________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રેરણા
આમ આત્મા સિંહ સમાન છે. તેની પાસે અનંત શક્તિ છે. તે શક્તિ દ્વારા જીવનને અને જગતને સ્વગ બનાવવાનુ છે. જેવા આત્મા મહાવીરનેા હતેા, તેવા આત્મા આપણા છે. આપણે ગધેડાના ટોળામાં આવી ગયા છીએ, તેથી સત્ય તત્ત્વની ખબર પડતી નથી.
ભારતની પાસે આધ્યાત્મિક ભૂમિકા છે. પ્રભુ આફ્રિનાથ, પ્રભુ મહાવીર, ગૌતમ વગેરે આ ભૂમિનાં સર્જન છે. તે ભૂમિમાં આપણે આભાસી નામનું વિસર્જન કરવાનું છે ને સત્ય સ્વરૂપી આત્માનું સર્જન કરવાનું છે. ત્યાં એકસ`પીપશુ લાવવાનુ છે. જ્યાં સંપ છે ત્યાં સફળતા છે. આજે ખ્રિસ્તી ધર્માંના ફેલાવા થઈ રહ્યો છે અને જૈન ધર્મના તે શું પરંતુ જૈનાના ઘટાડો થઈ રહ્યો છે!
આનું કારણ છે નામના મેહ, અહમ અને મમ. આ મેં મંત્રા માહરાજાના છે. જ્યાં અહમ ત્યાં વિરાધના. અહમ આત્મામાં અંધકાર ફેલાવે છે.
આપણા જીવનરૂપી દૂધમાં ફટકડીના ગાંગડા પડે તે તે દૂધ ફાટી જાય છે અને તે ધમના ગાંગડા પડે તા તે દૂધ મીઠું' બની જાય છે. મિથ્યાત્વના પ્રવેશથી આપણે દુ:ખી થઈ રહ્યા છીએ.
માહુરાજાના મત્ર સામે ધમ રાજાના મત્ર શેરને માથે
૧
For Private And Personal Use Only