________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
* | નવપદ
સ્વય તરે છે, અનેકને
નવપદ આરાધક આત્મા તારે છે. જેના હૃદયમાં નવપદ છે, તેને કોઈ ના ડર નથી. • નમે અરિહંતાણ’ના પ્રભાવથી કાળા સપ પણ પુષ્પમાળા અની જાય છે.
અઢાર દોષોથી ર્જિત અરિહંત પ્રભુ છે. જગતમાં પ્રકાશ ફેલાવી દે છે.
અરિહંત પછી સિદ્ધપદ્મની આરાધના સિદ્ધિ અપાવે છે. આચાય આપણને મેાક્ષ મા અપાવે છે. તેઓ પંચાચારના ઉપદેશ આપે છે, મુનિરૂપી તારાઓમાં આચા ચંદ્ર સમાન છે. જગતને અજવાળનાર દીવા આચાય છે. આચાય ને સ્વદર્શન અને પરદનના ખ્યાલ હાવા જાઈ એ. જગતના બધા જ પ્રશ્નોના જવાખ આચાય પાસે હાય છે. શાસનના રાજા આચાય છે.
ઉપાધ્યાય ભગવંત તે રાજાના રાજકુમાર યુવરાજ જેવા છે. તેઓ શાસનના વિદ્યાથી ઓને તૈયાર કરે છે. ઉપાધ્યાય ભગવંત પૃથ્થર જેવા મનુષ્યાને સુંદર કોતરી, કંડારી પ્રતિમાનું રૂપ આપે છે. સાધુને તૈયાર કરવા માટે ઉપાધ્યાયની જરૂર છે.
૧
For Private And Personal Use Only
અહિ તે