Book Title: Sachitra Jain Ramayan
Author(s): Chidanandsuri, Dharmghoshvijay
Publisher: Kirti Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ બાંધી રામ પાસે લાવ્યા. તે રામને નમી પડે અને વજીરને ખમા. વાકણે પિતાની આઠ કન્યા લક્ષ્મણને આપી. સિંહદરે ત્રણ કન્યા લક્ષ્મણને આપી. લક્ષ્મણે કહયું કે “હમણું તમારે ત્યાં રાખે. હું રાજ્ય ગ્રહણ કરીશ ત્યારે પરણીશ. પછી તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં કુબેરપુર આવ્યું. ત્યાંના રાજાને સ્વેચ્છાએ બંદિવાન બનાવ્યા હતા. લક્ષ્મણે સ્વેચ્છને હરાવી વ લિખિલ્લ રાજાને છેડા. રાજાએ પિતાની કન્યા કલ્યાણમાળા લક્ષમણને આપવા માંડી રામે કહયું કે હાલ અમે દેશાંતર જઈએ છીએ. પાછા આવતાં લક્ષ્મણ તેને પરણશે. આગળ ચાલતાં મેટું જગલ આવ્યું. ત્યાં વર્ષાવતુ શરૂ થવાથી એક વડ વૃક્ષ નીચે તેઓ બેઠા. ત્યાંના અધિષ્ઠાયક ગેકણું યક્ષે અવધિજ્ઞાનથી તેઓને ભાવી બળદેવ અને વાસુદેવ જળી ત્યાં એક જ રાત્રિમાં રામપુરી નગરી વિકુવી. પૂર્વ દ્વારમાં જિન ચૈત્ય સહિત રામ-લક્ષ્મણને ત્યાં રહેવા વિનંતી કરી. વર્ષાઋતુ પૂરી થતાં સુધી તેને ત્યાં સુખે રહ્યા અને પછી આગળ જવાની તૈયારી કરી એટ ગે કર્ણ યક્ષે ભક્તિથી રામને સ્વયંપ્રભ નામનો હાર, લક્ષમણને દિવ્ય કુંડલે, અને સીતાને ચૂડામણ અને એક દિવ્ય વીણા આપી. રામ ત્યાંથી આગળ ચાલ્યા એટલે ગોકર્ણ યક્ષે નગરીને સંહરી લીધી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130