરવા લાગ્યા ત્યારે રામ પણ શંકાશીલ બન્યા. અં. વાવ ધનુષને કાર કરતાં સાહસગતિ વિદ્યાધર મૂળ સ્વરૂપમાં આવી ગયે. રામે તેને કહયું કે હે–પાપી ? તું પરસ્ત્રી સાથે રમવા ઈચ્છે છે એમ કહી એક જ બાણ મારી તેને પ્રાણ હરી લીધે. વિરાધની જેમ સુગ્રીવને કિષ્કિાપુરીને રાજા બનાવ્યા. સુગ્રીવે પિતાની કન્યાઓ રામને આપવા પ્રાર્થના કરતાં રામે કહયું કે “સીતાની શોધ કરે બીજી કન્યાઓની મારે જરૂર નથી. આ તરફ સુદની સાથે ચંદ્રણખા રાવણ પાસે આવી કહેવા લાગી કે “મારા પતિ પુત્ર અને, બે દિયર તેમજ ચૌદહજાર રોનિકે હણાઈ ગયા. અમારું રાજ્ય પણું ગયું. તે હવે કયાં જવું અને શું કરવું ? રાવણે કહ્યું કે તારા પુત્ર પતિને હણનારને હું ડા કાળમાં મારી નાખીશ. Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૫ સીતાના વિરહ તાપથી પીડાતા રાવણે એક વખત મ`દોદરી ને કહ્યું કે તુ સીતાને સમજાવી મારે સ્વાધીન કર તે મને શાંતિ થાય. આ સાંભળી મઢાઢરી દેવરમણુ ઉદ્યાનમાં આવી સીતાને કહેવા લાગી કે “હું રાવણુની પટ્ટરાણી છું. તમે તેમની ઈચ્છા પૂર્ણ કરશે। તેા હું તમારી દાસી થઈને રહીશ.” આ સાંભળી ક્રોધ પામી સીતાએ કહ્યું કે “હે પાપીણી ? તે પાપીની સ્રી કૃતી થઈ ને આવી છે તેથી તમે બન્નેની સરખી જોડી મળી છે. તું મારે જોવા ચૈાગ્ય નથી તેા તે વાત તેા કેમ કરી શકાય ? એમ કહી તેને તુચ્છકારી કાઢી. તે પછી રાવણે આવી સીતાને ઘણી પ્રાથના કરી કહ્યુ` કે હું તારા દાસ છું. અને મદોદરી તારી દાસી છે. તું અમારા પર પ્રસન્ન થઈને રહે સીતાએ રાવણને કહ્યુ કે પરસીની ઈચ્છા કરવાથી તારા કાળ નજીકમાં થશે. તુ હજી રામલક્ષ્મણને જાણતા નથી? તે રાત્રે રાવણે સીતાને ઘેાર ઉપસગ કર્યાં. તે બધા સીતાએ સમભાવે સહન કર્યો. આ વૃત્તાંત સવા૨ે વિભીષણના જાણવામાં આવ્યા. તે પ્રથમ સીતા પાસે આવી તેમની હકીક્ત પૂછવા લાગ્યું. તેને પરનારી સહૈદર જાણી સીતાએ એ બધી હકીકત કહી. તે પછી વિભીષણ રાવણ પાસે જઇ કહેવા લાગ્યા કે હે સ્વામિ ? તમે કે આપણા કુળને દૂષણુ લાગે તેવું કાય કર્યું છે. પણ હવે Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્યાં સુધી રામલક્ષમણ આપણને મારવા આવ્યા નથી ત્યાં સુધીમાં સીતાને તેમની પાસે મૂકી આવો. રાવણે અભિ માનથી કહ્યું કે “મારું પરાક્રમ ભૂલી ગયે લાગે છે. રામલક્ષ્મણ અવુિં આવશે તો હું તેમને મારી નાખીશ. અને સીતાને મારી સ્ત્રી બનાવી . વિભીષણે કહ્યું કે “જ્ઞાનીનું વચન સત્ય થવાનું જણાય છે. રામની પત્ની સી ! આપણા કુળને ક્ષય કરનારી છે માટે સીતાને છેડી છે. વણે વિભીષણનું કહનું માર્યું નહિ. અને સીતાને પુષ્પક વિમાનમાં બેસાડી ફેરવવા લાગે છે. અને અનેક પ્રલેભનો આપી સમજાવવા લાગે. છેવટે થાકીને સીતાને પાછી અનેકવનમાં મૂકી વિભીષણે મંત્રીઓને બોલાવી લાવણના અકાર્યની વાત સમજાવી. અને લંકા છે કલાપર સહીસલ મતી માટે યંત્રે ગોઠવી દીધા. આ તરફ રામે લક્ષમણને સુગ્રીવની પાસે એકલી કહેવરા યું કે રાજ્ય મયા પછી નિશ્ચિત થઈ સ્વીકારેલી વાત તમે ભૂલી ગયા લાગે છે. “સીતાની શોધ માટે શું કર્યું લક્ષ્મણે સુગ્રીવને ઠપકો આપતાં સુગ્રીવ તેને નમી પડે, અને તરત જ રામ પાસે આપી પોતાના અપરાધની ક્ષમા માગવા લાગ્યો. પછી પિતાના સૈનિકોને ચારે દિશાએ સીતાની શોધ કરવા મોકલી દીધા. સીતાના હરણના સમાચાર મળતાં ભામંડળ રામચંડ પાસે આવ્યો. અને ત્યાં જ રહેવા લાગે. વિરોધ પણ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૭ રામની સેવામાં હાજર થયા. સુગ્રીવ પોતે સીતાની શેાધ કરવા ની કન્યા. તે કંબુ દ્વીપમાં આવ્યેા ત્યારે રત્નજટી વિદ્યાધરે સીતાનુ હરણ રાવણે કર્યાનું કયુ. સુગ્રીવ તેને લઈને રામ પાસે આપે. રત્નજીએ બધી હકીકત રામને કહી. સીતાના સમાચાર સાંભળી રામ ખુશ થયા. અને સુગ્રીવને પૂછ્યું કે લ’કાનગરી કેટલી દૂર છે ? અને રાવણ કેવા છે ? સુગ્રીવે કહયું કે રાવણુ ત્રણ ખંડને વિજેતા છે. તેની આગળ અમેા બધા રાંકતુલ્ય છીએ. લક્ષ્મણે કહ્યુ` કે છળકપટ કરનાર રાવણને હું સગ્રામમાં નાશ કરીશ. જાખવાન વિદ્યાધરે કહયું કે જે કેટી શિલાને ઉપાડશે તે રાવણને નાશ કરશે. એવું અન તવી નામે જ્ઞાની ગુરૂએ અમને કહેલું છે. માટે આપ ત્યાં જઈ કાટીશિલા ઉપાડો એટલે અમને આપની વાત પર શ્રધા બેસે. લક્ષ્મણે હ। પાડતાં વિદ્યાધરા તેમને ત્યાં લઈ ગયા. ત્યાં જઈ લક્ષ્મણે કોટીશિલા ઉપાડી. દેવેએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી. પછી તેઓ લક્ષ્મણને લઇ રામ પાસે આવ્યા. અને કયું કે “તમારાથી જરૂર રાવણના નાશ થશે. પરતું યુદ્ધ કરતા પહેલાં દૂર મોકલવેા જરૂરી છે તે દૂત મહાસમર્થ હવે Page #74 -------------------------------------------------------------------------- ________________ જોઈએ. કારણ કે લંકામાં પ્રવેશ કરે અને નીકળવું બહુ મુશ્કેલ છે. તે દૂત લંકામાં જઈ વિભીષણને સીતા પાછી સેપવા કહે. કારણ કે તેજ તેના ભાઈ રાવણને સમજાવી શકે તેમ છે. અને જે રાવણ નહિ માને તે ન્યાયી વિભીષણ તમારી પાસે આવશે. રામે તેઓની વાત સ્વીકારી સુગ્રીવ સામું જોયું. સુગ્રીવે તરત હનુમાનને તેડા. હનુમાને આવી રામને પ્રણામ કર્યા. સુગ્રીવે રામને કહ્યું કે “આ પવનંજયને પુત્ર હનુમાન વિપત્તિમાં અમારે પરમ બંધુ છે. તેને જ આપ સીતાની શોધ માટે મેકલો” હનુમાને કહ્યું કે “મારા કરતાં પણ ચઢીયાતા વિદ્યાધરે ઘણુ છે. પરંતુ સનેહને લીધે સુગ્રીવ મને કહે છે. હવે આપ કહેતો લંકાને ઉપાડી અહિ લાવું ? અગર રાવણને તેના ભાઈઓ સાથે બાંધીને લાવું ? રામે કહયું કે તારામાં તે વાત સંભવે છે. પરંતુ હમણું તો તું લંકામાં જઈ સીતાની શોધ કરી આવી અને મારી મુદ્રિકા તેને આપી તેને ચૂડામણ એંધાણ માટે લાવજે, અને સીતાને આશ્વાસન આપજે. કે ચેડા દિવસમાં લમણને હાથે રાવણને નાશ થશે. હનુમાને રામને કહ્યું કે” હું લંકામાંથી પાછે આવું ત્યાં સુધી આપ અહિંજ રહેશે. એમ કહી વિમાનમાં બેસી હનુમાન લંકા તરફ ચાલ્યા. Page #75 -------------------------------------------------------------------------- ________________ મહેન્દ્રગિરિના શીખર પર આવતાં તેને પૂર્વની વાત દાદાએ મારી નિરપરાધિ માતાને કાઢી મૂકી તે યાદ આવતાં કોધથી યુદ્ધ કરી દાદા અને મામાને જીતી લીધા. પછી પિતાની ઓળખાણ આપી. મામાને અને દાદાને નમને તે દાધમુખ દ્વીપમાં આવ્યું. ત્યાં બે મુનિઓને કાઉસગ ધ્યાને ઉભેલા જોયા. અને ત્રણ કન્યાઓને વિદ્યા સાધતી જઈ ત્યાં અચાનક દાવાનળ લાગતાં હનુમાને બુઝાવી નાખે. તેથી તેઓની વિદ્યા સિધ્ધ થઈ. હનુમાનના પૂછવાથી તે કન્યાઓએ કહ્યું કે દધિમુખ નગરના ગંધર્વરાજની અમે ત્રણે પુત્રીઓ છીએ. અંગારક નામે એક ઉન્મત્ત બેચર અમારી માગણી કરતે હતે. અમારા પિતાએ કેઈ નિમિનિઆને અમારા માટે પૂછતાં તેણે કહેલું કે સાહસગતિ વિદ્યાધરને મારનાર તમારી પુત્રીઓને ભર્તાર થશે. અમારા પિતા તેમને શોધ કરતાં તે ન મળવાથી અમે વિદ્યા સાધતા હતાં. પેલે અંગારક દાવાનળ, પ્રગટાવી અમને ઉપસર્ગ કરતો હતો. તે તમે શમાવી દીધે ને અને આપના પ્રતાપે વિદ્યા સિધ્ધ થઈ હનુમાને રામની ઓળખાણ કરાવી તેથી તે કન્યાઓ હર્ષ પામી. ઘેર જઈને પિતાને વાત જણાવતાં ગંધર્વરાજ પિતાની ત્રણે કન્યાઓને લઈ સૈન્ય સાથે આવી રામને મળ્યા અને મહેન્દ્રરાજા પણ સૈન્ય સાથે આવી રામને મળ્યા. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૦ ત્યાંથી હનુમાન ઉડીને લંકા પાસે આવ્યા. ત્યાં શાલિકા વિદ્યાએ કરેલ લંકાના કિલ્લાને તેડી તેના રક્ષક વમુખને હણ તેની પુત્રી લંકાસુદરીને ગાંધર્વ વિવાહથી પરણીને તેની રજા લઈ લંકાનગરમાં પેઠો અને વિભીષણને મળે. વિભીષણે હનુમાનના કહેવાથી ફરી પણ રાવણને સમજાવી સીતા પાછી એપવા કહ્યું. પછી હનુમાન દેવરમણ ઉદ્યાનમાં સીતા પાસે અકશ્યપણે છે અને રામે ચાપેલી મુદ્રિકા તેને ખેળામાં નાખી. તે જોઈ સીતા બહુ હર્ષ પામી. ત્રિજટ એ શિક * * * જ * *િ * This Eાવતી IMIN * IS - Page #77 -------------------------------------------------------------------------- ________________ રાવણને સીતા હર્ષ પામ્યાનું જણાવતાં રાવણે મંદરીને તેની પાસે મોકલી. ફરી પણ સીતાને સમજાવતાં સીતાએ તિરસ્કાર પૂર્વક તેને કાઢી મૂકી. એના ગયા પછી હનુમાને પ્રગટ થઈ સીતાને પિતાની ઓળખાણ આપી રામલક્ષ્મણના સમાચાર આપ્યા. અને કહ્યું કે રામે તેમની મુદ્રિકા આપી મને મોકલ્યા છે. અને તમારો મૂડામણી લાવવા કહ્યું છે. હનુમાનના આગ્રહથી સીતાએ એકવીશ દિવસે પારણું કરી પિતાને ચૂડામણ એંધાણી તરીકે આપે. અને જલ્દી ચાલ્યા જવા કહયું. હનુમાને કહયું “તમે ભય પામશે નહિ. તમે કહે તો રાવણને જીતીને તમને મારી ખાંધ પર બેસાડી રામ પાસે લઈ જાઉં. સીતાએ કહયું તમારામાં તે વાત સંભવે છે. પરંતુ મને પરપુરૂષને સ્પર્શ એગ્ય નથી. માટે તમે જલદી રામલક્ષ્મણ પાસે જાઓ તેઓ જે એગ્ય હશે તે કરશે. હનુમાને કહ્યું હું ત્યાં જતાં પહેલાં મારું પરાક્રમ રાવણ તથા રાક્ષને બતાવતો જઈશ. બહુ સારૂ કહી પિતાને ચૂડામણી તેને આપી વિદાય કર્યો. હનુમાને દેવરમણ ઉદ્યાન ભાંગી નાખ્યું તેથી રાક્ષસ તેને મારવા આવ્યા તેઓને પણ હનુમાને મારી નાખ્યા. રાવણને ખબર પડતાં પુત્ર અક્ષકુમારને સૈન્ય આપી હનુમાન Page #78 -------------------------------------------------------------------------- ________________ સાથે લડવા મેક. હનુમાને યુદ્ધ કરી તેને પણ મારી નાખે. તેથી ઈન્દ્રજિત લડવા આ હનુમાને તેનું સૈન્ય હણી નાખ્યું તેથી ઈન્દ્રજિતે ક્રોધે ભરાઈ તેને નાગપાશથી બાંધે અને રાવણ પાસે લઈ ગયા. રાવણે કહયું કે “તું પ્રથમ મારે સેવક હતું અને હમણાં બીજાને દૂત થઈને આવ્યું છે તેથી અવધ્ય છે. માટે આટલી શિક્ષા કરી છે. હનુમાને કહયું કે “તું મારે સ્વામી કયારે હતો ? મારા પિતાએ ખરને વરૂણના બંદીખાનામાંથી છોડા હતું. અને મેં વરૂણના પુત્રેથી તારી રક્ષા કરી હતી. હમણું તું પરસ્ત્રીનું પાપ કરી રહી છે. તેથી તારી રક્ષા થઈ શકે તેમ નથી. રાવણે કહયું કે “હે વાનર ? તું શત્રુના પક્ષમાં ગયો છું તેથી તેને પંચશિખાથી બાંધી લંકામાં ગધેડા પર ચઢાવી ફેરવવામાં આવશે. આ સાંભળી હનુમાને નાગપાશ તેડી રાવણના મુગટને પગનું પાટું મારી તેડી નાખ્યા અને લંકામાં ઉપદ્રવ મચાવી રામ પાસે ઉડીને આવી ચૂડામણી સે. રામે તેને સાક્ષાત્ સીતા સમજી ચૂડામણ હદયમાં ધારણ કર્યો. હનુમાને સીતાની પ્રવૃત્તિ અને પિતે કરેલ રાવણનું અપમાન કહી સંભળાવ્યું. સીતાને ચોકકસ સમાચાર મળતાં રામલક્ષમણ લંકાને વિજય કરવા નીકળ્યા. