________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | જીવનની ભ્રમણ
જીવનની જમણા નામથી જ શરૂ થાય છે. આપણે કયાંથી આવ્યા અને ક્યાં જવાના છીએ એ તે આપણે ભૂલી જઈએ છીએ. આપણે નામ માટે જ દોડાદોડ કરીએ છીએ. નામમાં જ એકરૂપ બનીને આપણે આત્માને ભૂલી જઈએ છીએ.
એક ડેસી એક ગામ જતાં હતાં. રસ્તામાં જંગલ આવ્યું. ત્યાં રાત પડી ગઈ. ત્યારે એક માણસે તેને કહ્યું : “રાતને રાજા આવીને તેને મારી નાંખશે.” આ શબ્દો સિંહના કાને પડ્યા ને તેનામાં ગભરાટ શરૂ થયું કે રાતને રાજા તે કોણ હશે?
થોડીવાર પછી પિતાના ખવાઈ ગયેલા ગધેડાને શેધવા એક કુંભાર ત્યાં આવ્યું, ત્યારે સિંહને થયું: “મને કઈ પકડવા આવેલ છે” ને અંધારામાં ને અંધારામાં તે સિંહને પકડીને ગધેડાના ટોળામાં લઈ ગયે. સવારે સિંહને જોતાં તેનાથી ચીસ પડાઈ ગઈ. ત્યારે સિંહને ભાન થયું કે રાતને રાજા કે જંગલને રાજા હું જ છું.
For Private And Personal Use Only