Book Title: Prerna
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 167
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ! જીવનવિકાસમાં અવરોધક તત્ત્વ જીવનવિકાસ નમ્રતાથી, વિનયથી, જ્ઞાનથી, પ્રેમથી ને રાગ-દ્વેષને શેષહીન બનાવવાથી થાય છે. આ વિકાસને અવરાધનાર કેટલાંક ત છે. જળનળીમાં જ્યારે ભરાઈ ગયે હેય તે જળપ્રવાહ અટકી પડે છે, તેવી રીતે મનમાં કચરે ભરે તેવાં પાંચેક ત છે તે તને દૂર કરવામાં આવે તે જીવનને વિકાસ ત્વરિત ને શ્રેયસાધક નીવડે છે. આ બધા માટે પ્રભુની વાણી એકમેવ ઉપાય છે, તેથી અંદરથી પ્રસન્નતા પ્રગટે છે. સ્વર્ગ કે નરક અંતરમાં છે. એટલે અવરોધક પ્રથમ તત્વ છે અહંકાર. માણસમાં અહંકાર આવે છે, ત્યારે આત્માની કમળતા ચાલી જાય છે, નમ્રતા દૂર થાય છે, વિનય-વિવેક અદશ્ય બને છે. અહંકાર સાથે ધન હોય તે જીવન સળગતી ચિતા બને છે. પિતા-પુત્રને જુદા પાડનાર ધન છે. જગતના ઝઘડાઓમાં વિપુલ ભાગ ભજવનાર ધન છે. પૈસાની જરૂરિયાત પૂરી પાડવા માટે છે, પણ આજે જરૂરિયાત કરતાં વિશેષ ભેગું કરવાની વૃત્તિ જન્મી છે. સુખ માટે અધિક સાધને ભેગા કરવામાં આવે છે, તેથી જીવનવિકાસમાં સાનુકૂળતાને બદલે પ્રતિક્ષણે અવનવી પ્રતિકૂળતા ઊભી થાય છે. ૧પ૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208