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૧૩ રામ રાવણનું યુદ્ધ લક્ષ્મણના હાથે રાવણનું મૃત્યુ રામલક્ષ્મણ સાથે સુગ્રીવ, ભામંડલ, હનુમાન, વિરોધ અંગદ વગેરે કેટી વિદ્યાધર તિપિતાના વિમાનો સાથે આકાશમાર્ગે ચાલ્યા. તેઓ બધા ક્ષણવારમાં વેલંધર પર્વત પર આવેલા વેલંધર પુર પાસે આવ્યા. ત્યાં ગંધર્વરાજે પેતાની ત્રણ કન્યાએ લક્ષ્મણને આપી. રામ તેઓને લઈ સુવેલગિરિ પર આવ્યા. ત્યાંના રાજા હંસરથ ને છતી ત્યાંજ નિવાસ કર્યો. લંકાપુરીમાં ખબર પડતાં રાવણના હજારે સામત લડવા તૈયાર થયા. તે વખતે પણ વિભીષણે રાવણને સમજાવ્યું કે “તમે વગર વિચાર્યું પરસ્ત્રી હરણનું પાપ કર્યું છે. હવે રામ સીતાને લેવા આવ્યા છે. તો તેને સીતા પાછી ઑપી તેનું આતિથ્ય કરે. નહિતર તમારે નાશ કરી રામ સીતાને લઈ જશે.” તે વખતે ઈન્દ્રજીતે કહયું કે “અરે વિભીષણ કાકા? તમે પૂર્વે દશરથ વધની પ્રતિજ્ઞા કરી જહું બેલી અને છેતર્યા. અને હવે તેમને પક્ષ લઈ બોલો છે. તેથી તમે તેના પક્ષમાંજ ગયા લાગે છે. વિભીષણે કહયું કે “હું શત્રુ પક્ષને Page #80 -------------------------------------------------------------------------- ________________ ७४ નથી. પણ તારે પિતા કામાંધ બની અકાર્ય કરવા તૈયાર થયો છે અને કુલને ક્ષય કરવા ઈચ્છે છે.” આ સાંભળી કોધ કરી રાવણ વિભીષણને ઘાત કરવા ખડગ લઈ ઉભે થે. વિભીષણ પણ સ્તંભ ઉપાડી સામે થયે. ત્યારે કુંભકર્ણ અને ઈન્દ્રજિતે વચ્ચે પડી યુદ્ધ કરતાં અટકાવી દીધા. રાવણે, વિભીષણને કહ્યું કે “તું મારી નગરીમાંથી ચાલ્યા જા.” આ સાંભળી વિભીષણ લંકામાંથી નીકળી રામ પાસે જવા ચાલ્યો. તેની સાથે ત્રીશ અક્ષૌહિણી સેના પણ રાવણને છેડી વિભીષણ પાસે જવા લાગી. વિભીષણને સૈન્ય સાથે આવતે જાણી સુગ્રીવ વગેરે ક્ષોભ પામ્યા. એટલે રામે સુગ્રીવ સામે જોઈ કહ્યું કે વિભીષણ મારી પાસે આવવાનો સંદેશ પાઠવે છે. સુગ્રીવે કહ્યું કે “રાક્ષસો જન્મથીજ માયાવી છે. છતાં ભલે આવવા દ્યો અમે તેને ભાવ વિચારી યથાપ્ય કરીશું. તે વખતે વિશાળ નામે વિદ્યાધરે કહ્યું કે “રાક્ષસોમાં ફકત એક વિભીષણજ ન્યાય અને ધર્મ છે. સીતાને છેડી દેવા રાવણને સમજાવતા રાવણે તેને કાઢી મૂકે છે. તેથી તે તમારે શરણે આવે છે. તે સાંભળી સામે આવતા વિષિણને રામ ભેટી પડ્યા. વિભીષણે કહ્યું કે “મારા અન્યાયી બંધુને છેડી આપની સેવામાં આવ્યો છું તે સુગ્રીવની જેમ આપ મને આજ્ઞા કરે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૫ તેમ કરીશ. રામે તેને લંકાનું રાજ્ય આપવા કબુલાત આપી પિતે હંસ દ્વીપમાંથી નીકળી લંકાની બહાર વીશ જન સુધીમાં પડાવ નાખી રહ્યા. રાવણને ખબર પડતાં હજાર અક્ષૌહિણી સૈન્ય લઈ કુંભકર્ણ, ઇન્દ્રજિત, મેઘવાહન, વિગેરે કેટી સામત સાથે લંકાની બહાર નીકળે. હું સદ્વીપમાં આઠ દિવસ રહી રામચંદ્ર સેના સહિત લંકા નગરી તરફ ચાલ્યા. લંકાની બહાર વીશ જન ભૂમિ રૂંધીને લડવા તૈયાર થયા. તેને કેળાહલ સાંભળી રાવણના સનાપતિઓ પ્રહસ્ત વગેરે ભાનુકર્ણ ઈન્દ્રજિત મેઘવાહન શુક સારણ મારીચય, સુદ વગેરે અસંખ્ય અક્ષૌહિણી સૈન્યથી પરિવરેલ રાવણ લંકાનગરીની બહાર નીકળે. અને પચાસ યેજન ભૂમિમાં પડાવ નાખી લડવા તૈયાર થયું. તે યુદ્ધમાં હસ્ત પ્રહસ્તની સામે નલ અને નીલે આવી તે બન્નેને વિનાશ કર્યો. એટલે રાવણના સૈન્યમાંથી મારીચ, વિગેરે સુભટો ધસી આવ્યા તેમની સામે મદનાંકુર તથા પ્રતિકાર વગેરે વાનરે યુદ્ધ કરવા લાગ્યા. સૂર્યાસ્ત થતાં યુદ્ધ વિરામ પામ્યું. બીજે દિવસે રાવણ પિતે યુદ્ધ કરવા રણભૂમિમાં આવે રાવણને હુંકારથી સર્વ રાક્ષસોએ વાનર સન્યને હટાવી દીધું. તેથી સુગ્રીવ લડવા તૈયાર થયે, તેને અટકાવી હનુમાન યુદ્ધ કરવા ચાલ્યો. તેની સામે માલી રાક્ષસ લડવા માંડે. હનુમાને Page #82 -------------------------------------------------------------------------- ________________ તેને અક્ષરહિત કરતાં વજોદર તેની મદદે આવ્યા. બન્ને વચ્ચે ભયંકર યુદ્ધ ચાલ્યું. છેવટે હનુમાને વજોદરને મારી નાખ્યો. વિર હનુમાને લઈને નસાડી મૂકયા. આ જોઈ કુંભકર્ણ યુદ્ધ ભૂમિમાં આવ્યું, તેની સામે સુગ્રીવ ભામંડલ, લડવા લાગ્યા. કુંભકર્ણ પ્રસ્થાપન અસ મૂકતા વાનરે નિદ્રાધિન થયા. એટલે સુગ્રીવે પ્રધિની વિદ્યાનું સ્મરણ કરતાં બધા વાનરે જાગી ઉઠયા. સુગ્રીવને કુંભકર્ણનું યુદ્ધ થયું. છેવટે સુગ્રીવે કુંભકર્ણને પ્રહાર કરી મૂર્શિત કર્યો તે જાણી રાવણ લડવા ચાલ્યું. પણ ઈન્દ્રજિતે કહયું કે હું છતાં આપને જવાની જરૂર નથી. એમ કહી ઈન્દ્રજિત યુદ્ધ ભૂમિમાં આવ્યું. તેઓએ સુગ્રીવને તથા ભામંડલને નાગપાશ થી બાંધી લીધા કુંભકર્ણની મૂચ્છી વળતાં તેણે હનુમાન પર ગદા પ્રહાર કર્યો. તે મૂછ ખાઈ પડી ગયા ત્યારે કુંભકર્ણ તેને કાખમાં ઉપાડીને ચાલ્યા. તે વખતે વિભીષણે રામને કહયું કે આપના સુગ્રીવ ભામંડળને રાવણના પુત્રોએ નાગપાશથી બાંધી લીધા છે. અને હનુમાનને કુંભક ભુજામાં બાંધી લીધે છે. માટે આપ મને આજ્ઞા આપે તો હું છેડાવી લાવું, રામે આજ્ઞા આપી તેથી વિભીષણ રથમાં બેસી રાવણના પુત્ર સાથે યુદ્ધ કરવા ચાલ્યું. તે પહેલાં અંગદ કુંભકર્ણ સાથે લડતો હતો. કુંભકર્ણ હાથ ઉંચો કરતે હનુમાન તેની Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ભુજામાંથી છૂટા થઈ ઉડી ગયેા. વિભીષણને આવતા જોઈ કાકા સાથે યુધ્ધ કરવું ઠીક નથી એમ સમજી રાવણના પુત્રા ખસી ગયા. પૂવે રામને મહાલેાચન દેવે વરદાન આપેલું તે યાદ આવતાં તે દેવનું સ્મરણ કર્યુ. એટલે તે દેવે ત્યાં આવી રામચ`દ્રને સિ'ડુનિનાદા નામની વિદ્યા રથ મુશળઅને હળ આપ્યાં. લક્ષ્મણુને ગરૂડી વિદ્યા અને વિધુત્ વદના નામની ગદા આપી. ગાડી વિદ્યાના ભાવે સુગ્રીવ અને ભામંડળ નાગપાશથી છૂટી ગયા. એટલે રામના સૈન્યમાં જય જયકાર થઈ ગયા. તે વખતે સૂર્યાસ્ત થતાં યુદ્ધ બંધ થયું. પણ ત્રીજે દિવસે રાક્ષસો અને વાનર વચ્ચે યુદ્ધ થતાં રાક્ષસે પરાભવ પામ્યા. તેથી ક્રોધ કરી રાવણ યુદ્ધભૂમિમાં આન્યા. એટલે રામને સામે જતા અટકાવી વિભીષણ રાવણની સામે થયા. તેને જોઇ રાવણે કહ્યું કે “તું કેને આશ્રયે ગયે છું ? રામપાતાને! ખપાત્ર કરવ તને મેક છે. ૩ કે તું મારો ભાઈ હાવાથી જલ્દી ચાહ્યા જા. આજે તેા રામલક્ષ્મણને રસૈન્ય સહિત મારી નાખીશ. વિભીષણે કહ્યું કે રામ પાતે યુદ્ધ કરવા આવતા હતા. પણ મે ́જ તેમને રશકયા છે. હજી પણ તુ સીતાને છેાડી દે. હું ફકત અપવાદના ભયથી જ તેમની પાસે ગયા છું. તુ સત્તાને પાછી સોંપી દઈશ તે હું રામને છેડી તારા આશ્રય કરીશ. રાવણે વિભીષણનુ વચન માન્યું નહિ . તેથી બન્ને ભાઈઓ યુદ્ધ કરવા લાગ્યા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૮ તે જોઈ ઈન્દ્રજિત મણ ઉપર તામસ અલ્સ મૂકયું તે લક્ષમણે પવનસવડે ગાળી નાખ્યું. પછી લક્ષ્મણે નાગપાશથી ઇન્દ્રજિતને બાંધી લીધે. લક્ષમણની આજ્ઞાથી વિરાધ તેને રથમાં નાખી છાવણીમાં લઈ ગયા. મેઘવાહનને પણ બાંધી છાવણીમાં રામના સુભટો લઈ ગયા. આ જોઈ રાવણે કાઇથી વિભીષણ ઉપર ત્રિશૂળ નાખ્યું તેને લમણે વચમાંથી જ નાશ કર્યું. એટલે રાવણે ધરણેન્દ્ર આપેલી અમોધ વિજ્યા શક્તિ હાથમાં લઈ જમાડવા લાગ્યું. ત્યારે લક્ષ્મણને કહ્યું કે આપણે આશ્રિત વિભીષણ આ શકિતથી મરાઈ જશે માટે બચાવ કરે જરૂરી છે. એટલે લક્ષ્મણ વિભીષણની આડે ઉભા રહતા. રાવણે કહ્યું કે “તને મારવા શક્તિ તૈયાર કરી નથી. માટે વચમાંથી ખસી જા” પણું લક્ષમણ ખસ્યો નહિ. એટલે રાવણે લમણના ઉપર શક્તિ ફેકી તે શકિત લક્ષ્મણની છાતીમાં પડી. તેથી હાહાકાર વર્તાઈ ગે રમે ક્રોધથી રાવણને રથ ભાંગી નાગે. એટલે રાવણ બીજા રથ પર બેઠે રામે પાંચવાર તેને રથ તેડી નાખ્યા પછી રાવણે સૂર્યાસ્ત થતાં વિચાર્યું કે રામ પિતાના બંધુ લક્ષમણના સ્નેહથી સ્વયમેવ મરી જશે તેમ વિચારી લંકામાં આવ્યું. રાવણના ગયા પછી રામ લક્ષમણ પાસે આવ્યા. લક્ષમણને મૂચ્છિત જઈ રામ શેકથી વિહળ બની રૂદન કરવા લાગ્યા. અને લક્ષમણને બેલાવવા લાગ્યા. પણ લક્ષમણ બેલતા નથી Page #85 -------------------------------------------------------------------------- ________________ ७४ તેથી રામે કહ્યું કે રાવણને માસ્વાને તારે મને રથ હું પૂર્ણ કરીશ એમ કહી રામ ધનુષ્ય લઈ ઉભા થયા. ત્યારે સુગ્રીવે કહ્યું કે “અત્યારે રાત્રી પડી ગઈ છે રાવણ તે લંકામાં ચાલ્યા ગ છે. હવે તો લક્ષ્મણને જાગૃત કરવાના ઉપાય ચિંતો આ સાંભળી રામે કહ્યું કે “સીતાનું અપહરણ થયું, લક્ષમણ મરાયે, હજુ હું કેમ જીવતે રહયે છું. સુગ્રીવ વગેરેને કહ્યું કે તમે સૌ પોતપોતાના સ્થાને જાઓ. વિભીષણને કહયું કે તમને કૃતાર્થ કર્યા નથી તેનું દુઃખ સીતા અને લક્ષમણ કરતાં પણ મને વધારે છે. કા રાવણને હણીને તમને રાજ્ય આપી હું પણ મારા ભાઈને માર્ગે જઈ શ. તેઓના વિના હું જીવી શકીશ નહિ. વિભીષણે કહયું કે “આ શક્તિથી હણાએલ પુરૂષ એક રાત્રી સુધી જીવે છે. માટે તેને પ્રતિકાર કરવાને ઉપાય વિચાશે? તે વખતે રામની આજ્ઞાથી સુગ્રીવ વગેરે વાનરે એ વિદ્યાના બળે ચાર ચાર દ્વાર વાળા સાત કિલ્લા બનાવ્યા. પૂર્વારે સુગ્રીવ હનુમાન રહયા. ઉત્તર દ્વારે અંગદ સુષેણ ને ચંદ્રરશ્મિ રહયા. પાશ્ચમ દ્વારે નીલ, સમરશીલ, દુર્ધર રહયા. દક્ષિણ દ્વારે ભામંડળ વિરાધ, અને વિભીષણ રહયા. સીતાને કોઈએ સમાચાર આપ્યા કે “રાવણની શક્તિથી લક્ષમણ મરાયા અને ભાઈના સ્નેહથી રામ પણ મરણ પામશે. આ સાંભળી સીતા કરૂણ સ્વરે બહુ રૂદન કરવા લાગ્યા. ત્યારે Page #86 -------------------------------------------------------------------------- ________________ ૮૦ એક વિદ્યાધરીએ અવેલેકિની વિવાથી જેઈને સીતાને કહયું કે “તમારા દિયર લમણ સવારે ઉઠશે અને રામ સહિત અહિં આવી તમને આનંદ પમાડશે. આનાં વચનામૃતથી સીતા હર્ષ પામી તેમની રાહ જોવા લાગ્યા. રાવણ, લક્ષમણુના મરણથી ક્ષણવાર હર્ષ પામ્યા અને ક્ષણ પછી ભાઈને પુત્રને સંભારી રૂદન કરવા લાગે. તે વખતે કઈ વિદ્યાધર ભામંડળને કહેવા લાગ્યું કે મને રામના દર્શન કરાવો. હું લક્ષમણના જીવવાને ઉપાય બતાવીશ. આ સાંભળી ભામંડળ તેને રામની પાસે લઈ ગયે. તેણે મને પ્રણામ કરી કહયું કે હું સંગીતપુરના રાજા શશીમંડળની સુપ્રભા રાણીથી જન્મ પામેલ, પ્રતિચંદ્ર નામે વિદ્યાધર છું. મારી રાણી પ્રિયંકરા બહુ રોગથી પીડાતી હતી. અન્યદા ગર્ભ રહેતાં તે ગર્ભના પ્રભાવથી રોગરહિત બની. તેણુએ પુત્રીને જન્મ આપે. તેનું વિશલ્યા નામ પાડ્યું. તેના સ્નાન જળથી સિંચન કરતાં લેકેને વ્યાધિને નાશ પામ્યા. તે વખતે સત્યભૂતિનામે ચારણમુનિ પધારતાં તેમણે મને કહયું કે “તમારી દીકરી વિશલ્યાના પૂર્વજન્મના તપથી વ્યાધિઓ નાશ પામ્યા છે હવે પછી પણ તેને સ્નાન જળથી ગમે તેવા ઉપદ્રવ નાશ પામશે. તેમજ તેના પતિ લમણ વાસુદેવ થશે” Page #87 -------------------------------------------------------------------------- ________________ ૮૧ માટે પ્રાત:કાળ થતાં પહેલાં વિશલ્યાનું સ્નાનજળ લાવી સિંચન કરવાથી લક્ષ્મણ જરૂર બચી જશે. આ સાંભળી વિશલ્યાનુ સ્નાનજળ લેવા ભામંડળ, હનુમાન અને અંગદને રામે ભરત પાસે મેકલ્યા તેએ ક્ષણવારમાં વિમાનમાં એસી અયેાધ્યામાં આવ્યા. ભામંડળને આવવાનું કારણ પૂછતાં ભામ’ડળે સવિસ્તર હકીકત કહી. એટલે ભરત તેમના વિમાનમાં એસી કૌતુકમ'ગળ નગરે આવ્યા. અને મામાની પાસે વિશલ્યાની માગણી કરી. દ્રોણમેઘે એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષ્મણ સાથે વિવાહ કરી તેને ભરત સાથે મેાકી, ભામ`ડળ વગેરે ભરતને અયાયામાં મૂકી વિશલ્યાને લઈ ને રામ પાસે આવ્યા. વિશલ્યાએ લક્ષ્મણના કરસ્પ કર્યા કે તુરત જ તેના શરીરમાંથી શિત બહાર નીકળી. તેને હનુમાને પકડી શક્િતએ કહયું કે હું પ્રાપ્તિ વિદ્યાની બહેન છુ.... ધરણેન્દ્રો મને રાવણને આપેલી છે. વિશલ્યાના તપ, તેજને હું સહન કરવા સમર્થ નથી તેથી જા" છું. મને નિરપરાધીને તમે છેડી દ્યો. હનુમાને તેને મુકત કરી. તે અતર્ધાન થઈ ગઈ. વિશલ્યાએ ફરીવાર લક્ષ્મણને કરસ્પ કર્યાં એટલે લક્ષ્મણ સચેતન થયા. રામે વિશલ્યાને સર્વ વૃતાંત લક્ષ્મણને જણાવ્યે. તેનું સ્નાનજળ પેાતાના અને પરના સતકા પર છાંટી ઘા રૂઝાવ્યા. તેજ વખતે રામની આજ્ઞાથી Page #88 -------------------------------------------------------------------------- ________________ એકહજાર કન્યાઓ સહિત વિશલ્યાને લક્ષમણ વિધિપૂર્વક પિયા. લક્ષમણ સજીવન થયાના સમાચાર સાંભળી રાવણે મંત્રીઓને બેલાવી કુંભકર્ણ વગેરેને કેવી રીતે છોડાવવા તે પૂછતાં મંત્રીઓએ કહ્યું કે “ગીતાને છેડયા વિના તેઓ છુટા થશે નહિ સીતાને છેડી કુલની રક્ષા કરે” આ વચન રાવણને ગામ્યાં નહિ. તેથી સામંત નામના દૂતને કહ્યું કે હું રામને Page #89 -------------------------------------------------------------------------- ________________ ' સામ દામ દઉંડથી સમજાવ. દૂત રામની છાવણીમાં આવી કહેવા લાગ્યા કે અમારા મહારાજા રાવણે કહેવરાવ્યું છે કે મારા બંધુઓને છેાડી મૂકે અને સીતા મને સાંા તેના બદલામાં મારૂ' અ રાજ્ય ને ત્રણહજાર કન્યા ગ્રહણ કરા. આટલાથી સંતેષ માને. નહિંતર પછી તમારૂ સૈન્ય કે જીવિત કંઈપણ રહેશે નિહ. રામે કહ્યું કે “મારે તમારા રાજ્યનું કે બીજી સ્ત્રીઓનું કંઇપણુ પ્રયેાજન નથી. જો રાવણ સીતાને પૂજન કરી અહિં મેાકલશે તે હું તેના બંધુ અને પુત્રાને છૂટા કરીશ. તે કહ્યું કે “એક સ્ત્રી માટે શા સારૂં' પ્રાણના જોખમમાં પડા છે. રાવણુ એકલે. આખા જગતને જીતવા સમર્થ છે. લક્ષ્મણ એકવાર સજીવન થયે તેથી શું ? તે સાંભળી લક્ષ્મણે કહ્યું કે “હું અધમ ક્રૂત રાવણના સ પરીવાર હણાય છતાં તું તેના પરાક્રમ ગાઈ રહયા છું. તે જા રાવણને યુદ્ધ માટે માકુલ દૂત એલવા જતા હતા. ત્યાં તેા વાનરાએ તેને ગળે પકડી કાઢી મૂકયેા. તેણે રાવણુ પાસે આવી રામલક્ષ્મણના અંધાં વના કહ્યાં. ક્રી રાવણે મંત્રીઓની સલાહ લેતાં મ`ત્રીઓએ કહ્યું કે અન્વયન વ્યતિરેકથી કાર્યની પરીક્ષા થાય છે. તમે ફકત વ્યતિરેકને જ પકડી રહ્યા છે. હવે અન્નત્રનું ફૂલ જુ. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૪ સીતાને પાછી સોંપી તમારા ભાઇને પુત્રની માથે રાજ્યસ‘પતિ વધારે. આ વખતે રાવણુ અંતરમાં ઘણેા દુભાયે છેવટે હુ રૂપી વિધાને સાધવાના નિશ્ચય કરીશાન્તિનાથના ચીત્યમાં ગયા, શાન્તિનાથ પ્રભુની અષ્ટપ્રકારી દ્રવ્ય પૂજા કરી પછી ભાવ સ્તુતિ વગેરે કરવા લાગ્યા. તે પછી બહુરૂપી વિદ્યા સાધવાને આરંભ કર્યાં. મ'દાદરીએ દ્વારપાળને આ દિવસ સુધી અમારી પડહુ વજડાવવાને હુકમ કર્યાં. આ ખખર સુગ્રીવને મળતાં તેણે રામને કહ્યું કે” રાવણુ જ્યાં સુધી બહુરૂપી વિદ્યા સાધે ન હ ત્યાં સુધી આપણી હયાતી છે. રામે કહ્યુ` કે” ધ્યાન પરાયણ અને શાંત રાવણને હું કેમ ઉપસર્ગ કર્! રામના આવા વચને સાંભળી તેમનાથી છાના અંગદ વગેરે વાનર વીરા રાવણને ધ્યાનથી ભ્રષ્ટ કરવા અનુકૂળને પ્રાતકૂળ ઉપસગેર્યાં કરવા લાગ્યા. તે પણ રાવણળ્યા નહિ તેથી અંગદે કહ્યું કે તે... રામની ગેરહાજરીમાં સીતાનું હરણ કર્યું. પરંતુ અમે તો તારા દેખતાં જ આ તારી સ્ત્રી મ ંદોદરીનુ... હરણ કરી જઇએ છીએ તે પણ રાવણ ધ્યાનથી ચલીત થયા નહિ એટલે બહુરૂપી વિદ્યા તેને સિદ્ધ થઈ. અને કહ્યુ કે તુ કહેર તે આખુ વિશ્વ તારે, વશ કરી આપુ' તે રામ લક્ષ્મણુ કાણુ માત્ર છે ? રાવણે કહ્યું કે” તારાથી સ વાત સિદ્ધ થાય તેમ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૫ છે. છતાં હમણાં તું જા. જ્યારે તારૂં' સ્મરણ કરૂ ત્યારે આવજે. આ તરફ રાવણ સ્નાન ભાજન કરી દેવમણુ ઉદ્યાનમાં આવ્યા, અને સીતાને કહેવા લાગ્યા કે 'તું માં કહ્યું માન, નહિંતર તારા પતિ તેમજ દિયરને મારી તારી સાથે બળાત્કારે ક્રીડા કરીશ. આ સાંભળી સીતાએ અભિગ્રહ લીધે કે “રામ લક્ષ્મણનું મરણ થાય ત્યારથી મારે અનશન વ્રત હે" આવા સૌતાના અભિગ્રડુ સાંભળી રાવણે વિચાર્યું કે “આની સાથે break | Page #92 -------------------------------------------------------------------------- ________________ ८६ રાન કરે તે સ્થળમાં કમળ રોપવા જેવું છે. મેં વિભિષણની અવજ્ઞા કરી અને મંત્રીઓનું કહ્યું માન્યું નહિ તેથી મારા કુળને કલંકિત કર્યું છે. હવે સીતાને હારીને પાછી સેપે તે જ મારે અપયશ ગવાશે. એમ વિચારી. સવારે અપશુકન થયા છતાં યુદ્ધ કરવા ચાલ્ય. - રામ રાવણના રન્યમાં ફરી યુદ્ધ પ્રવત્યું. લક્ષમણ રાવણ ઉપર બાણવૃષ્ટિ કરવા લાગે ત્યારે રાવણને જયની શંકા થતાં બહુરૂપી વિદ્યાનું સમરણ કર્યું. તે વિદ્યાના બળે રાવણે અનેક રૂપ વિકુળ્યા. તે પણ લક્ષ્મણના બાણથી રાવણે અકળાઈને ચકનું સ્મરણ કર્યું. ચક પ્રગટ થતાં તેને આકાશમાં ભમાડી લક્ષમણ ઉપર છોડયું. તે ચક લક્ષ્મણને પ્રદક્ષિણા કરી તેના જમણા હાથમાં આવતાં રાવણ ખેદ પામી ચિંતામાં પડ્યો કે મુનિનું વચન સત્ય થયું. વિભીષણ અને મંત્રીઓનું કહ્યું માન્યું નહિ. એમ શેક કરવા લાગ્યા. ત્યારે વિભીષણે રાવણને કહ્યું કે “જો જીવવાની ઈચ્છા હોય તે હજુ પણ સીતાને છેડી મૂક” અભિમાની રાવણે કહ્યું કે “મારે તે ચક્રની શી જરૂર છે? હું મારી મુષ્ટિ વડે ચક અને શત્રુને હણી નાખીશ. તે જ વખતે લમણે ચક મૂકી રાવણની છાતી તોડી નાખી. જેઠ વદ ૧૧ ના દિવસે પાછલા પહોરે રાવ મૃત્યુ પામી ચોથી નરકે ગયે. Page #93 -------------------------------------------------------------------------- ________________ દેવાએ જય જય શબ્દથી લક્ષમણ ઉપર કુલની વૃષ્ટિ કરી. વાનરો હરખાયા વિભીષણે નાસ ભાગ કરતા રાક્ષસને આશ્વાસન આપી કહ્યું કે આ રામ લક્ષમણ આઠમા બળદેવને વાસુદેવ છે. તેમના શરણે જશે તે તેઓ તમને સુખી કરશે. વિભીષણ ભાઈને મૃત્યુથી આપઘાત કરવા તૈયાર થતાં રામે પકડી લીધા અને સમાજ વિશે કહેવા લાગ્યા કે તમારા ભાઈ વીરવૃત્તિથી મૃત્યુ પામ્યા છે. તેમને શેક કરે નકામે છે. હવે તેની ઉત્તર ક્રિયા સારી રીતે કરે એમ કહી કુંભકર્ણ, ઈન્દ્રજિત, મેઘવાહનને છૂટા કર્યા. તેઓ બધાની સાથે મંદોદરીએ એકઠા થઈ અગ્નિ પ્રગટાવી રાવણને અગ્નિસંસ્કાર કર્યો. રામે સ્નાન કરી ઉષ્ણ અશ્ર જળથી રાવણને જલાંજલિ આપી કુંભકર્ણ વગેરેને કહ્યું કે “હે વીરે તમારું રાજ્ય તમે ભગવે અમારે તમારી લક્ષ્મી જોઈતી નથી - કુંભકર્ણ વગેરે વીરેએ કહ્યું કે “અમારે રાજયની કઈ જરૂર નથી અને તે મેક્ષને સાધનારી દીક્ષા લઈશું. તે જ સમયે કુસુમાયુદ્ધ ઉદ્યાનમાં અપ્રમેયબલ નામે ચઉનાણી મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવોએ તેમના કેવળજ્ઞાનને મહત્સવ કર્યો. રામ લક્ષ્મણ કુંભકર્ણ ઈ દ્રજિત મેઘવાહન વગેરે કેવળીને વંદન કરવા આવ્યા. તેમની દેશના સાંભળી ઈન્દ્રજિત અને મેઘવાહન પિતાના પૂર્વ ભવ પૂછયા તે કેવળી ભગવાને નીચે મુજબ કહી બતાવ્યા. Page #94 -------------------------------------------------------------------------- ________________ ઈન્દ્રજિત-મેઘવાહનને પૂર્વભવ આ ભરત ક્ષેત્રની શાંબી નગરીમાં તમે બને પ્રથમ અને પશ્ચિમ નામે ભાઈ હતાં એક વખત ભવદત્ત નામે મુનિથી પ્રતિબંધ પામી તમે ચારિત્ર ગ્રંણ કરી વિહાર કરતા કૌશાંબી આવ્યા. ત્યાં વસંતેત્સવમાં ઈન્દ્રમુખી રાણી સાથે કીડા કરતો નંદીઘોષ રજા તમારા જેવા માં આવ્યું. પશ્ચિમ મુનિએ તે રાજા રાણીના પુત્ર થવાનું નિયાણું કર્યું. બીજા સાધુઓએ નિયાણ કરતા વાર્યો પણ તેમણે માન્યું નહિ અને નિયાણાના પ્રભાવે મરીને તેમના રતિ વર્ધન નામે પુત્ર થયા યેગ્ય ઉમરને થતાં પિતાની જેમ તે પણ પિતાની સ્ત્રી સાથે ક્રીડા કરવા લાગ્યો. પ્રથમ નામના મુનિ મૃત્યુ પામીને નિયાણ રહિત તપના યેગે પાંચમા દેવલોકે દેવ થયા. અવધિજ્ઞાનથી પિતાના ભાઈ પશ્ચિમને કૌશંબી નગરીના રતિવર્ધન નામે રાજા પણે ઉત્પન્ન થયેલા જાણી તેને પ્રતિબંધ કરવા મુનરૂપે આ . અને પૂર્વ ભવ કહી સંભળાવ્યું. તે સાંભળી રતિવર્ધન રાજા વૈરાગ્ય પામ્યાં દીક્ષા લઈ ચારિત્ર પાળી પાંચમા દેવલેકે દેવ થયા. ત્યાંથી આવી તમે બને ભાઈ મહાવિદેહ ક્ષેત્રમાં વિબુદ્ધ નગરમાં રાજા થયા પ્રાંત દીક્ષા લઈ ચારિત્ર પાળી અ દ્વત દેવલેકે ઉત્પન્ન થયા. ત્યાંથી રચાવી તમે બને રાવણના પુત્ર ઈન્દ્રજિત અને મેઘવાહન નામે થયા છે. રતિવર્ધનની માતા Page #95 -------------------------------------------------------------------------- ________________ ઈન્દુમુખી ભવભ્રમણ કરી તમારા બન્નેની માતા મંદોદરી થઈ છે. આ સાંભળી કુંભકર્ણ ઈન્દ્રજિત મેધવાહન અને મંદોદરી વગેરેએ ભૈરાગ્ય પામી દીક્ષા લીધી-રામે તે બધાને વંદન કર્યું ત્યાંથી લક્ષ્મણ અને સુગ્રીવને લઈ લંકામાં પ્રવેશ કર્યો. અને અને સીતાને મળ્યા. સીતા બહુ હર્ષ પામી. લક્ષમણ ભામંડળ, સુગ્રીવ, હનુમાન, અંગદ વિભીષણ વગેરે સર્વેએ સીતાને પ્રણામ કર્યા. સીતાએ સૌને આશીષ આપી. પછી રામ સીતાની સાથે ભુવનાલંકાર હાથી પર બેસી રાવણના મંદિરમાં આવ્યા. શાન્તિનાથ પ્રભુના મંદિરમાં જઈ પ્રભુની દ્રવ્યભાવથી પૂજા કરી. સર્વેએ સાથે મળી ભોજન કર્યું. પછી વિભીષણે હાથ જોડી રામને કહ્યું કે” આપ આ રાક્ષસ - દ્વીપના સ્વામી બને. હું આપને સેવક થઈને રહીશ. રામે કહ્યું કે પૂર્વે મેં તમને લંકાનું રાજ્ય આપવા કહેલ છે. તે આજેજ તમારે રાજયાભિષેક કરીશ. એમ કહી વિભીષણને રાજ્યાભિષેક કરી રાવણના ઘરે આવ્યા પૂર્વે પરણવાને કબુલ કરેલ કન્યાઓને રામ લક્ષ્મ વિધિપૂર્વક પરણ્યા. સુગ્રીવ વગેરેથી સેવાતા રામ લક્ષમણ છ વર્ષ લંકામાં રહ્યા તે સમયે વિધ્યસ્થળી ઉપર ઈન્દ્રજિતને મેઘવાહન સિદ્ધિપદને પામ્યા. ત્યાં મેઘરથ નામે તીર્થ થયું. નર્મદા નદીમાં કુંભકર્ણ સિદ્ધિ પામ્યા. ત્યાં પૃષ્ટક્ષિત નામે તીર્થ થયું. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯૦ આ બાજુ અધ્યામાં પુત્રને વૃતાંત નહિ જાણવાથી રામ લક્ષ્મણની માતાએ વિલાપ કરતી હતી. તે વખતે ઘાતક ખંડોમથી નારદ ત્યાં આવી ચઢયા. માતાઓને ચિંતાતુર જોઈ નારદે ચિંતાનું કારણ પૂછતાં. તેમણે પહેલા યુદ્ધ પ્રસંગે વિશલ્યાને લંકા લઈ ગયા હતા ત્યાં સુધીની બધી વાત કરી તે પછી લમણ છવ્યા કે નહિ, તેના કંઈ સમાચાર નથી તેમ કહ્યું. ત્યારે નારદે કહ્યું કે હું તમારા પુત્રોની ખબર લાવીશ. એમ આશ્વાસન આપી નારદ આકાશ માર્ગે લંકામાં આવી રામે લક્ષમણને મળ્યા. અને માતાઓના દુઃખની વાત કહી. તેથી રામે અધ્યા જવા માટે વિભીષણની અનુમતિ માગી. વિભીષણે કહ્યું કેઆપ ફકત સોળ દિવસ અત્રે રહે, તેટલામાં મારા કારીગરોને એકલી સ્વર્ગ પુરી જેવી અધ્યા કરી દઉં. રામે સત્યાર કરેલા નારદ અયોધ્યા આવ્યા. અને રામ લક્ષ્મણના શુભ સમાચાર કહ્યા. રોળમાં દિવસે રામ લક્ષમણ અંતાપુર સહિત. પુષ્પક વિમાનમાં બેસી પરિવાર સાથે અયોધ્યા નજીક આવ્યા. ભરત અને શત્રુનને ખબર પડતાં તેઓ હાથી પર બેસી સામે આવ્યા. રામ લક્ષમણ ભરત ને શત્રુદ્ધ. ચારે ભાઈએ પરસ્પર ભેટી પડયા. પછી બધાની સાથે પુષ્પક વિમાનમાં બેસી અધ્યામાં પ્રવેશ કર્યો. અને માતાઓને પગે પડ્યા. સીતા પણ વિશલ્યા વગેરે સ્ત્રીઓ સાથે સાસુઓને પગે પડી. માતાઓએ ખૂબ આશીષ આપી. ભારતે અયોધ્યામાં Page #97 -------------------------------------------------------------------------- ________________ માટે ઉત્સવ કરાવ્યું. પછી રામને કહ્યું કે આ રાજય અપ ગ્રહણ કરે અને મને દીક્ષા અપાવે. હું પિતાની સાથે જ વત ગ્રહણ કરવાનું હતું. પરંતુ તમારી આજ્ઞાથી આટલા દિવસ રોકાયે છું. ભરતને વ્રતને આગ્રહ ભુલાવવા સીતાને વિશલ્યાએ જળક્રીડા કરવા પ્રાર્થના કરી. તેથી ભરત બધા અંતાપુર સહિત જળકડા કરવા ગયા, સરોવરમાં જળક્રીડા કરી બહાર નીકળ્યા. ત્યારે ભુવનાલંકાર હાથી ગજ શાળામાંથી સ્તંભનું ઉન્મેલન કરી ઉન્મત્ત બની ત્યાં આવ્યા. અને ભક્તને જોઈ મદરહિત થઈ ગયે. રામની આજ્ઞાથી મહાવતે તેને ખીલે બાંધવા લઈ ગયા. તે વખતે દેશભૂષણ અને કુલભૂષણ નામે બે મુનિ ત્યાં આવ્યા. તેમને વંદન કરવા રામ લક્ષમણ ભરત વગેરે ગયા. રામે વંદન કરી મુનિને પુછ્યું કે “ભુવનાસંકર હાથી ભારતને જોઈ મદરહિત થઈ ગયે તેનું શું કારણ? કેવળજ્ઞાની દેશભૂષણે તેમને પૂર્વ ભવ કહેતાં કહ્યું કે “ બાષભદેવ ભગવંતની સાથે ચાર હજાર રાજાઓએ દીક્ષા લીધી હતી. તે બધા વનવાસી તાપસે બન્યા હતા, તેમાં પ્રહાદન અને સુપ્રભરાજાના ચંદયને સુરદય નામે બે પુત્રો હતા તેઓ ચિરકાળ ભવભ્રમણ કરી તેમાં ચંદ્રોદયને જીવ દીક્ષા લઈ પાંચમ દેવલેકે દેવ થયે. ત્યાંથી રવી પૂર્વભવના કપટ દેશથી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૨ તે વૈતાઢય ગિરિપર ભુવનાલ કાર નામે હાથી થયા છે. બન્ને સુય તે પાંચમા દેવલેાકથી ચ્યવી અનુક્રમે તમાશ ભાઈ ભરત થયેલ છે. પૂર્વભવના ભાઈ ભરતના દ”નથી તે હાથી મદરહિત થઈ ગયા છે. આ સાંભળી ભરતે એક હજાર રાજા સાથે દીક્ષા લીધી. તે બધા અનુક્રમે મેક્ષે ગયા. ભુવનાલંકાર હાથી અનશન કરી પાંચમા દેવલાકે દેવ થયેા. કૈકેયી પણ દીક્ષા લઈ મેાથે ગઈ ભરતે દીક્ષા લીધી ત્યારે રામને રાજ્ય આપવા માંડ્યુ પણ રામે કહ્યું કે” લક્ષ્મણ "વાસુદેવ છે માટે તેને રાજ્યાભિષેક કરો. એટલે લક્ષ્મણને વાસુદેવ પણાને અને રામના બળદેવ પણાના રાજ્યાભિષેક કર્યાં. તેઓ ભરત ક્ષેત્રના ત્રણ ખંડનુ રાજ્ય કરવા લાગ્યા. રામે વિભીષણને રાક્ષસદ્વીપ સુગ્રીવને વાનરદ્વીપ, હનુમાનને શ્રીપુર, વિરાધને પાતાળલકા, નીલને ઋક્ષપુર, પ્રતિસુ ને હનુપુર, રત્નટીને દેવાપગીત અને ભામંડળને જૈતાઢયગિરિ પર રથનુપુર નગર આપ્યું, રામે’શત્રુઘ્નને કહ્યું કે” તારે જે જોઇએ તે દેશ સ્વીકાર, શત્રુને મથુરાનગરી માગી. રામે કહ્યું. મથુરા નગરી દુઃસાધ્ય છે. ત્યાં મધુ નામે રાજા રાજ્ય કરે છે. તેને ચમરેન્દ્ર ત્રિશુળ આપ્યુ છે, તે શત્રુઓને હણી તેની પાસે પાછું આવે છે. શત્રુને કહ્યું કે” આપે ાક્ષસકુળને નાશ કર્યાં. તેમ હું મધુનેાનાશ કરી મથુર લઈશ, Page #99 -------------------------------------------------------------------------- ________________ ૯૩ તેના આગ્રહથી રામે કહ્યું કે” મધુ જ્યાંરે ત્રિશુળ રહિત પ્રમાદમાં પડયા હાર્યાંત્યારે યુદ્ધ કરવુ' એમ કહી અક્ષય ખાણુ વાળાએ ભાથાં આપ્યાં. ધનુષને લક્ષ્મણે પોતાનું અણુજા તથા કૃતાંતદન સેનાપતિને સાથે માકલ્યા. આવી નદી કાંઠે રહી ગુપ્તચરાને માકલ્યા. તેએએ પાછા આવી શત્રુઘ્નને કહ્યું કે” મથુરાની પૂર્વદિશાએ એરાજ્ઞાનમાં મધુરાજા પે.તાની સ્રી જય તી સાથે ક્રીડા કરે છે ત્રિશુળ હાલ શસ્ત્રાગારમાં છે. તેથી યુદ્ધ કરવાના આ વસર છે. સુખ હા માં તેઓએ મથુરા શત્રુઘ્ને રાત્રે થુરામાં પ્રવેશ કરી નગરમાં આવતા મધુરાજાને રોકયે . તેથી ક્રોધ પામી મધુ શત્રુન સાથે લડવા લાગ્યું. લક્ષ્મણે આપેલા ધનુષ ખથી શત્રુને પ્રહાર કર્યા. મધુએ પેતાના જ મ ધર્મ વિના નિષ્ફળ માની ભાવ ચતંત્ર અ’ગીફાર કરી નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામી ત્રીજા દેવલાકે દેવ થયા ત્યાંના દેવાએ મધુના શરીર પર પુષ્પવૃષ્ટિ કરી. અને મધુદેવ જય પામેા એવી બ ષણા કરી. પેલુ ત્રિશુળ ચમદ્રની પાસે ગયું. તેના અધિષ્ઠાયક દેવે મધુને છળથી શત્રુને માર્યાની વાત કરી. તેથી ચમરેન્દ્ર શત્રુઘ્નને મારવા ચાલ્યા. તેને ઈદ્ર કહ્યું કેઃ રાવણે ધરણેન્દ્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ પાસેથી અમેઘ વિજ્યા શક્તિ મેળવી હતી છતાં લક્ષ્મણના ઉત્કૃષ્ટ પુણ્યથી તે કામ ન આવી તેમ મધુને લમણુની આજ્ઞાથી શત્રુને મારી નાખ્યું છે. તમારૂં કઈ ચાલશે નહિ. ચમરેન્દ્ર કહ્યુ` કે વિશલ્યાના તપના પ્રભાવે રાવણની પણ હવે તે વિશલ્યા પરણેલી હાવાથી રહ્યો છે તેથી હું મારા મિત્ર ઘાતકને (( શક્તિ ચાલી નહિ તેના પ્રભાવ જતા મારવા જઈશ. ૯૪ એમ કહી ચમરેન્દ્ર રાષથી શત્રુમ્બના દેશમાં જઈ ત્યાંની પ્રજામાં વ્યાધિઓ ઉત્પન્ન કર્યાં. કુળદેવતાએ શત્રુઘ્નને જણાવતાં તે અયેાધ્યામાં રામ લક્ષ્મણ પાસે ગયેા. તે વખતે દેશભૂષણને કુલભૂષણ કેવળી મુનિ વિહાર કરતા ત્યાં આવ્યા. રામે દેશના સાંભળી કેવળી મુનિને પૂછ્યું કે “ શત્રુઘ્નને મથુરા લેવાને કેમ આગ્રહ થયે। ? દેશભૂષણે કહ્યું” કે શત્રુઘ્નના જીવ મથુરામાં અનેકવાર ઉત્પન્ન થએલ છે. પૂર્વભવામાં શત્રુઘ્ન અને તમારા સેનાપતિ અને પરસ્પર ઘણા ભવામાં ભમ્યા છે. એક ભવમાં તેએ અને અચળ અને અંક નામના મિત્રા હતા. બંને દીક્ષા લીધી હતી. તેમાંથી અચળના છત્ર તમારો ભાઇ શત્રુઘ્ન થયા છે. અને અંકને જીવ એ તમારી કૃતાંતવદન નામના મુખ્ય સૈનાધિપતિ થયે છે. પૂર્વભવના અભ્યાસથી શત્રુઘ્નને મથુરા તરફ રાગ થયેા છે, Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯૫ વળી આ પ્રભાપુરના નંદન રાજાએ સાત પુત્ર સહિત દીક્ષા લીધી. નંદન રાજા નિરતિચાર ગત પાળી મા ગયા. જયારે તે પુત્ર તપસ્વી હતા. તેથી તેઓ જંઘાચારણ લબ્ધિવાળા થયા છે. તેઓ વિહાર કરતા મથુરામાં પધાર્યા છે. તેઓના તપના પ્રભાવથી અમરેન્દ્ર મથુરામાં ઉત્પન કરેલા વ્યાધિઓ નાશ પામ્યા છે. તે સાંભળી શત્રુને તે મુનિઓ પાસે આવી વંદના કરી અને આહાર પાણી વહેરવા વિનંતિ કરી. - તે સપ્તર્ષિ મુનિઓએ જવાબ આપ્યો કે હમને રાજપિંડ કલ્પ નહિ. પણ તમે હવે મથુરા નગરીમાં ઘરે ઘરે અરિહંત પ્રભુના બિંબ સ્થાપન કરો જેથી કદી કોઈને વ્યાધિઓ હવે થશે નહિ એમ કહી તે સપ્તષિ મુનિઓ આકાશ માર્ગે વિહાર કરી ગયા. શત્રુને પ્રતિગૃહે જિનબિંબ સ્થાપન કરાવ્યા. અને સપ્તર્ષિઓની રત્નમય પ્રતિમા સ્થાપન કરાવી. આથી અમરેન્દ્ર ઉત્પન્ન કરેલ વ્યાધિ શમી ગયો. રામ લમણ અયોધ્યામાં આવી સુખે રાજ્ય કરવાપ લાગ્યા. લક્ષ્મણને સોળ હજાર રાણીઓ થઈ. તેમાં વિશલ્યા રૂપવત, વનમાળા, કલ્યાણમાળ છત પડ્યા, અભયમતિ ને મને રમા. એ આઠ પટ્ટરાણીઓ થઈ. તેઓને એકેક પુત્ર થશે. તેનાં નામ અનુક્રમે શ્રીધર પૃથ્વીતિલક, અર્જુન શ્રીકેશી મંગળ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સુપા કી, વિમળ, સત્યકાર્તિક પાડયા. કુલ અઢીસો પુત્ર થયા. રામને સીતા, પ્રભાવતી, રતિનિભા અને શ્રીદામા નામે ચાર પત્નિઓ થઈ. એક વખત સીતા ઋતુસ્નાન કરી સુતા ત્યારે સ્વપ્નમાં એ અષ્ટાપદ પ્રાણીને વિમાનમાંથી ચવીને પેાતાના મુખમાં પ્રવેશ કરતા જોઈ જાગી ઉઠ્યાં. તે સ્વપ્ન રામને કહી બતાવતાં રામે કહ્યું કે “તમારે એ વીર પુત્રો થશે સીતાના ગર્ભધારણ પછી રામને વિશેષ આનદ થશે. પગ તેની સંપત્તિઓને ઈર્ષ્યા થઈ. તે કપટી સ્રીઓએ સીતાને કહ્યું કે “રાવણુનું રૂપ કેવુ હતુ. તે આળેખી બતાવે” સીતાએ કહ્યું કે મે રાવણના બધા અંગ જોયા નથી ફક્ત તેના ચરણ જોએલા છે. સપત્નિએ કહ્યું કે “ચરણ આળેખી બતાવેા.” સરળ સીતાએ સપત્નિઓના આગ્રહથી ચરણુ આળેખ્યા, તે સમયે અકસ્માત રામ આવી ચઢયા. સપત્નિએએ રામને કહ્યું કે “તમારી સીતા હજી પણ રાવણને યાદ કરે છે જુઓ, આ તેણે આળેખેલા રાવણુના ચરણ.” એમ કહી રાવણના ચરણુ ખતાવ્યાં. રામે ગભીરતાથી માટું મન રાખી સીતાને મળ્યા વિના પાછા ચાલ્યા ગયા. સપત્નિએ દાસીએ દ્વારા સીતાના દોષ જાહેર કર્યા તેથી લેાકેાપવાદ ફેલાયા, Page #103 -------------------------------------------------------------------------- ________________ ८७ લે કે પવાદથી રામે કરેલ સીતાને ત્યાગ વસંતઋતુ આવતાં રામે સીતાને કહ્યું કે “આપણે મહે દ્રોદય ઉદ્યાનમાં કીડા કરવા જઈએ સીતાએ કહ્યું કે “મને દેવાર્ચન કરવાને દેહદ થયે છે. તે સુગંધી પુખેથી તે પૂર્ણ કરે. રામે તત્કાળ સીતાને દેહદ પૂર્ણ કર્યો અને મહેન્દ્રોદય ઉદ્યાનમાં જઈ વસંત્સવ ઉજવ્યા. તે વખતે સીતાનું જમણું નેત્ર ફરકયું. સીતાએ શંકાથી તે રામને જણાવ્યું. રામે કહ્યું કે “દેવી? ખેદ પામે નહિ કર્મને આધિન એવાં સુખ દુઃખ દરેકને અવશ્ય જોગવવાં પડે છે. આપત્તિમાં એક ધર્મનું જ શરણ છે. માટે ઘેર આવી સુપાત્રે દાન આપે, દેવાર્ચન કરે; સીતા ઘેર આવી રામના કહ્યા મુજબ ધર્મ કરવા લાગી. રાજ્યના અધિકારીઓએ આવી રામને સીતાના લોકઅપવાદ કહી સંભળાવ્યા. રામે કહ્યું કે “ફકત સ્ત્રીને કારણે હું અપયશ સહન કરીશ નહિ. એમ કહી અધિકારીઓને વિદાય કર્યા. તે રાત્રે રામ પિતે ગુપ્ત રીતે નગર ચર્ચા જેવા નિકળ્યા. લેકના મુખથી સાંભળ્યું કે” રાવણ સીતાને લઈ ગયે. સીતા તેના ઘરમાં રહ્યાં. છતાં રામ તેને પાછી લાવ્યા. રાગી પુરૂષ દેષ જોતા નથી. આ પ્રમાણે સીતાને અપવાદ સાંભળી રામ પાછા ઘેર આવ્યા. અને બાતમીદારને ખબર લાવવા મેકલ્યા. તેઓએ પૂરતી તપાસ કરી સીતાના અપવાદ Page #104 -------------------------------------------------------------------------- ________________ લક્ષમણ સુગ્રીવ વિભીષણની સ મુખ કહ્યા. લમણે ક્રોધથી કહ્યું કે જે લોકો સતાના અપવાદ કહે છે તેને હું કાળ રૂપ છું. રામે કહ્યું કે પ્રથમ પણ મને અધિકારીઓએ સીતાને કાપવાદ કહ્યો છે. અને મેં જાતે જઈને સાંભળે છે. તે મુજબ આ બાતમીદારે પણ કહી રહ્યા છે. તો હવે તેને ત્યાગ કરશું તે આપણે અપવાદ કઈ બેલશે નહિં. લક્ષ્મણે કહ્યું કે લેકના મોઢે ગરણું બંધાતાં નથી કે તે સારા રાજાઓની પણ નિંદા કરે છે. હાથી પાછળ કુતરાં ભસે તે હાથી તેની ઉપેક્ષા કરે છે તેમ આપણે પણ તે લેકની ઉપેક્ષા કરવી જોઈએ. રામે કહ્યું કે “સર્વક વિરૂધ્ધ કાર્યને ત્યાગ કરવો એ નીતિવચન ઉલ્લંઘવું સારું નથી” એમ કહી કૃતાંતવદન સેનાપતિને બેલાવી આજ્ઞા કરી કે સીતાને સમેતશીખરની યાત્રા કરવાના બહાને રથમાં બેસારી વનમાં મૂકી આવે. લક્ષ્મણે ફરી કહ્યું કે” મહાસતિ સીતાને ત્યાગ કરે એગ્ય નથી છતાં રામે માન્યું નહિ તેથી લક્ષમણ રૂદન કરતા મુખ ઢાંકી ઘેર ગયા. સીતા સમેતશીખરની યાત્રાએ જવા રથમાં બેઠા. તે વખતે ઘણું અપશુકન થવા લાગ્યાં તો પણ શંકારહિત બેસી રહ્યા. ગંગાનદી પાર કરી નિનાદક અરણ્યમાં પહોંચ્યા. પછી રથ ઉભે રાખી સેનાપતિ મ્યાન મુખે નેત્રમાંથી અશ્રુ સહિત Page #105 -------------------------------------------------------------------------- ________________ કહેવા લાગ્યું કે મને કહેતાં જીભ ઉપડતી નથી પણ રામચંદ્ર લે કાપવાદથી ભય પામી તમારે ત્યાગ કર્યો છે. લક્ષ્મણે કહ્યું પણ રમે માન્યું નહિ અને મને આજ્ઞા કરી. તેથી ના છુટકે મારે તમને અહીં મૂકી જવું પડશે. તમે તમારા પ્રભાવથી જ જીવશે. હું પાપી પરવશતાથી અકાર્ય કરી રહ્યો છું. સીતાએ કહ્યું કે તમે રામને કહેજે કે લોકાપવાદથી ભય પામ્યા. પણ મારી પરીક્ષા કેમ ન કરી ? દુર્જનની વાણીથી મને છેડી તેમ જૈનધર્મને છોડશે નહિ. મારૂંકમાં હું ભોગવીશ. પરંતુ મારા વિના તેઓ કેમ જીવશે તું રામને કલ્યાણ અને લક્ષમણને મારી આ શીષ કહેજે. હવે તું જલ્દી રામ પાસે જા. સેનાપતિએ વિચાર્યું કે રામે અયુકત કર્યા છતાં સીતા હજુ તેના પર ભકિત રાખે છે. ધન્ય છે. તે મહા સતીને એમ વિચારતે પાછો ફર્યો. સીતા પૂર્વનું દુષ્કત સંભારી આત્મનિંદા કરતાં આગળ જાય છે. ત્યાં સૈન્ય આવતું જોયું. સીતાનું રૂદન સાંભળી સૈન્યના રાજાના જાણવામાં આવ્યું કે આ ગર્વતી બાઈ મહા સતિ લાગે છે. તેથી તે સીતાની પાસે આવ્યો. સીતાએ ભયથી આભૂષણ કાઢી તેની આગળ મૂકયાં. તેણે કહ્યું કે બહેન ? તમે મારાથી ભય પામશે નહિ. આ તમારા ઘરેણાં તમે જ પહેરે. તમારે સ્વામી કેણ છે કે જેણે આવી સ્થિતિમાં તમારે ત્યાગ કર્યો. જે હોય તે સાચું કહે. Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ - તે રાજાના મંત્રી સુમતીએ સીતાને કહ્યું કે “આ પુંડરીક નગરીના રાજા વજાજઘ પરમ શ્રાવક પરનારી સહેદર છે. તે વનમાંથી જતા હતા ત્યાં તમારું રૂદન સાંભળી તમારી પાસે આવ્યા છે. સીતાએ પિતાનો બધે વૃતાંત રાજાને જણાવ્યું. રાજાએ કહ્યું કે “મને તમારાભાઈ ભામંડળની જેમ ગણી મારે ત્યાં આ કાપવાદથી રામે તમારે ત્યાગ કર્યો છે, પણ પાછળથી તમને શોધવા જરૂર નીકળશે. એમ કહી સીતાને બેસવા શીબિકા મંગાવી સીતા તેમાં બેસી Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પંડરીકપુર આવ્યાં અને રાજાએ આપેલ સ્થાનમાં રહી ધર્મ ધ્યાન કરવા લાગ્યાં. લવણ અંકુશને જન્મ કૃતાંતવદન સેનાપતિએ અધ્યા આવી રામને સીતાને સંદેશે કહી બતાવ્યું. આ સાંભળી રામ મૂછ ખાઈ પડયા. લક્ષ્મણે ચંદન જળ છાંટી સચેત કર્યા. અને લમણે રામને કહ્યું કે “તમે જાતે સેનાપતિને લઈને જાઓ અને જ્યાં હોય ત્યાંથી પાછા લાવે. રામ તરત જ સેનાપતિ અને બીજા વિદ્યાધરને લઈ તે વનમાં ગયા. પણ સીતાને પત્તો લાગ્યો નહિ. એટલે વિલા મોઢે પાછા અયોધ્યા આવ્યા. હવે લોકો સીતાન ગુણ ગાવા લાગ્યા અને રામની નિંદા કરવા લાગ્યા. દુનિઆ દેરંગી છે. ઘડીકમાં બદલાતાં વાર લાગતી નથી. આ તરફ વાઘ રાજાને ઘેર સીતાએ પુત્ર યુગલને જન્મ આપે. તેનાં અનંગલવણ અને મદનાંકુશ નામ પાડયાં. વાઘ રાજાએ પિતાના પુત્ર કરતાં અધિક મહત્સવ કર્યો. અનુક્રમે તે બને બાળકે રાજાને આનંદ પમાડતાં વધવા લાગ્યા. એક વખત સિદ્ધાર્થ નામે સિદ્ધપુત્ર મેરૂના ની યાત્રા કરતે ભિક્ષા માટે સીતાને ઘેર આવ્યા. સીતાએ તેને આહારપાણી આપી સત્કાર કર્યો. તેના પૂછવાથી સીતાએ પિતાની વિતક કથા કહી. ત્યારે અષ્ટાંગ નિમિત્તના જાણનાર સિાથે કહ્યું કે તમારા પુત્રે સાક્ષાત્ રામ લક્ષમણ જેવા જ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ છે. તે તમારે મને રથ પૂર્ણ કરશે. સીતાએ પુત્રોને ભણાવવા આગ્રહ કરી સિદ્ધાર્થને પિતાને ત્યાં રાખ્યા. સિદ્ધાર્થ પાસેથી સર્વ કળા શીખી પુત્રો તૈયાર થયા. સૌવવય પામતાં વાજશે પિતાની રાણી લક્ષ્મીવતીના ઉદરથી જન્મેલી શશિચૂલા નામે પુત્રી તથા બીજી બત્રીશ કન્યાએ લવણને પરણાવી અને અંકુશ માટે પૃથ્વીપુર રાજા પૃથુની કનકમાળાની માગણી કરી. પૃથુએ કહેવરાવ્યું કે જેને વંશ જણાય નહિ તેને પુત્રી કેમ અપાય” વજાદંઘે કોધ પામી તેના પર ચડાઈ કરી એટલે પૃથુ રાજાએ પિતનપુરના રાજાને મદદ માટે બેલા. વજઘે વાર્યા છતાં લવણને અંકુશ પણ આવ્યા. પૃથુરાજા યુદ્ધમાં હારવાથી નાસવા લાગે ત્યારે લવણ અકુશે ટેણે માર્યો કે “તમે જાણીતા વંશવાળા અજ્ઞાત વંશવાળાથી કેમ ભાગો છે? પૃથુરાજાએ કહ્યું કે તમારા પરાક્રમથી મેં તમારે વંશ જાણી લીધું છે. એમ કહી પિતાની કન્યા કનકમાળા અંકુશને પરણાવી વાજઘ રાજા સાથે સંધી કરી. તેથી વાજંઘ રાજા ત્યાં છાવણું નાખીને રહ્યા. તેવામાં નારદ ત્યાં આવી ચડયા. વાજપે તેમને સત્કાર કરી કહ્યું કે આ પૃથુરાજાને તેમના જમાઈ અંકુશનો વંશ કહી બતાવે કે જેથી તે સંતેષ પામે. નારદે રામ લક્ષમણને વંશનું વર્ણન કર્યું. અને રામે લંકાપવાદથી સીતાને ત્યાગ કર્યાનું કહ્યું. ત્યારે અંકશે નારદને કહ્યું કે રામે Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વિદ્વાન થઈને આવું કાર્ય કેમ કર્યું? વળી લવણે નારદને પૂછયું કે અહીંથી અધ્યા કેટલી દૂર છે.” નારદે કહ્યું કે એકસેને સાઠ યોજન દૂર છે.” લવણે વાજધ રાજાને કહ્યું કે અમે રામલક્ષમણને જેવા ઈચ્છીએ છીએ. વાજપે સંમતિ આપતાં બને ભાઈઓ વાજંધ અને પૃથુરાજા સહિત આગળ ચાલતાં ઘણું દેશો સાધતા પાછા પુંડરીકપુરમાં આવ્યા. નગરજને વાજધના બને ભાણેજોને વખાણવા લાગ્યા. લવણને અંકુશ બન્ને ભાઈઓ ઘેર આવી માતાને પગે પડયા. માતાએ મસ્તક ચુંબી કહ્યું કે તમે રામલક્ષ્મણ જેવા થાઓ લવણ અંકુશનું વડીલો સાથે યુદ્ધ અને મીલન પછી બન્ને ભાઈઓ વજાજઘની આજ્ઞા લઈ. સર્વ સૈ. ય સાથે પિતાને પિતાનું પરાક્રમ બતાવવા અને માતાનું કરેલ અપમાનને બદલે લેવા અયોધ્યા તરફ ચાલ્યા. સીતાએ રૂદન કરતાં કહ્યું કે તમારે પિતાને જોવાની ઈચ્છા હોય તે નમ્ર બનીને જાઓ. પણ યુદ્ધની ઈચ્છાઓ જશે નહિ. તમારા પિતા અને કાકા દેવને પણ દુર્જય છે. ત્રણ ખંડના અધિ પતિ રાવણને પણ તેમણે નાશ કર્યો છે. તમારે તે બને પૂજ્ય છે. તે તેમને વિનય કરે જઈએ. પુત્રોએ કહ્યું કે તમારે ત્યાગ કરનારને અમે શત્રુ ગણુએ છીએ. અમે તમારા પુત્ર છીએ. એમ કહી સીતાને રેતાં મૂકી આગળ ચાલ્યા. અધ્યા નજીક આવતાં યુદ્ધનું આહવાન આપી ત્યાં પડાવ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ નાખ્યા. રામલક્ષ્મણને ખબર પડતાં તે વિસ્મય પામ્યા. શત્રુના વિજય કરવા રામલક્ષ્મણ સુગ્રીવ વગેરે પણ યુદ્ધ કરવા નીકળ્યા. નારદ પાસેથી સીતા સ`બધી સર્વ વૃતાંત સાંભળી ભામંડલ રાજા પુંડરીકપુરમાં આવ્યાને સીતાને મળ્યા. . સીતાએ રૂદન કરતાં કહ્યું કે” તમારા ભાણેજો. તમાર! અનેવી સામે યુદ્ધ કરવા ગયા છે.” ભામ`ડળે કહ્યું કે” રામે તમારા ત્યાગ સાહસથી કરી એક અક્રય કર્યુ હવે પુત્રાને વધ કરી મીજી અકા કરે નહિ ત્યાં સુધીમાં આપણે ત્યાં પહેાંચી જવું જરૂરી છે. માટે ચાલા જલ્દી જઇએ એમ કહા સીતાને વિમાનમાં બેસાડી ભામંડલ લવણ અંકુશની છાવણીમાં આવ્યા. પુત્રાએ માતાને જોઈ નમસ્કાર કર્યાં. સીતાએ ભામડળની ઓળખાણ આપતાં તેમને પણ નમસ્કાર કર્યાં. ભામડળે મસ્તક ચુંબી ભાણેજોને કહ્યુ કે” તમે પિતા તથા કાકા સાથે યુદ્ધ કરશે! નિહ. ભાણેજોએ કહ્યુ` કે” અમે તેમને સમથ જાણીને જ યુદ્ધ કરવા આવ્યા છીએ. તે હવે યુદ્ધ છેડી તેમને લજ્જા કેમ પમાડીએ, એમ કહેતાં યુદ્ધ શરૂ થયું. સુગ્રીવે ભામ`ડળને જોઈ પૂછ્યું કે” આ એ કુમાશ કાણુ છે ? ભામડળે કહ્યું કે” તે અને રામના પુત્ર છે અને લવણ ને અકુશ. રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા આવ્યા. રામે લક્ષ્મણને કહ્યું કે આ અને કુમારીને જોઈ મને સ્વાભાવીક ** Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ સ્નેહ ઉપજે છે. અને આલિ’ગન કરવાનું મન થાય છે તે લડવું કૅઈ રીતે ? આ સાંભળી લવણે રામને અને અકુશે લક્ષ્મણને કહ્યું કે તમારી યુદ્ધ શ્રદ્ધાને રાવણે પૂરી કરી નથી તે અમે પૂરી કરશુ’. અને અમારી શ્રદ્ધાને તમે પૂરી કરી એમ કહી ધનુષ ચઢાવ્યું. કૃતાંત સારથીએ રામના રથને અને વાજ છે લવણના રથને સામસામા જોડી દીધા. લક્ષ્મણના ને વિરાધે અને અકુશના રથને પૃથુરાજાએ પણ સામસામા જોડી દીધા. ચારે વીરાનું યુધ્ધ પ્રવૃત્યુ. તેમાં લવણાંકુશ પિતા તથા કાકાને જાણ હાવાથી સાપેક્ષ રીતે અને રામ લક્ષ્મણ અજ્ઞાત હેાવાથી નિરપેક્ષપણે યુદ્ઘ કરતા હતા છતાં તે બન્નેનાં અસ્ર નિષ્ફળ જવા લાગ્યાં. પછી 'કુશે લક્ષ્મણના હૃદયમાં વા જેવું ખાણુ માથું તેથી લક્ષ્મણ મૂર્છા ખાઈ રથમાં પડી ગયા. ઘેાડીવારે લક્ષ્મણને ચેતના આવી તેણે વિરાધને કહ્યું કે મારા શત્રુ હે! ત્યાં રથ લઈ જા હું ચક્રવડે તેનું મસ્તક છેદીશ. વિરાધે રથ અકુશ તરફ ચલાવ્યેા. લક્ષ્મણે ચક્રને આકાશમાં ભમાડી અંકુશ પર છેડયું. તે ચક્ર અકુશને પ્રદક્ષિણા આપી પાછું લક્ષ્મણ પાસે આવ્યું. તે જોઈ રામ લક્ષ્મણે ખેદ પામી વિચાયુ કે “શું ! તે કુમારે। બળદેવને વાસુદેવ હશે ! આપણે નહિ હશુ ! એમ વિચારતા હતા તેવામાં નારદમુનિ ત્યાં આવ્યા અને કહ્યું કે આ બન્ને કુમારો સીતાથી ઉત્પન્ન થયેલા તમારા પુત્રો છે. તે યુદ્ધને બહાને Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ તમને જોવા આવ્યા છે. તમારૂ ચક ચાલ્યું નહિ તે તેની નિશાની સમજ પૂર્વે પણ ભારતનું એક બાહુબળી પર ચાલ્યું ન હતું. પછી સર્વ વૃતાંત નારદે કહ્યું ત્યારે રામચંદ્રજી મૂછ પામ્યા, થોડીવારે ચેતના આવતાં લક્ષમણને લઈ ત્રવાત્સલ્યથી તેમની પાસે જવા નિકળ્યા. તેઓને આવતા જોઈ લવણ અકુંશ રથમાંથી ઉતરી રામ લક્ષમણુના ચરણમાં પડયા રામે ખેાળામાં બેસાડી મસ્તક ચુંબી આલિંગન કર્યું. પછી લમણે અને શત્રુને પણ કર્યું. સીતા પુત્રનું પરાક્રમ અને પિતા સાથે તેમનું મિલન જાણી હર્ષ પામી વિમાનમાં બેસી પુંડરીકપુર ચાલ્યા ગયા. ભામંડળે વાજંઘની ઓળખાણ કરાવી એટલે મે વાજંઘને કહ્યું કે “તમે મારા પુત્રોને ઉછેરી પરાક્રમી બનાવ્યા તેથી તમે મારે ભામંડલ સમાન છે. પછી રામ લક્ષમણ પત્ર સહિત અઢા આવ્યા અને પુત્રાગમનને મટે ઓચ્છવ કરાશે. સીતાના સતીપણુની અગ્નિ પરીક્ષા એક વખત રામને, સુગ્રીવ વિભીષણ હનુમાન વગેરેએ આવી વિજ્ઞપ્તિ કરી કે સીતા દેવી તમારા વિરહે તેમ જ પુત્રોના વિરહે દુઃખમાં દિવસે ગાળતા હશે. તમે આજ્ઞા આપે તે તેમને લાવીએ રામે કહ્યું કે “હું જાણું છું કે સીતા સતી છે. તે પણ લોકાપવાદના કારણે તે દિવ્ય કરે તો હું રાખીશ. એમ કહી વિશાલ મંડપ બનાવી માંચાઓની શ્રેણીઓ કરી. