________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* જ્ઞાન દીપક
રૂપી પદાર્થોની પાછળ અરૂપી તત્વ કામ કરી રહેલા છે. અરૂપી આત્મા વગર રૂપી શરીરની કિંમત કંઈ જ નથી. જે નથી દેખાતું તે જોવા માટે જ્ઞાનની જરૂર છે. જ્ઞાન સાથે ક્રિયા, સ્વાધ્યાય, ધ્યાનની આવશ્યક્તા છે.
ક્રિયામાં સમગ્ન બનવા માટે જ્ઞાનના અભ્યાસની જરૂર છે. આત્માની વાત અભ્યાસથી જાણવાની-સમજવાની જરૂર છે “સૂત” શબ્દના અનેક અર્થ થાય છે. તે તે શબ્દના અર્થનું જ્ઞાન હોય તે ક્રિયામાં અને આનંદ પ્રગટે છે. શબ્દ અને અર્થને લક્ષમાં રાખીએ તે દરેક ક્રિયા સુંદર ફળ આપે છે.
જીવનમાં લક્ષ ન હોય તે કટોકટીના પ્રસંગે માનવ હામ હારી જાય છે, દામ બેઈ નાખે છે અને તેના ઠામનાં કઈ ઠેકાણું હેતા નથી. તેથી તે થાકી જાય છે. જે એકને (આત્માને જાણે છે, તે બધાને જાણે છે. લક્ષથી માણસ જીવનમાં આગળ વધી જાય છે.
દ્રોણાચાર્યે પોતાના શિષ્યની પરીક્ષા લેવા માટે વૃક્ષ પર મૂકેલ આભાસી ચકલીની આંખને વિધવા કહ્યું.
જેની આંખે સ્થિર નથી, તે નિશાનને વીધી શકતે
For Private And Personal Use Only