Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 67
________________ ચાલ્યો. સંતાનું રૂદન સાંભળી રત્નજી વિદ્યાધર રાવણ સાથે યુદ્ધ કરવા આવ્યું. રાવણે તેની વિદ્યાઓ હરી લીધી. તેથી તે કંબુદ્વીપમાં પડે. હવે રાવણ સીતાને સમજાવવા લાગે કે “હું ત્રણ ખંડને વામી છે. તમને પટરાણ, પદે સ્થાપીશ. એ રીતે ઘણા કાલાવાલા કરવા છતાં સીતાએ તેને સામું પણ જોયું નહિ. ત્યારે રાવણ સીતાના ચરણમાં માથું મૂકી વિનવવા લાગ્યા. સીતાએ કહ્યું કે હે નિર્લજ નિર્દય ! તું પરસ્ત્રીની કામનાથી ડાજ વખતમાં મૃત્યુ પામીશ.” એમ કહી અભિગ્રહ લીધેકે જયાં સુધી રામ લક્ષમણના કુશળ સમાચાર આવશે નહિ ત્યાં સુધી હું ભજન કરીશ નહિ.” - રાવણે લંકાનગરીની પૂર્વ દિશામાં આવેલ દેવરમણ ઉદ્યાનમાં ત્રીજા રાક્ષસી અને બીજા રક્ષકેને સીતા ભળાવી પિતાના નગરમાં આવ્યું. આ તરફ રામને આવતા જોઈ લક્ષમણે કહ્યું કે “સીતાને એકલા મૂકી તમે કેમ આવ્યા? અમે કહ્યું કે “તારે સિંહનાદ સાંભળી હું તારી મદદે આવ્યો છું. લમણે કહ્યું કે “મેં સિંહ દ જ નથી.” કેઈએ આપણને કે તર્યા લાગે છે. હવે તમે જલ્દી સીતા પાસે જાઓ. શત્રુઓને મારીને તમારી પછવાડે તરત આવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130