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તેમાં રાજાઓ નગરજને, અમા, વિભીષણ પ્રમુખ બેચરો આવીને બેઠા. પછી રામની આજ્ઞાથી સુગ્રીવ પુષ્પક વિમાન લઈને પુંડરીકપુર જઈ સીતાને મળે. અને અયોધ્યા આવવા પ્રાર્થના કરી સીતાએ કહ્યું કે હું અપવાદ શાંત કરવા ગમે તે દિવ્ય કરીને પછી જ નગરમાં પ્રવેશ કરીશ. એમ કહી પુષ્પક વિમાનમાં બેસી અધ્યા આવ્યા. રામે મંડપમાં આવી ભરસભામાં સીતાને કહ્યું કે તમે સર્વ લોકોની સમક્ષ શુદ્ધિને માટે દિવ્ય કરે સીતાએ હર્ષ પૂર્વક કહ્યું કે તમારા જેવો ડાહ્યો પુરૂષ બી કોણ હોય કે દોષ જાણ્યા વગર વનમાં ત્યાગ કરે. પ્રથમ દંડ આપી પછી પરીક્ષા કરે છે તે તમારું વિચક્ષણપણું જ છે. છતાં હું પાંચે પ્રકારના દિવ્ય કરવા તૈયાર છું કહે તો, અગ્નિમાં પ્રવેશ કરૂં. કહો તે મંત્રેલા તંદુલખાંઉં કહે તે, ત્રાજવા પર ચઢે, કહો તે તપાવેલી કોશનું પાન કરૂં અને કહે તે જીભથી શસ્ત્રને ગ્રહણ કરૂ. તે વખતે અંતરીક્ષમાં રહી સિદ્ધાર્થ અને નારદે અને ભૂમિ પર રહેલા લોકેએ કહ્યું કે સીતા મહા સતી છે. તેમાં તમારે કોઈ પણ વિકલ્પ કરે નહિ. ત્યારે રામે કહ્યું કે હે લેકે પૂર્વે તમે જ તેને દેશીત કહેતા હતા, આજે નિર્દોષ કહે છે, કાલે વળી જુદું જ કહેશે, માટે હું કહું છું કે સીતા અગ્નિ પ્રવેશ કરી પિતાની શુદ્ધિ કરી બતાવે Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જેથી અપવાદ શાંત થશે. એમ કહી ત્રણશો હાથ લાંબે પહોળે અને બે પુરુષ પ્રમાણ ઉડે ખાડે કરાવી ચંદનના કાષ્ઠાથી પૂરાવ્યું. તે સમયે ધ્યાન બહાર આવી કાઉસ ધ્યાને રહેલા મુનિને તે જ દિવસે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તેને મહોત્સવ કરવા ઈદ્રાદિક દેવે ત્યાં આવ્યા. તે સમયે સીતાની શુદ્ધિ થતી જોઈ. ઈન્દ્ર દિલ સેનાને અધિપતિને સીતાનું સાનિધ્ય કરવા આજ્ઞા આપી. પિોતે જયભૂષણ મુનિને કેવળી ai લીઝ * SS k S - - did GR Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ મહત્સવ કર્યો. ખાડામાં અગ્નિ પ્રજવલિત થતાં સીતાએ નમસ્કાર મંત્રનું સ્મરણ કરી ખાડા પાસે ઉભા રહી બેલ્યા કે મેં જે રામ વિના બીજા કે ઈ પુરૂષની અભિલાષા કરી હોય તે આ અ1િ મને બાળી નાખે. નહિ તે જળની જેમ શીતળ થઈ જાઓ. એમ કહી અગ્નિમાં પડયા. તેમને પડતાં વેંત અગ્નિ બુઝાઈ ગયે. ખાડે જલથી પુરાઈ વાવ રૂપે થઈ ગયે. સીતા દેવોના પ્રભાવથી કમળ પર રચેલા સિંહાસનમાં બીરાજમાન થયા. વાવનું જળ ઉછળવા લાગ્યું વિદ્યાધરે તે માંચડા પરથી ઉડીને આકાશમાં ગયા. પણ ભૂમિ પર ચાલનાર લેક હે મહાસતિ સીતા અમારું રક્ષણ કરે” એમ પિકાર કરવા લાગ્યા. સીતાએ તે ઉંચે ઉછળતા જળને બે હાથથી દાબી દીધું. પિતાની માતાને પ્રભાવ જોઈ લવણને અંકુશ બને જણ માતા પાસે ગયા. સીતાએ બન્ને પડખે બેસા યા તે વખતે લક્ષ્મણ, ભામંડલ વિભિષણ, સુગ્રીવ, અને સર્વ લોકેએ ભક્તિથી સીતાને નમસ્કાર કર્યા રામ પણ રમતા પાસે આવી પશ્ચાતાપ પૂર્વક અંજલી જેડી કહેવા લાગ્યા કે મારો અપરાધ ક્ષમા કરી હવે આ પુષ્પક વિમાનમાં બેસી ઘેર આવે. સીતાએ કહ્યું કે આમાં તમારે કે કેઈને દોષ નથી. મારા પૂર્વ કર્મને જ દોષ છે. તે કર્મને ઉછેર માટે હવે હું દીક્ષા ગ્રહણ કરીશ. એમ કહી પિતાના હાથે જ કેશને લેચ કરી તે કેશ રામને અર્પણ કર્યા. રામને આ જોઈ મૂચ્છી Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ = = = 0:. T ક ાર, - - * દિલ *** * LIBE: * દ" ty આવી. સીતા જયંભૂષણ કેવળી પાસે ગયા. કેવળીએ તેમને વિધિપૂર્વક દીક્ષા આપી. સુપ્રભા આર્યાને પરિવારમાં પી. રામને મૂરછ વળતાં લમણે રામને કહ્યું કે “સીતાએ તો દીક્ષા લીધી છે. અને જયભૂષણ કેવળી પાસે રહેલા છે. આપ પણ કેવળની દેશના સાંભળવા પધાર” પછી રામલક્ષમણ પરિવાર સહિત કેવળની દેશના સાંભળવા બેઠાં. દેશનાને અંતે Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ રામે પૂછ્યું કે હે રામ? હું ભવ્ય છું કે અભવ્ય ? કેવળીએ. કહ્યું કે તમે આસન્ન ભાવિ આ ભવમાં જ મેક્ષને પામનાર છે રામે કહ્યું કે દીક્ષા વગર મિક્ષ થાય નહિ. અને મારા બંધુ લક્ષમણને ત્યાગ કરી શકું તેમ નથી. કેવળીએ કહ્યું કે હજુ તમારે બળદેવપણુની સંપત્તિ જોગવવાની બાકી છે. તે પછી તમે દીક્ષા લઈને શિવ સુખને પામશો” વિભીષણે કેવળી મુનિને નમસ્કાર કરી પૂછ્યું કે રાવણે પૂર્વ જ મને કયા કર્મથી સીતાનું હરણ કર્યું અને કયા ટર્મથી લમણે તેને હ. વળી હું સુગ્રીવ ભામંડળ અને લવણ અંકુશ વગેરે કયા કર્મથી રામ ઉપર અત્યંત રક્ત થયા છે.એ.” કેવળીએ કહ્યું કે તમારા બધાને પૂર્વ સંધ ધ કહું તે ધ્યાન દઈને સાંભળે ? રામ લક્ષ્મણ અને રાવણના પૂર્વભવે આ દક્ષિણાઈ ભરતના ક્ષેમપુર નગરમાં નયદત્ત નામે વણકને ધનદત્તને વસુદત્ત નામે બે પુત્રો થયા. તે બનેને યાજ્ઞવલ્કય નામે બ્રાહ્મણ સાથે મૈત્રી થઈ. તે નગરમાં સાગરદત્ત નામે વણકને ગુણધર નામે પુત્ર અને ગુણવતી નામે પી હતી. સાગરદને ધનદાને ગુણવતી કયા આપી. પણ Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ કન્યાની માતા રત્નપ્રભાએ ધનના લાભથી શ્રીકાંત ના ધનાઢયને ગુપ્ત રીતે ગુણવતી આપી. આ ખબર પડતા વસુદરે રાત્રે જઈ શ્રીકાંતને મારી નાખ્યા શ્રીકાંતે પણ વસુદત્તને હ. અને મૃત્યુ પામી વિંધ્યાટવીમાં મૃગલા થયા. ગુણવતી કુંવારી જ મૃત્યુ પામી તે જ વનમાં મૃગલી થઈ ત્યાં પણ તેને માટે બને મૃગલા યુધ્ધ કરી મૃત્યુ પામી ચિરકાળ સંસારમાં ભમ્યા. ધનદત્ત ભાઈના વધથી પિડિત થઈ ભટકવા લાગ્યો. તેણે રસ્તે જતાં સાધુઓ પાસે ભોજન માગ્યું. સાધુઓએ તેને રાત્રે ન ખાવાનો નિયમ આએ. તેથી ધનદત્ત શ્રાવકપણમાં મૃત્યુ પામી પહેલા દેવલોકે દેવ થયે. ત્યાંથી ગ્રેવી મહાપુર નગરમાં પદ્મચી નામે શ્રાવક થયે. તેણે એક વખત કુળમાં જતાં વૃદ્ધ વૃષભને મરણ સ્થિતિમાં આવેલ જોઈ અશ્વપરથી નીચે ઉતરી તેના કાનમાં નવકારમંત્ર સંભળાવ્યું. તેના પ્રભાવથી તે વૃષભ મૃત્યુ પામી તેજ નગરના રાજાને વૃષભધ્વજ નામે પુત્ર થયે. પૂર્વજન્મના સ્થાનના દર્શનથી તેને જાતિ સ્મરણ થતાં ત્યાં એક સત્ય કરાવી વૃષભનું ચિત્ર આલેખ્યું. અને નવકાર સંભળાવતા શેઠને અને અશ્વને આળેખી રક્ષકેને કહ્યું કે આ ચિત્રના પરમાર્થ જાણનારની મને ખબર આપવી એમ કહી તે પિતાને મહેલે ગયે. એક વખત પેલે પદ્યરૂચી શેઠ ત્યનાં વંદન કરવા આવતાં ત્યાં આળેખેલા ચિત્રને જોઈ કહ્યું Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ કે “આ ચિત્રનું વૃતાંત તો મને જ લાગુ પડે છે. રક્ષકએ તે વાત વૃષભધ્વજને જણાવી. વૃષભધ્વજે પદ્યરૂચીને કહ્યું કે “તમે સંભળાવેલ નમસ્કારના પ્રભાવે હું રાજપુત્ર થયો છું પછી બને મિત્ર શ્રાવકપણું પાળી બીજા દેવલોકે દેવ થયા. ત્યાંથી આવી પદ્મચી માપુરીને વિપુલવાહન રાજાના સમાધિગુપ્ત મુનિ પાસે દીક્ષા લઈ પાંચમા દેવલેક દેવેન્દ્ર થયો. ત્યાંથી વી આ ભવમાં બળદેવ રામચંદ્ર થયા છે. અને વૃષભધ્વજને જીવ અનુક્રમે સુગ્રીવ થયો છે. પેલા શ્રીકાંતનો જીવ ભવ ભ્રમણ કરી શંભુ નામે રાજા થયા. વસુદત્ત પણ ભવ ભ્રમણ કરી શંભુરાજાને પુરેહિત શ્રીભૂતિ નામે પુત્ર થયો. ગુણવતી ભવભ્રમણ કરી શ્રીભૂતિની વેગવતી નામે પુત્રી થઈ. તે યૌવન વંતી થતાં એક વખત સુદર્શન નામે પ્રતિભાધારી મુનિને લેકે વંદન કરતા જેઈ હાસ્યથી તેણીએ કહ્યું કે “હે લકે? આ સાધુને મેં કઈ સ્ત્રી સાથે કીડા કરતાં જોયા છે. તેને વદના કેમ કરે છે? તેથી લેકે તે સાધુને ઉપદ્રવ કરવા લાગ્યા એટલે તેણે અભિગ્રહ કર્યો કે “જ્યાં સુધી મારૂ કલંક ઉતરે નહિ ત્યાં સુધી હું કાઉસગ્ગ ધ્યાનમાં રહીશ. પછી શાસન દેવતાએ રેષથી વેગવતીને રેગીષ્ઠ બનાવી. તેણીએ સાધુ પર મૂકેલા કલંકનું વૃત્તાંત સાંભળી તેના પિતાએ તેને ઘણો તિરસ્કાર કરી કાઢી મૂકી. તેણીએ સુદર્શન મુનિ પાસે આવી લેકે સમક્ષ ઉગ્ર સ્વરે કહ્યું કે “હે મુનિ તમે સર્વથા નિર્દોષ Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ છે. મેં તમારા પર પેટે દોષ આરોપણ કરેલ છે. તે માટે અપરાધ ક્ષમા કરે. એટલે કે સાધુને ફરી પૂજવા લાગ્યા, વેગવતી પરમશ્રાવિકા બની. શંભુ રાજાએ તેની માગણી કરી તો શ્રીભૂતિએ કહ્યું કે મારી કન્યા હે મિથ્યાત્વીને આપીશ નહિ તેથી શંભુરાજાએ શ્રીભૂતિને મારીને વેગવતી સાથે બળાત્કાર ભંગ કર્યો. તે સમયે વેગવતીએ તેને શાપ આપે કે હું ભવાંતરે તારા વધના માટે થાઉં. પછી શંભુરાએ તેને છેડી દીધી. તે હરિકાંતા આ પાસે દીક્ષા લઈ પાંચમા દેવકે ગઈ. ત્યાંથી રવીને જનકરાજાની પુત્રી સીતા થઈ. પૂર્વના શાપનાવશથી શંભુ રાજાને જીવ રાવણના વધને માટે થઈ સુદર્શનમુનિ પર કલંક મૂકવાથી તેના પર લેકેએ આ ભવમાં ખોટું કલંક મૂક્યું. શંભુરાજાને જીવે ભવભ્રમણ કરી પ્રભાસ નામના બ્રાહ્મણ થઈ વિજયસેન મુનિ પાસે દીક્ષા લઈ મોટું તપ કર્યું. એક વખત કનકપ્રભ નામે વિદ્યાધરેન્દ્રને સમેતશિખરની યાત્રા કરવા જતાં પ્રભાસ મુનિએ દીઠા. તેથી તેણે નિયાણું કર્યું કે હું આ વિદ્યાધરેન્દ્ર જે સમૃદ્ધિ વળે થાઉ” ત્યાંથી મૃત્યુ પામી ત્રીજા દેવલોકે ગયે. ત્યાંથી વી હે વિભીષણ? તે તારે ભાઈ રાવણ થયો છે. નિયાણાના પ્રભાવથી તે ત્રણખંડને અધિપતિ બને. ધનદત્તને વસુદત્તનો મિત્ર યાજ્ઞવષ્ય ઘણુ ભવ ભમી તું વિભિષણ થયે છે. શંભુરાજાએ Tona! Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ મારી નાખેલેા શ્રીભૂતિ પ્રવ્હિપુરમાં પુનર્વસુનામે વિદ્યાધર થયા. એક વખતે તેણે ચક્રવર્તિ રાજપુત્રી અન’ગસુંદરી નામે કન્યાનું હરણ કર્યું. ચક્રવર્તિએ તેની પછવાડે વિદ્યાધરાને મેકલ્યા, તેની સાથે ડનાં પુનર્વસુના વિમાનમાંથી અન’ગસુંદરી એક લતાગૃહમાં પડી ગઈ. તેની પ્રપ્તિ માટે નિયાણુ ગાંધી પુનર્વસુએ દીક્ષા લીધી. તે સ્વર્ગમાં જઈ ત્યાંથી વી ૯મણુ થા. અન ગસુંદરી માં રહી તપ કરવા લાગી, સમાદિથી મૃત્યુ પામી દેવલેકમાં દેવી થઈ. ત્યાંથી ચીને તે લક્ષ્મણુની વિશલ્યા નામે પત્નિ થઈ છે. ગુણધરનામે ગુણવતીને! ભાઇ ભવભ્રમણ કરી રાજપુત્ર થયા, તે ભવમાં શ્રાવક પણ પામીને જનકરાળની વિદેહારાણીની કુક્ષીએ ભામડલ નામે પુત્રપણે ઉત્પન્ન થયા. લવણુ અને અકુશના પૂર્વભવ કાક'દી નગરીમાં વામદેવ બ્રાહ્મણને વસુનંદને સુનાંદ નામે એ પુત્ર હતા. મુનિદાનના પ્રભાવથી તેઓ ઉત્તરકુરૂમાં યુગલીયા થયા. ત્યાંથી સૌધમાં દેવલાકે દેવ થયા ત્યાં ચવી કાક'દી નગરીના રાજા વામદેવના પ્રિયકરને શુભકર નામે પુત્ર થયા, તે ભવમાંદી લઇ ત્રૈવેયકમાં દેવ થયા. ત્યાંથી ચવી લક્ષણ અને અંકુશ થયા છે. તેમના પૂર્વભવની માતા સુદર્શોના Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ભવભ્રમણ કરી સિદ્ધા થએલ છે. જેણે રામાં બુદ્ધ ને પુત્રાને ભણાવ્યા છે. આ પ્રમાણે સર્વના પૂર્વભવ સાંભળી