SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ થડા સમયબાદ સત્યભૂતિ નામે ચઉનાણું અધ્યામ મેસર્યા દશરથ રાજાને વધામણી મળતાં પુત્રાદિક પરિવાર સાથે વંદન કરવા ગયા. તે વખતે રાવર્તગરિએ વંદન કરવા આવેલ ચંદ્રગતિ વિદ્યાધર પણ ભામંડલ સહિત ત્યાં આવી ચઢ. ભામંડલને સતા પ્રત્યેને રાગ જોઈ જ્ઞાની ગુરૂએ બધાને પૂર્વભવ કહી સંભળાવતાં ભામંડલને જાતિસ્મરણ જ્ઞાન થયું. એટલે સીતાને બહેન જણા ભામંડલ નમી પડે. સીતાએ ભામંડલને ભાઈ જાણી આશીષ આપી. ભામંડળે રામને પણ નમસ્કાર કર્યા. પછી ચંદ્ર ગતિએ વિદ્યારે મારફત જનકરાજાને તથા વિદેહા રાણું ને તેડાવી ભામંડળની ઓળખાણ કરાવી. ભામંડળને રાજ્ય આપી ચંદ્રગતિએ સત્યભૂતિ મુનિ પાસે દીક્ષા લીધી ભામંડળ પિતાના નગરે ગયે, સત્યભૂતિ મુનિએ પૂર્વભવ કહયે. આ સાંભળી દશરથ દીક્ષા લેવા તૈયાર થયા. એટલે ભરત પણ તેમની સાથે દીક્ષા લેવા તૈયાર થયો. કૈકેયીએ વિચાર્યું કે “મારે પતિ કે પુત્ર બન્નેમાંથી કેઈ રહશે નહિ એમ વિચારી દશરથ પાસે પૂર્વે આપેલું વરદાન માંગ્યું કે મારા પુત્ર ભરતને રાજ્ય ગાદી આપે. દશરથે કહ્યું “હમણાંજ ભલે લઈલે એમ કહી રામ લક્ષ્મણને બલવી કે કેયને આપેલું વરદાન કહી બનાવી તે ભરતને રાજ્ય આપવા કહે છે. એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy