Book Title: Prerna
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 204
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રેરણા મનરેખા ને મણિરથ અને ગુરુને વદન કરવા જાય છે, ત્યારે ગુરુ તેમના મનના ભાવ જાણી જાય છે, તેથી ગુરુએ બ્રહ્મચય ના મહિમા સમજાયે. દુનિયામાં કોઈ સિદ્ધિ મેળવવી હોય તેા બ્રહ્મચર્યનું પાલન કરવુ જોઈ એ. તેની અસર વિદ્યાધર પર સારી થઈ ને જાગ્યા ત્યારથી સવાર ગણી તેણે ગુરુની પાસે બ્રહ્મચ વ્રત લીધું. વિવેક આ જીવન નાશવત છે. માટે ઊઠે, જાગે અને ચેતી જાએ. હજી ખાજી હાથમાં છે. સ ંસારમાં સારભૂત તેવા ધર્મની આરાધના કરે, પાપથી પાછા હતી જાય અને પુણ્યકાર્ય માં આગળ વધે, અલ્પ જીવનમાં જે મેળવવાનુ છે તે મેળવી લેા. આયુષ્ય અલ્પ છે. ત્યારે મરી જઈશું તેની ખબર નથી. માટે કાલે કરવાનુ આજે અને આજે કરવાનું અત્યારે જ. ૧૨૯ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 202 203 204 205 206 207 208