Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 99
________________ ૯૩ તેના આગ્રહથી રામે કહ્યું કે” મધુ જ્યાંરે ત્રિશુળ રહિત પ્રમાદમાં પડયા હાર્યાંત્યારે યુદ્ધ કરવુ' એમ કહી અક્ષય ખાણુ વાળાએ ભાથાં આપ્યાં. ધનુષને લક્ષ્મણે પોતાનું અણુજા તથા કૃતાંતદન સેનાપતિને સાથે માકલ્યા. આવી નદી કાંઠે રહી ગુપ્તચરાને માકલ્યા. તેએએ પાછા આવી શત્રુઘ્નને કહ્યું કે” મથુરાની પૂર્વદિશાએ એરાજ્ઞાનમાં મધુરાજા પે.તાની સ્રી જય તી સાથે ક્રીડા કરે છે ત્રિશુળ હાલ શસ્ત્રાગારમાં છે. તેથી યુદ્ધ કરવાના આ વસર છે. સુખ હા માં તેઓએ મથુરા શત્રુઘ્ને રાત્રે થુરામાં પ્રવેશ કરી નગરમાં આવતા મધુરાજાને રોકયે . તેથી ક્રોધ પામી મધુ શત્રુન સાથે લડવા લાગ્યું. લક્ષ્મણે આપેલા ધનુષ ખથી શત્રુને પ્રહાર કર્યા. મધુએ પેતાના જ મ ધર્મ વિના નિષ્ફળ માની ભાવ ચતંત્ર અ’ગીફાર કરી નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામી ત્રીજા દેવલાકે દેવ થયા ત્યાંના દેવાએ મધુના શરીર પર પુષ્પવૃષ્ટિ કરી. અને મધુદેવ જય પામેા એવી બ ષણા કરી. Jain Education International પેલુ ત્રિશુળ ચમદ્રની પાસે ગયું. તેના અધિષ્ઠાયક દેવે મધુને છળથી શત્રુને માર્યાની વાત કરી. તેથી ચમરેન્દ્ર શત્રુઘ્નને મારવા ચાલ્યા. તેને ઈદ્ર કહ્યું કેઃ રાવણે ધરણેન્દ્ર For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130