________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
મરી જવુ' એ નવું નથી, પણ જીવવું એ જ નવીનતા છે. મન એ જ મેાક્ષ અને મધનું કારણ છે. વ્યાખ્યાન મનને ખારાક આપે છે. મન સર્જન કરે છે અને મન વિસર્જન કરે છે. તેથી તન કરતાં મન પરત્યે વધારે ધ્યાન આપવાનુ` છે. મનના વલેાણામાંથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. દુનિયાના ગમે તેવા વિચારામાં પણ સમ્યક્ત્વ ટકી રહે છે. શ્રેણિક મહારાજા જેલમાં પણ કમની નિરા
કરતા હતા.
સુખ આવે જીવિત વાંછ્યુ' ને દુઃખ આવે મરણુ વાંધ્યું. તેને બદલે મનને ધીમે ધીમે શાંત મનાવવાનુ છે, સમજાવવાનુ છે. તેથી આત્મામાં પૂર્ણતા આવે છે. પૂર્ણુતા પછી મગ્નતા આવે છે, ને ત્યાર પછી સ્થિરતા સહજ મની જાય છે.
મનને કષાયાના સથવારા મારી નાખે છે. અગ્નિને સથવારે મળે તે તે બીજાને મળે છે, સથવારા ન મળે તેા પેાતાની જાતને બાળે છે. ક્રોધનું, માનનું, માયાનું, લાભનું અને અજ્ઞાનનું આવરણ દૂર કરવાનું છે. મનને શાંત કરવા માટે, સમાધિ તરફ લઈ જવા માટે પહેલાં વિષયાને દૂર કરવાના છે. મનનું પરિણામ વચનમાં અને વચનનુ` પરિણામ કાયામાં આવે છે. વ્યક્તિ જતાં, વ્યક્તિની મહત્તાને મન જાણે છે. પ્રભુ ચાલ્યા ગયા, પણ પ્રભુનું
૧૫
For Private And Personal Use Only