________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
* | ચાર સુખશખ્યા
ભગવાને કહ્યું : હે આત્મા, તું સુખય્યામાં સૂઈ જા. સુખય્યામાં શાશ્વત્ સુખ શાંતિ છે. તેથી આત્માના ઉત્ખ થાય છે.
સુખશય્યા ચાર પ્રકારની છે.
૧ શ્રવણ શય્યા : પ્રભુની વાણી ગુરુમુખે સાંભળવી. શ્રવણ તા ાનિક સમાન છે. વાણી સાંળખ્યા પછી શાંતિ થાય છે. તેમજ આપણી વાણી ડંખ વગરની, કટાક્ષ વગરની હાવી જોઈ એ. હિતકર, સત્ય યુક્ત અને અન્યને સાંભળવી ગમે તેવી પ્રિય વાણી હાવી જોઈએ. વ્યાખ્યાનમાં આવ્યા પછી આ ધ્યાન થતુ નથી. ખરામ વિચાર આવ્ય હાય તેા તે ચાલ્યા જાય છે. જળથી શરીરને સાફ કરીએ તેવી રીતે વાણીથી આત્માના અજ્ઞાનકચરાને સાફ કરવાના છે. જેમ મગીચામાંથી સુવાસ અને તાજી હવા મેળવી શકાય છે, તેમ ગુરુની વાણીથી આત્માને શાંતિ મળે છે, વિચારો ની સુવાસ મળે છે, અને તાજગી પ્રાપ્ત થાય છે. પ્રભુની વાણી મેઘ સમાન છે. જેવી તમારી પાત્રતા તેવું તમે મેળવશે.
૩૬
For Private And Personal Use Only