________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | સ્વાથ્યનું સુખ
તંદુરસ્તી મનની, તનની અને ચૌતન્યની જરૂરી છે. સુંદર બ્લેક હેય, બધી જ ટેપ સામગ્રી હોય અને અનેક પ્રકારની વાનગીઓ તૈયાર થઈ હોય, ત્યારે આપણને ચાર ડિગ્રી ટેમ્પરેચર હોય તે કંઈ ગમતું નથી. એટલે “પહેલું સુખ તે જાતે નર્યા.” કરોડો રૂપિયા કરતાં તંદુરસ્તી વધારે કીમતી છે. પૈસે એ તે સુખનું સાધન છે, પણ પૈસે પિતે જ સુખ નથી. તંદુરસ્તી એ તે જીવનને આનંદ છે. પરંતુ જ્યારે તન બગડી જાય છે ત્યારે મનને બગડતાં વાર નથી લાગતી. તન તંદુરસ્ત હેય પણ જો મન તંદુરસ્ત ન હોય તે બધું બગડી જાય છે. મન બગડે એટલે તન બગડી જ જાય છે.
તન તે માટીને પીંડ છે, જીવન તે મન છે.
શરીર પૃથ્વી, પાણી, હવા, અગ્નિ, આકાશથી બનેલું છે. શરીરને જીવંત રાખનાર મન છે. મન માણસને સારા કે ખરાબ બનાવી દે છે. મનને તંદુરસ્ત રાખવા શું કરવું ? બેમ્બથી જેટલું નુકસાન દુનિયાને નથી થયું તેના કરતાં હલકાં ગીતે ને હલકા સિનેમાથી દુનિયાને નુકસાન થયું છે.
મનન કરે તે જ મન છે.
For Private And Personal Use Only