________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
× મનની મહાનતા
સભ્યષ્ટિ આત્માની અભિરુચિ ઉત્તમ હોય છે. તે સંસારમાં હોવા છતાં મેાક્ષની અભિરુચિ રાખે છે. સંસારમાં રહેવા છતાં તેનામાં સંસારને રસ હોતા નથી, સંસારને તે કેદ માને છે, બંધન માને છે.
કોઈ માણસને કેદી તરીકે મંગલામાં રાખવામાં આવે તે તેમાં તેને જરા પણ આનદ હાતા નથી, પણ તેનું મન તેા તેના ગૂ પડામાં જ હાય છે, ત્યાં જ તેને આનંદ આવે છે.
જ્યાં મન હેાય ત્યાં જ તન હેાવું જોઈ એ. જે વસ્તુ પ્રાપ્ત કરવા મન થયું, ત્યારે તનને શ્રમ લાગતા નથી. ક્રિકેટના ખેલાડીએ છ કલાક તડકામાં ઊભા ઊભા રમે છે, કારણ કે તેમનું મન રમવાના આનઢમાં છે. તેથી તનના થાક લાગતા નથી.
આપણે તેા બધા ભાર તનને આપીએ છીએ, મનને નહિ, તે આપણી મૂર્ખતા છે. જ્ઞાનીઓ મન તપાસવામાં કુશળ હાય છે, જ્યારે ડૉકટરો તન તપાસવામાં પ્રવીણ રાય છે.
33
For Private And Personal Use Only