________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જીવનમાં કરુણ
આજે સંસાર આધિ, વ્યાધિ ને ઉપાધિના વિવિધ તાપથી શેકાઈ રહ્યો છે. ચિંતાઓ ચિતા સમાન બની છે, ત્યારે માનવ પ્રભુની કરુણાની અભિલાષા સેવે છે. કચ્છ બીજાઓ માટે નહીં, પણ આપણે આપણુ તરફ કરુણા દર્શાવવી જોઈએ. આપણા પર કરુણા, દયા, પ્રેમ હશે, તે આપણે વિશ્વને કરુણું આપી શકીશું. આત્મા સાથે પ્રેમ અંધાશે, તે સારી દુનિયાને આપણે પ્રેમ આપી શકીશું. શરીર પ્રતિ પ્રેમ બધા લેકે કરે છે, પરંતુ જ્ઞાની તે આત્મા સાથે પ્રેમ કરે છે. આ પ્રેમ તે ચિરાગ–તિ છે. તેથી એક દીપથી અનેક દીપ પ્રગટે છે. One lamp eakindleth another “દીપસે દીપ જલે'.
જીવનમાં જેમ આપણે સુખ શાંતિ વાંછીએ છીએ, તેમ જગતના સર્વ આત્મા સુખ શાંતિ ઈચ્છે છે. માનવા સર્વતેષા સર્વ પ્રાણુઓમાં આત્માની પ્રતીતિ થાય, આત્માનું એક સ્વરૂપ દષ્ટિગોચર થાય છે તેથી આપણુ આત્મામાં એક શક્તિ ખીલે છે. આવા મહાત્માની વાત દરેકના દિલમાં એટી જાય છે. તેમનાં ચિંતન અને સંવેદન દરેકના મનમાં
For Private And Personal Use Only