________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
જીવનમાં સમજણુ અને ધર્મ હેાય તે જીવન ધન્ય અની જાય છે.
પુરહિત છેાકરીને ત્યાં જાય છે. બ્રાહ્મણે પ્રેમથી રોટલે ખવડાવ્યા. પુરેાહિતે તેની દીકરીની માગણી કરી, બ્રાહ્મણે તેને અર્પણ કરી અને બન્નેનાં લગ્ન થઈ ગયા.
બ્રાહ્મણની દીકરીને વૈભવ મળ્યો, પર ંતુ તે જરાય છલકાતી નથી. આપણા અનુભવ છે કે સૂર્ય કરતાં તેનાથી ગરમ થયેલ રેતી વધારે દઝાડે છે.
એક દિવસ તેના પિતા સારાં કપડાં પહેરીને દીકરીને મળવા ગયા. પરંતુ નણુંદ આપ દીકરીને મળવા દેતી નથી. તેથી અંદર બેઠા બેઠા દીકરીએ આપને દ્વિઅથી પ્રશ્નો પૂછ્યા. પહેલાં પૂછ્યું : “ હાથી દાંત કાઢે, ખાખા ? ' ન હેાય છતાં સારાં કડાંના દેખાવ થાય ?
rr
આપ : હા, બેટા, દાંત કાઢે. ( હાથીને દાંત બહાર હોય છે. )
દીકરી : ડેલીએ વાન્ત વાગે, ખાખા ?
( છાપરા પર રહેલ પાંદડાંનેા અવાજ આવતા હતા. ) માપ : હા બેટા, વાજા વાગે.
દીકરી : ચકલાં દાણાં ચગે, મામા ?
માપ :
( ખેતરમાંથી વીણી વીણીને ભાઈ દાણા લાવે છે. દુઃખમાંથી સુખ શેાધવાનું છે.) હા બેટા, ચકલાં દાણાં ચગે.
૧
For Private And Personal Use Only