SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ રામ રાવણનું યુદ્ધ લક્ષ્મણના હાથે રાવણનું મૃત્યુ રામલક્ષ્મણ સાથે સુગ્રીવ, ભામંડલ, હનુમાન, વિરોધ અંગદ વગેરે કેટી વિદ્યાધર તિપિતાના વિમાનો સાથે આકાશમાર્ગે ચાલ્યા. તેઓ બધા ક્ષણવારમાં વેલંધર પર્વત પર આવેલા વેલંધર પુર પાસે આવ્યા. ત્યાં ગંધર્વરાજે પેતાની ત્રણ કન્યાએ લક્ષ્મણને આપી. રામ તેઓને લઈ સુવેલગિરિ પર આવ્યા. ત્યાંના રાજા હંસરથ ને છતી ત્યાંજ નિવાસ કર્યો. લંકાપુરીમાં ખબર પડતાં રાવણના હજારે સામત લડવા તૈયાર થયા. તે વખતે પણ વિભીષણે રાવણને સમજાવ્યું કે “તમે વગર વિચાર્યું પરસ્ત્રી હરણનું પાપ કર્યું છે. હવે રામ સીતાને લેવા આવ્યા છે. તો તેને સીતા પાછી ઑપી તેનું આતિથ્ય કરે. નહિતર તમારે નાશ કરી રામ સીતાને લઈ જશે.” તે વખતે ઈન્દ્રજીતે કહયું કે “અરે વિભીષણ કાકા? તમે પૂર્વે દશરથ વધની પ્રતિજ્ઞા કરી જહું બેલી અને છેતર્યા. અને હવે તેમને પક્ષ લઈ બોલો છે. તેથી તમે તેના પક્ષમાંજ ગયા લાગે છે. વિભીષણે કહયું કે “હું શત્રુ પક્ષને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy