________________
૯૩
તેના આગ્રહથી રામે કહ્યું કે” મધુ જ્યાંરે ત્રિશુળ રહિત પ્રમાદમાં પડયા હાર્યાંત્યારે યુદ્ધ કરવુ' એમ કહી અક્ષય ખાણુ વાળાએ ભાથાં આપ્યાં.
ધનુષને
લક્ષ્મણે પોતાનું અણુજા તથા કૃતાંતદન સેનાપતિને સાથે માકલ્યા. આવી નદી કાંઠે રહી ગુપ્તચરાને માકલ્યા. તેએએ પાછા આવી શત્રુઘ્નને કહ્યું કે” મથુરાની પૂર્વદિશાએ એરાજ્ઞાનમાં મધુરાજા પે.તાની સ્રી જય તી સાથે ક્રીડા કરે છે ત્રિશુળ હાલ શસ્ત્રાગારમાં છે. તેથી યુદ્ધ કરવાના આ વસર છે.
સુખ હા માં તેઓએ મથુરા
શત્રુઘ્ને રાત્રે થુરામાં પ્રવેશ કરી નગરમાં આવતા મધુરાજાને રોકયે . તેથી ક્રોધ પામી મધુ શત્રુન સાથે લડવા લાગ્યું. લક્ષ્મણે આપેલા ધનુષ ખથી શત્રુને પ્રહાર કર્યા. મધુએ પેતાના જ મ ધર્મ વિના નિષ્ફળ માની ભાવ ચતંત્ર અ’ગીફાર કરી નમસ્કાર મંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામી ત્રીજા દેવલાકે દેવ થયા ત્યાંના દેવાએ મધુના શરીર પર પુષ્પવૃષ્ટિ કરી. અને મધુદેવ જય પામેા એવી બ ષણા કરી.
Jain Education International
પેલુ ત્રિશુળ ચમદ્રની પાસે ગયું. તેના અધિષ્ઠાયક દેવે મધુને છળથી શત્રુને માર્યાની વાત કરી. તેથી ચમરેન્દ્ર શત્રુઘ્નને મારવા ચાલ્યા. તેને ઈદ્ર કહ્યું કેઃ રાવણે ધરણેન્દ્ર
For Private & Personal Use Only
www.jainelibrary.org