________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
જરૂરિયાત જેટલું ખાય-વાપરે તે તે અર્થદંડ છે, તેથી વધારે ખાય કે વાપરે છે તે અનર્થદંડ છે. જીવન જીવન માટે અર્થદંડની જરૂર છે. અનર્થદંડથી પાપ બંધાય છે.
સાત્વિક્તામાં સહજ ભાવ છે, અસાત્વિક્તામાં અસહજ ભાવ છે. અસાત્વિકતા અને અનર્થદંડમાંથી દુઃખ ઉત્પન્ન કરે છે. યેગી ઈદ્ધિને મિત્ર બનાવે છે ને જીવનને સફળ બનાવે છે. સંસારી ઇંદ્રિને શત્રુ બનાવે છે ને બેફામ બનેલ ઇદ્રિયે જીવનને સ્વપ્ન બનાવે છે. તે સેહામણું સ્વપ્નમાં જિંદગીને પૂર્ણ કરવાને બદલે જિંદગીને એકમેવ ઉદ્દેશ-પરમપદની પ્રાપ્તિ-સિદ્ધ કરે.
ભલાઈ આપણે તો પરે૫કાર કર્યો જ જવાનું. જ્યાં સુધી અશુભને ઉદય હશે ત્યાં સુધી પ્રતિકુળતા રહેશે. પણ અશુભને અંત આવશે ને શુભનો ઉદય થશે ત્યારે બધાં જ સારાં વાનાં થશે.
CG
For Private And Personal Use Only