ઘણાલોકો વૈરાગ્ય પામ્યા. કૃતાંત સેનાપતિએ દીક્ષા લીધી. રામલક્ષ્મણુ વગેરે સીતાને વંદન કરી પાછા અયેાધ્યામાં આવ્યા. સીતાએ અને તાંતવને ઉગ્રતપ કરવા માંડ્યું. સીતાએ સાઠવ સુધી ઉચ્ચતપ કરી અનશન પૂર્વક મૃત્યુ પામી બારમા દેવલાકે આવી સાગરોપમના આયુષ્ય અચ્યુતેદ્ર થયા. ધૃતાંતદન તપ કરી મૃત્યુ પાંમી પાંચમા દેવલાકે ગયે, ભામંડળ દીક્ષા લેવાની ભાવના કરતા હતેા. તેવામાં અકસ્માત તેનાપર વિજળી પડતાં મૃત્યુ પામી દેવકુરૂમાં યુગલીક પણે ઉત્પન્ન થયા. હનુમાન ચૈત્રણમએ મેરૂપ તે યાત્રાએ ગયેલ તેણે સૂર્યાને સૂર્યાસ્તની ઘટમાળ જોઈ પુત્રને રાજ્ય આપી ધર્મરત્ન આચાય પાસે સાડા સાતસા રાજા સાથે દીક્ષા લીધી. તેની પત્નિએ લક્ષ્મીવતી આ પાસે ચારિત્ર લીધુ. અનુક્રમે સકમાં ખપાવી હનુમાન મેક્ષે ગયા. હનુમાને દીક્ષા લીધી ત્યારે રામચંદ્ર વિચારવા લાગ્યા કે ભોગસુખના ત્યાગ કરી હનુમાને શા માટે દીક્ષા લીધી હશે. આવી વિચારણા કરતા રામને અવધિજ્ઞાનથી સૌધર્મેન્દ્રે જણી સભામાં કહ્યું કે “અહા ! કર્મની ગતિ બહુ વિચિત્ર છે. રામચંદ્ર ચરમદ્ધિ છતાં અત્યારે ધર્મીને હસી કાઢે છે. તેનુ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૭ કારણ લક્ષ્મણ પર ગાઢ સનેડ છે. એટલે વૈરાગ્ય થતો નથી. ઈના વચનની પરીક્ષા કરવા દેવે તેમના નેહની પરીક્ષા કરવા હમણ પાસે આવી માયાથી અંતઃપુરને તું કકળતું બતાવ્યું. રામનું લફમણે મૃત્યુ થયું સાંભળી લમણને આઘાત થતાં તેના પ્રાણ નીકળી ગયા. પરીક્ષા કરવા આવેલા દેવ આ જોઈ બહુ ખેદ પામ્યા અને પશ્ચાત્તાપ સાથે પિતાના આત્માની નિંદા કરતા દેવલોકમાં પાછા ચાલ્યા ગયા. લક્ષ્મણનું મૃત્યુને રામને નિર્વાણુ ગમન લમણને મૃત્યુ પામેલા જાણી અંતઃપુરની સ્ત્રીઓ બહ આકંદ કરવા લાગી. તેઓનું આ કંદ સાંભળી રામચંદ્રજી દેડી આવ્યા અને કહેવા લાગ્યા કે અરે? તમે આ શું આરંવ્યું છે મારે ભાઈ મણ હજુ જીવે છે. એમ કહી અનેક પ્રયોગો કરાવ્યા. પણ તે નિષ્ફળ થતાં રામને મૂચ્છ આવી ગઈ. લવણ અંકુશે નમસ્કાર કરી રામચંદ્રને કહ્યું કે અમે સંસારથી અ યતિ ભય પામ્યા છીએ. માટે અમને દીક્ષાની રજા આપે. આ પ્રમાણે કહી બને જણાએ અમૃતષ મુનિ પાસે દીક્ષા લઈ સર્વકર્મ ખપાવી મોક્ષે ગયા. ભાઈના મરણથી રામચંદ્રજી વારંવાર મૂચ્છ પામ્યા. રેતના પામતાં કહેવા લાગ્યા કે “હે ભાઈ લક્ષમણ? મેં તારું અપમાન કર્યું નથી. તો તું કેમ મારાથી રીસાઈ ગયો છું ને બોલતે નથી ? વિભીષણાદિક તેમને કહેવા લાગ્યા કે હવે લક્ષમણને અગ્નિસંસ્કાર કરે. Page #124 -------------------------------------------------------------------------- ________________ રામે કહ્યું કે અરે દુર્જન ? મારો ભાઈ લક્ષ્મણ રે જીવે છે તમારા સર્વેનું મૃત્યુકાર્ય કરવું જોઈએ. એમ કહી લક્રમણને ખભે ઉપાડી ચાલ્યા. તેમ છ માસ વતિ ગયા. રામ ઉમત્ત બની ગયાનું જાણું ઈન્દ્રજિત તથા સુંદના પુત્રે તેમને મારવા આવ્યા. ત્યારે રામે લક્ષમણુના શબને ખોળામાં લઈ વજાવ ધનુષનું ફલન કર્યું. તે વખતે જટાયુદેવ રામપાસે આવ્યો. હજુ દેવે રામના પક્ષમાં છે એમ સમજી ઈજિનના પુત્ર વગેરે ભયપામી નાસી ગયો. જટાયુદેવે રામને બોધ કરવા સુકા વૃક્ષને જળ સિંચન ફરવા માંડ્યું. પાષણ ઉપર ખાતર નાખી કમળ વાવા માંડયાં. યંત્રમાં રેતી પીલી તેલ કાઢવા મંડયા. ત્યારે રામે કહ્યું કે આ બધે તમારે પ્રયાસ નામે છે. જટાયુદેવે કહ્યું કે જ્યારે આવું બધું જાણે છે ત્યારે શબને કેમ વહન કરી રહયા છે? તેજ વખતે કૃત્તાંતવદન સારથીએ સૌધર્મ દેવલેથી આવી મનુષ્યનું રૂપ લઈ સ્ત્રીનું શબ લઈ રામપારેથી નીકળે. રામે કહ્યું કે મરેલી સ્ત્રીને કેમ ઉપાડી ફરે છે. દેવે કહ્યું કે તમે જેમ શબને ઉપાડીને ફરો છે તેમ હું પણ ફરું છું. આ રીતે દેવે રામને બેધ પમાડ્યા. દેવે ગયા પછી રામે લક્ષમણનું મૃતકાર્ય કરી દીક્ષા લેવાની તૈયારી કરી પછી રામે લવણના પુત્ર અનંગદેવને રાજ્ય આપ્યું અને આચાર્ય મુનિસુવ્રત પાસે જઈ સુગ્રીવ, વિભિષણ શત્રુન, વરાધ વગેરે સોળહજાર રાજાઓ અને સાડત્રીશહજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧ , સાવીએ શ્રી સદવીના પરિવારમાં રહી. ગુરૂ પાસે રામભદ્ર મુનિને પૂર્વગન અભ્યાસ કરતાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેથી પિતાના પાછલા ભ યાદ કરતાં વિચારવા લાગ્યા કે હું પ્રથમ ધનદત્ત નામે વણિક પુત્ર હતું. ત્યારે લક્ષ્મણ તે ભવમાં મારે વસુદત્ત નામે ભાઈ હતે. સુકૃત કર્યા વિના મૃત્યુ પામી અનેક ભવ ભ્રમણ કરી ફરી મારે ભાઈ લક્ષમણ થયે. વાસુદેવ પણ ફેગટ વ ગુમાવી નરકમાં ચા ગયે. હવે મારે દુષ્ટકર્મના ઉછેર માટે તપ કરવા ઉદ્યમવંત થવું જોઈએ એમ વિચારી અભિગ્રહ પૂર્વક છે ઉપવાસના પારણે નગરમાં પડા. રાજાએ તેમને અભિગ્ર પૂ. ત્યાં દેવેએ વસુધારાદિ પચ દિવ્ય પ્રગટ કર્યા. ત્યારબાદ રામમુનિએ દેશના આપી. રાજા વગેરે પ્રતિબંધ પાપી શ્રાવક બન્યા. ત્યાંથી વિહાર કરી રામમુનિ કેશીલાએ આવી પ્રતિમા ધારી થઈ શુક્લધ્યાન ધ્યાવવા લાગ્યા. લક્ષ્મણની ગતિ રામમુનિ પાસે જાણું સીતેન્દ્ર લક્ષ્મણને મલવા નરકમાં ગયા રામ મુનિને કેવલજ્ઞાન થતાં દેએ મહોત્સવ કર્યો. દેશના આપતા લક્ષમણની નરકગતિ જણાવી. આ સાંભળી સીતેન્દ્ર નરકમાં લક્ષ્મણ પાસે ગયા. ત્યાં શબુક અને રાવણને લક્ષમણ સાથે વૈકિયરૂપો કરી યુદ્ધ કરતા જોયા. પરમાધીઓએ ક્રોધથી તેમને અગ્નિકુંડમાં નાખ્યા. Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧ર૦ અને કુંભીપાં નાખી અત્યંત દુઃખ દેવા લાગે ત્યારે તે દ્ર તેમને પરમાધામીજી છેડાવી કહ્યું કે હે શ બુકને રાવણ? તમે આનું પરિણામ જોયા છતાં હજુ શા સારૂ પૂર્વિવરને છેડતા નથી એમ કહી રામ કેવળીએ કહેલા આગામી ભવના પિતાની સાથેના સંબંધે કહી બતાવ્યા લક્ષ્મણ અને રાવણે કહ્યું કે નિધિ ? તમે બહું સારું કર્યું. તમારા ઉપદેશથી અમે અમારા દુઃખે ભૂલી ગયા છીએ. પણ નરકનું લાંબા કાળનું દુખ કેમ વેડાશે? ત્યારે રીતે કે કરૂણા લાવી કહ્યું કે “તમને હું નરકમાંથી ઉપાડી દેવામાં લઈ જઈશ. એમ કહી ત્રણેને ઉપલ્યા. પણ તેમનાં શરીર પારાની જેમ વિખરાય ગયા, અને ભેગા થઈ ગયા. ફરી ઉપાડયા તો પણ તેમજ થતાં છેવટે તેઓએ કહ્યું કે અમારું દુઃખ અમારે ભોગવવું પડશે. સીતેન્દ્ર તેમને મૂકીને રામ કેવલી પાસે આવી વંદન કરી નંદીશ્વર તીર્થે ગયા. વળનાં દેવકુફ ક્ષેત્રમાં ભામંડળને પ્રતિબંધ કરી પિતાને વિમાનમાં ગયા. રામકેવળી પચીસ વર્ષ પૃથ્વી ઉપર વિચી ભવ્ય ને બે ધ કી પંદર હજાર વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ક્ષે ગયા. સમાપ્ત Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વચનના વૈર ચિત્ર (કથા વાર્તા) ૧૪ પર્યુષણ પર્વ માળા ૧૫ આય રાજવીશ્રી શ્રીપાલ યાને Y ૨૦ દશવૈકાલિક મૂલ ટીકાનુ` ૧૬ સુત્ર ચમત્કાર યાને કથામ’જરી (પ્રેસમાં) એ૭ ૨૧ આવશ્યક સૂત્ર મૂલ ટીકાનુ ભાષાંતર ૯ २२४ મયણાસુંદરી ૧૧૨ ૫-૦૦ ૨૫૦-૩૦ - ૦-૦૦ ૩૦ LL -••-•• ૧૭ ભકિત સૌરભ (પ્રેસમાં) ૧૮ જૈન ધર્મનુ' વિજ્ઞાન (પ્રેસમાં) ૨૧૦-૦૦ ૧૯ વિજયચંદ્ર કૅવલિ ચરિત્ર પ્રતાકારે (પ્રાકૃત) ૨૯૨ ૧૨-૦૦ ૯૦૦-૦૦ ૩-૦૦ ૧૫૦=૦ ભાષાંતર ભા. ૧/૨૧૭૬/૨૧૬ ભેટ ૩૦૪ ૨૭ ૫-૦૦ ૨૫૦-૦૦ ભેટ ૧૬-૦૦ 9.-.. ૨૨ પ્રદ્યુમ્ન ચરિત્ર ભાષાંતર નોંધ: આ રીતે લગભગ ૩૮૦૩ પેજનું વાંચન તેમાંથી નં. ૨-૩૪-૫-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪-૧૬ કલાત્મક સચિત્ર છે. આખા સેટના માત્ર રૂ। છ૫-૧૦ (પોસ્ટેજ અલગ યા સાખતે) માજની કિંમતથી ૫૦% ઓછી કિંમત ગણાય ( આ સેટ ગણતરીના જુજ હાવાથી કારતક સુદ ૫ સુધી જ મળશે) તા. કે, હાલ વ્રતરિયે ગુરૂસાખ-સ્નાત્ર પૂજાદિ સગ્રહભકિત-મુકિત આદિ ગ્રંથા છપાય રહ્યા છે જે ઉપરના સેટ લેનારને હેન્ડ ડીલીવરીથી ભેટ મળશે. Page #128 -------------------------------------------------------------------------- ________________ Page #129 -------------------------------------------------------------------------- ________________ Page #130 -------------------------------------------------------------------------- ________________ BE કીતિ પ્રકાશન ધર્મ સાહિત્ય પ્રચાર નવી યોજના આજીવન સભ્યના 251 પર્યુષણ પર્વ સુધી રહેશે. 1. સમરાદિત્ય કેવલિ ચરિત્ર સચિત્ર 15-00 2. વ્રત ધરિએ ગુરૂ સાખ 16-00 3, શ્રીભરતેશ્વર બાહુબલી ભા. 1-2-3 સચિત્ર 45-00 4. આહત તત્વ દર્શન સચિત્ર 12-00 5. સચિત્ર જૈન રામાયણ 8-00 6. જૈન મહાભારત 8-00 7. શ્રી ભરતેશ્વર બાહબલી પ્રતાકારે 15-00 8. ભકિત અને મુકિત 15-00 9. પયુષણ પર્વ માલા 5-00 10, પુપાવતી રાસ પ્રતાકારે પ૧-૦૦ 11. પુષ્પાવતી રાસ (સચિત્ર પુસ્તકાકારે) 51-00 12. સૂત્ર ચમત્કાર યાને કયા મંજરી 8-00 13, ભક્તિ સૌરભ 4-00 14. જૈન ધર્મનુ' વિજ્ઞાન 9-00 15. મોહન જાત... 2-00 16. નરકનું પ્રથમઢાર (રાત્રિભેજન) ર--પ૦ 17. જીવનનું અંતિમ માંગલ્ય નવી આવૃત્તિ 10-00 18. નમસ્કાર મહામંત્ર 3-00 હાલમાં જુદા જુદા છપાતા તથા કીતિ પ્રકાશનમાં હવે પછી જે છપાશે તે બધા પુસ્તકે આજીવન સભ્યને ભેટ મળશે. દીપક આર. ઝવેરી 10/1270, હાથીવાલા દેરાસર સામે, ૧લે માળે, - ગોપીપુરા, મેઈન રોડ, સુરત, a Jain Education Intenહે છમાં જજે ક aa છેers મોટો વળી તે પ ouinelibrary.org