Book Title: Prerna
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 179
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા આત્માને ઊર્ધ્વગામી બનાવે છે. ગ્ય શ્રવણ અને મનન ન હોય ત્યાં જીવનમાં સંવાદિતતા આવતી નથી. આજે દુઃખ અને દર્દી દેખાય છે, લોકમાં અશાંતિ દેખાય છે, કારણ કે ધર્મ સાંભળવા મળતો નથી. આપણે બેલીએ છીએ કાંઈ, મનમાં વિચાર હોય છે કાંઈ અને વર્તન પણ કાંઈક જુદું હોય છે. આમ સંવાદિ. તતા ન હોવાથી જીવનમાં શાંતિ મળતી નથી. તે માટે ધર્મશ્રવણની જરૂર છે. શ્રવણથી ને તેના મનનથી આત્મા પર ચલ કચરો દૂર થાય છે અને શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. વિવેક જે આ લેકની જ ઈચ્છા રાખે છે તે ક્રૂર ગણાય છે, જે પરલોકના સુખની ઇચ્છા રાખે છે તે મજૂર ગણાય છે, અને આત્મામાંથી પરમાત્મા બનવાની ઈચ્છા રાખે છે, તે સાચે શુરવીર ગણાય છે. ૧૬૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208